રાષ્ટ્રીય

જુલાઇ 25, 2024 11:18 એ એમ (AM)

views 18

બ્રિટન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબધ્ધ છે – પ્રધાનમંત્રી

બ્રિટન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબધ્ધ છે એમ ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ સચિવ ડેવિડ લેમી સાથેની બેઠક બાદ પ્રધાનમંત્રીએ આમ જણાવ્યું હતું. શ્રી મોદીએ બંને દેશો માટે લાભદાયી મુક્ત વેપાર સંધિને પૂર્ણ કરવાની ઇચ્છાનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશ...

જુલાઇ 24, 2024 8:11 પી એમ(PM)

views 16

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિનીવૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર બનાવટી અને ભ્રામક માહિતીનાફેલાવાને નિયંત્રિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. આવાસમાચાર દેશની લોકશાહીને નબળી બનાવી શકે છે અને સમાજમાં તિરાડ ઊભી કરે છેઆજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યુંહતું કે વિવિધ ...

જુલાઇ 24, 2024 2:24 પી એમ(PM)

views 15

સરકારે વર્ષ 2024-25માં એક હજાર મિલિયન ટનથી વધુ કોલસાના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે

સરકારે વર્ષ 2024-25માં એક હજાર મિલિયન ટનથી વધુ કોલસાના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે. કેન્દ્રીય કોલસા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે 19મી જુલાઈ સુધીમાં, કોલસાનું ઉત્પાદન 294 મિલિયન ટનથી વધુનું થયું છે જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 11 ટકા વધુ છે.કોલસા મંત્રાલયે ઉર્જા અને ખાતર ક્ષેત્રની સૂચિત કિંમતો પર કોલ...

જુલાઇ 24, 2024 2:14 પી એમ(PM)

views 18

અંદાજપત્ર ભેદભાવપૂર્ણ હોવાના વિપક્ષના આરોપોને નાણામંત્રી નિર્મલા સીતારમણે ફગાવ્યા

ઇન્ડિયા બ્લૉકના નેતાઓએ અંદાજપત્રમાં વિપક્ષ શાસિત રાજ્યોને ભંડોળની ફાળવણીને ભેદભાવપૂર્ણ ગણાવતા સંસદ બહાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિપક્ષ તમામ રાજ્યો સાથે સમાન વ્યવહાર થાય તેવી માગ કરી રહ્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં કૉંગ્રેસના નેતા મલ્લિકા અર્જૂન ખડગેએ કહ્યું કે જો સરકાર વિપક્ષની સત્તા હોય તેવા...

જુલાઇ 24, 2024 11:53 એ એમ (AM)

views 16

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET -યૂજી પરીક્ષાના પેપર લીક મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આવકાર્યો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET -યૂજી પરીક્ષાના પેપર લીક મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આવકાર્યો છે. શ્રી પ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર પારદર્શક, કૌભાંડ મુક્ત અને ખામી રહિત પરીક્ષા પ્રણાલી માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું સરકાર એનટીએને ખામી રહિત સંસ્થ...

જુલાઇ 24, 2024 11:43 એ એમ (AM)

views 15

સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા- નીટ યુજી 2024 પરીક્ષા રદ કરવાનો ઇન્કાર કર્યો

સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા- નીટ યુજી 2024 પરીક્ષા પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતીઓના આધારે રદ કરવાનો ઇન્કાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે આ ચૂકાદો આપ્યો. અદાલતે કહ્યું હતું કે, સમગ્ર પરીક્ષાની ...

જુલાઇ 23, 2024 8:25 પી એમ(PM)

views 17

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલે કેન્દ્રીય અંદાજપત્ર નવ પ્રાથમિકતાઓ પર સતત ધ્યાન કેન્દ્રીત કરનારું ગણાવીને તેને ઉત્કૃષ્ટ હોવાનું કહ્યું છે

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલે કેન્દ્રીય અંદાજપત્ર નવ પ્રાથમિકતાઓ પર સતત ધ્યાન કેન્દ્રીત કરનારું ગણાવીને તેને ઉત્કૃષ્ટ હોવાનું કહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આગામી વર્ષોમાં તે દેશને વિકાસના પથ પર દોરી જશે અને મહત્વના વિવિધ ક્ષેત્રોમાં અપાર તકોનાં દ્વાર ખોલશે. તેમણે ઉમેર્યું કે, આ અંદાજ...

જુલાઇ 23, 2024 8:24 પી એમ(PM)

views 39

રાષ્ટ્રીય જળ જીવન મિશને દેશના 15 કરોડ ગ્રામીણ કુંટુબોને નળથી જળ પહોંચડ્યાં

રાષ્ટ્રીય જળ જીવન મિશને દેશના 15 કરોડ ગ્રામીણ કુંટુબોને પાણીનાં નળ જોડાણ પૂરા પાડવાની ઐતિહાસિક સિધ્ધિહાંસલ કરી છે. આ અભિયાને કેવળ પાંચ જ વર્ષમાં 12 કરોડ નવા જોડાણ પૂરા પાડ્યાં છે. 2019 સુધી દેશના ગ્રામ વિસ્તારોમાં 3 કરોડ ઘરોને નળથી પાણી મળતું હતું. 2018માં આ અભિયાન અંતર્ગત 2024 સુધીમાં દેશના ગ્રામ વ...

જુલાઇ 23, 2024 8:23 પી એમ(PM)

views 16

દેશના ઉદ્યોગ જગતે 2024-2025ના કેન્દ્રીય અંદાજપત્રને આવકાર્યું છે

દેશના ઉદ્યોગ જગતે 2024-2025ના કેન્દ્રીય અંદાજપત્રને આવકાર્યું છે. ઉદ્યોગ મહાસંઘ- ફીક્કીના અધ્યક્ષ અનિષ શાહે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં અંદાજપત્રની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, અંદાજપત્ર વૃધ્ધિલક્ષી છે અને યુવાનો, મહિલાઓ અને ખેડૂતો સહિત અનેક વર્ગો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. અન્ય એક ...

જુલાઇ 23, 2024 8:21 પી એમ(PM)

views 14

કોંગ્રેસે અંદાજપત્રની ટીકા કરી છે અને આવકની અસમાનતા ઘટાડવામાં ઉણું ઉતર્યું હોવાનું કહ્યું છે

કોંગ્રેસે અંદાજપત્રની ટીકા કરી છે અને આવકની અસમાનતા ઘટાડવામાં ઉણું ઉતર્યું હોવાનું કહ્યું છે. કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે સંસદ બહાર પત્રકારો સમક્ષ બોલતાં કહ્યું કે, અંદાજપત્રમાં મનરેગા વિશે કોઇ ઉલ્લેખ કરાયો નથી.. સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે પણ કેન્દ્રીય અંદાજપત્ર ફૂગાવો નાથવામાં અને બેરોજગારી ઘટા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.