રાષ્ટ્રીય

જુલાઇ 11, 2024 3:04 પી એમ(PM) જુલાઇ 11, 2024 3:04 પી એમ(PM)

views 36

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બજેટ સંદર્ભે વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે. શ્રી મોદી આગામી કેન્દ્રીય બજેટ પર પોતાના વિચાર અને સૂચનો રજૂ કરશે. બેઠકમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી સહિતના અન્ય સભ્યો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, આગામી 22મી ...

જુલાઇ 11, 2024 11:26 એ એમ (AM) જુલાઇ 11, 2024 11:26 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હીમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે.

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હીમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે. શ્રી મોદી આગામી કેન્દ્રીય બજેટ પર પોતાના વિચાર અને સૂચનો રજૂ કરશે. બેઠકમાં અર્થસાસ્ત્રીઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી સહિતના અન્ય સભ્યો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે આગામી 22 જુલાઈથી સંસદનુ બજેટ...

જુલાઇ 10, 2024 12:09 પી એમ(PM) જુલાઇ 10, 2024 12:09 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ઑસ્ટ્રિયા પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ઑસ્ટ્રિયા પહોંચ્યા હતા.ઑસ્ટ્રિયાના વિએનામાં ભારતીય સમુદાયના લોકો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ત્રણ દિવસના વિદેશ પ્રવાસે નિકળેલા પ્રધાનમંત્રી મોદી રશિયામાં 22માં ભારત-રશિયા શિખર સંમેલન બાદ ઑસ્ટ્રિયા માટે રવાના થયા હતા. 41 વર્ષોમાં પહેલીવાર કોઈ ભારતીય પ્રધાનમંત્ર...

જુલાઇ 9, 2024 8:05 પી એમ(PM) જુલાઇ 9, 2024 8:05 પી એમ(PM)

views 102

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માનથી સન્માનિત કરાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘ઑર્ડર ઑફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસલ્સ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીને શ્રી મોદીને આ પુરસ્કાર અર્પણકર્યો હતો. આ પુરસ્કાર રશિયા અને ભારત વચ્ચે વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારી અને મૈત્રીપૂર્ણ જોડાણ વિક્સાવવામાં શ્ર...

જુલાઇ 9, 2024 8:03 પી એમ(PM) જુલાઇ 9, 2024 8:03 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કૉ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે “ઑલ રશિયન પ્રદર્શન કેન્દ્ર”ની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કૉ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે “ઑલ રશિયન પ્રદર્શન કેન્દ્ર”ની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ પ્રદર્શનકેન્દ્રમાં રોસાટૉમ પેવેલિયનની પણ નુલાકાત લીધી હતી. શ્રી મોદીએ નાગરિક પરમાણુ ઊર્જાક્ષેત્રે ભારત-રશિયા સહયોગ પર એક તસવીર પ્રદર્શન પણ નીહાળ્યું હતું. શ...

જુલાઇ 9, 2024 8:00 પી એમ(PM) જુલાઇ 9, 2024 8:00 પી એમ(PM)

views 13

હાથરસ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે છ અધિકારીઓને ફરજમોકૂફ કર્યા

ઉત્તરપ્રદેશના હાથરસમાં નાસભાગ મામલાની તપાસમાટે રચાયેલી વિશેષ તપાસ ટુકડી- SITએ આપેલા અહેવાલ બાદ રાજ્ય સરકારે છ અધિકારીઓને ફરજ મોકૂફ કર્યા છે. વિશેષ તપાસ ટુકડીએ અહેવાલમાં લખ્યું કે, ઘટના પાછળનું મુખ્ય કારણ કાર્યક્રમના આયોજકની બેદરકારી છે.અમારા સંવાદદાતા જણાવે છે કે, SITના અહેવાલમાં સ્થાનિક તંત્રને જવા...

જુલાઇ 9, 2024 7:58 પી એમ(PM) જુલાઇ 9, 2024 7:58 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિએ NISIRના વિદ્યાર્થીઓ સાથે માનવતા અને દેશ માટે પોતાના શિક્ષણ અને જ્ઞાનનો ઉપયોગ કરવા જણાવ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા- NISIRના વિદ્યાર્થીઓ સાથે માનવતા અને દેશ માટે પોતાના શિક્ષણ અને જ્ઞાનનો ઉપયોગ કરવા જણાવ્યું. ભુવનેશ્વર ખાતે આજેસંસ્થાના 13મા પદવીદાન સમારોહને સંબોધિત કરતાં શ્રીમતી મુર્મૂએ આ સંસ્થાના સ્નાતકવિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. આ પ્રસંગે ર...

જુલાઇ 9, 2024 7:54 પી એમ(PM) જુલાઇ 9, 2024 7:54 પી એમ(PM)

views 8

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સહયોગી શિક્ષણ પ્રણાલી બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું આહ્વાન કર્યું

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સહયોગી શિક્ષણ પ્રણાલી બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું આહ્વાન કર્યું છે. શ્રી પ્રધાને આજે નવી દિલ્હી ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનીસાથે શાળાના શિક્ષણ અને સાક્ષરતા વિભાગની સમીક્ષા બેઠકના ઉદ્ઘાટન સત્રને સંબોધિતકર્યુ...

જુલાઇ 9, 2024 4:17 પી એમ(PM) જુલાઇ 9, 2024 4:17 પી એમ(PM)

views 16

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં સૈન્ય કાફલા પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો છે. શ્રી મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આતંકવાદીઓના આ કૃત્યને કાયરતાપૂર્ણ ગણાવતા, તેઓ હુમલાના સજ્જડ જવાબના હકદાર હોવાનું જણાવ્યું. રાષ્ટ્રપતિએ શહીદ થયેલા જવાનોના પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉલ્લે...

જુલાઇ 9, 2024 4:07 પી એમ(PM) જુલાઇ 9, 2024 4:07 પી એમ(PM)

views 18

જમ્મૂ કાશ્મીરમાં ગત માસથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિ પૂર્ણ રીતે ચાલી રહી છે

જમ્મૂ કાશ્મીરમાં ગત માસથી શરૂ થયેલી અમરનાથ યાત્રા શાંતિ પૂર્ણ રીતે ચાલી રહી છે. રક્ષાબંધનના રોજ શ્રાવણ પુર્ણિમા પ્રસંગે અમારનાથ યાત્રાની પૂર્ણાહૂતિ થશે. ગઈકાલે વધુ 24 હજાર, 879 શ્રદ્ધાળુઓ બેઝ કેમ્પથી પત્રિવ ગુફાના દર્શન માટે રવાના થયા હતા. આ સાથે જ 52 દિવસ ચાલનારી અમરનાથ યાત્રા કરનારા શ્રદ્ધાળુઓનો આ...