રાષ્ટ્રીય

જુલાઇ 29, 2024 2:37 પી એમ(PM)

views 11

દિલ્હી મહાનગરપાલિકાએ જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં નિયમોનો ભંગ કરનારાં 13 કોચિંગ સેન્ટરને બંધ કર્યા

દિલ્હી મહાનગરપાલિકાએ જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં નિયમોનો ભંગ કરનારાં 13 કોચિંગ સેન્ટરને બંધ કર્યા છે. શનિવારે પૂરના કારણે એક આઇએએસ કોચિંગ સેન્ટરનાં ભોંયરામાં પાણી ભરાઈ જવાના કારણે ત્રણ વિદ્યાર્થીના મોત બાદ મહાનગરપાલિકાએઆ કાર્યવાહી કરી છે. મહાનગરપાલિકાની ટીમે ગઈકાલે આ વિસ્તારમાં કેટલાંક કોચિંગ સેન્ટ...

જુલાઇ 29, 2024 2:32 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. મોદીએ રાજ્યોમાં સંચાલનમાં વધુ સુધારો કરવા કેટલાંક સૂચનો કર્યા હતા અને કલ્યાણ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદી ગઈકાલે નવીદિલ્...

જુલાઇ 29, 2024 11:09 એ એમ (AM)

views 18

સર્વોચ્ચ અદાલત તેનાં અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે

સર્વોચ્ચ અદાલત તેનાં અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે. આકાશવાણી સમાચાર સાથેની વિશેષ મુલાકાતમાં ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથને જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ સર્વોચ્ચ અદાલત સમક્ષ અનિર્ણિત કેસનો નિકાલ કરવાનો છે. તેમણે અરજદારોને લોક અદાલતનો લાભ લેવા વિનંતી કરી હતી. તેમણે ...

જુલાઇ 29, 2024 11:06 એ એમ (AM)

views 15

કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને અનુરોધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. મોદીએ રાજ્યોમાં સંચાલનમાં વધુ સુધારો કરવા કેટલાંક સૂચનો કર્યા હતા અને કલ્યાણ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. શ્રી મોદી ગઈકાલે નવીદિલ્...

જુલાઇ 28, 2024 8:10 પી એમ(PM)

views 11

શિક્ષણ મંત્રાલય આવતીકાલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરશે

શિક્ષણ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં માણેકશા સેન્ટર ઓડિટોરિયમમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ ABSS, 2024 સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરશે. આ પ્રસંગે, કેન્દ્રીય શિક્ષણમંત્રી, ધર્મેન્દ્ર પ્રધાન NEP- 2020ના અમલીકરણને આગળ વધારવાના પ્રયાસ અંગે પોતાનો અનુભવ રજૂ કરશે. શ્...

જુલાઇ 28, 2024 8:09 પી એમ(PM)

views 20

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું

મહિલા એશિયા કપ ટી-20 ક્રિકેટની ફાઈનલમાં શ્રીલંકા સામે ભારત હારી ગયું છે. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે 60 રન સ્મૃતિ મંધાનાએ બનાવ્યાં હતાં. જ્યારે રિચા ઘોષ 30 અને રોડ્રીગ્યૂસ 29 રન બનાવી આઉટ થઈ ગયાં હતાં. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રી...

જુલાઇ 28, 2024 8:07 પી એમ(PM)

views 10

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કર્ણાટકને કર હસ્તાંતરણ મામલે વિપક્ષ અને રાજ્ય સરકારને વળતો જવાબ આપ્યો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે કર્ણાટકને કર હસ્તાંતરણ મામલે વિપક્ષ અને રાજ્ય સરકારને વળતો જવાબ આપ્યો છે. બેંગ્લોરમાં આજે સંવાદદાતાઓ સાથેના સંવાદમાં શ્રીમતી સીતારામણે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન- U.P.A અને રાષ્ટ્રીય લોકતાંત્રિક દળ- N.D.A. સરકારના કાર્યકાળ દરમિયાન કર્ણાટકને ફાળવવામાં આવેલી રકમની ...

જુલાઇ 28, 2024 8:06 પી એમ(PM)

views 12

દિલ્હીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં એક તાલીમ સંસ્થામાં વરસાદનું પાણી ભરાઈ જવાના કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યા

દિલ્હીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં એક તાલીમ સંસ્થામાં વરસાદનું પાણી ભરાઈ જવાના કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યા છે. આ મામલે દિલ્હી પોલીસે તાલીમ સંસ્થાના માલિક અને સંયોજકની ધરપકડ કરી છે. સંસ્થાના ભોંયરામાં ફસાઈ જવાના કારણે ગઈકાલે ત્રણ વિદ્યાર્થીના મોત નીપજ્યા હતા. નાયબ પોલીસ કમિશનર સેન્ટ્રલ...

જુલાઇ 28, 2024 8:05 પી એમ(PM)

views 15

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના વિવિધ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢ, કેરળ, માહે અને કર્ણાટકના કાંઠામાં અનેક સ્થળ પર આજે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં આગામી પાંચ દિવસ ગાજવીજ અ...

જુલાઇ 28, 2024 8:04 પી એમ(PM)

views 16

ભાજપની “મુખ્યમંત્રી પરિષદ” બેઠકમાં પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસથી વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પર ભાર મૂક્યો

નવી દિલ્હી ખાતે ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ માટે યોજાયેલી “મુખ્યમંત્રી પરિષદ” બેઠક આજે પૂર્ણ થઈ છે. બેઠકના વિદાય સમારોહને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો જનકલ્યાણના સંકલિત પ્રયાસ તરફ મજબૂતીથી કામ કરશે ત્યારે વિકસિત રાષ્ટ્રનું લક્ષ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.