રાષ્ટ્રીય

ઓક્ટોબર 17, 2025 7:57 પી એમ(PM) ઓક્ટોબર 17, 2025 7:57 પી એમ(PM)

views 28

ગુજરાતમાં નવા મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા, મંત્રીમંડળની પહેલી બેઠક બાદ ખાતાની વહેંચણી થઇ

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથવિધિ યોજાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી સહિત 21 મંત્રીએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. કૅબિનેટ મંત્રી કનુ દેસ...

ઓક્ટોબર 17, 2025 7:55 પી એમ(PM) ઓક્ટોબર 17, 2025 7:55 પી એમ(PM)

views 17

ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારના સારણમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો

ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે બિહારના સારણમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. તેમણે આજે એક રેલીમાં તરૈયાના ધારાસભ્ય જનક સિંહ અને અમનૌરના ઉમેદવાર કૃષ્ણ કુમાર મન્ટુ માટે સમર્થન રેલી કાઢી. તરૈયા, સારણમાં એક જાહેર સભાને સંબોધતા, શ્રી શાહે છેલ્લા બે દાયકામાં રાજ્યમાં કા...

ઓક્ટોબર 17, 2025 3:35 પી એમ(PM) ઓક્ટોબર 17, 2025 3:35 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન અંગેના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે. આદિજાતિ બાબતોનું મંત્રાલય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા વિકાસ ભારતના વિઝન હેઠળ આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે.

ઓક્ટોબર 17, 2025 3:31 પી એમ(PM) ઓક્ટોબર 17, 2025 3:31 પી એમ(PM)

views 24

ગુજરાતનાં ગાંધીનગરમાં નવા મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા-હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થયું. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં મંત્રીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. હર્ષ સંઘવીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે, જીતેન્દ્ર વાઘાણી, નરેશ પટેલ, કેબિનેટ મંત્...

ઓક્ટોબર 17, 2025 3:29 પી એમ(PM) ઓક્ટોબર 17, 2025 3:29 પી એમ(PM)

views 6

છત્તીસગઢમાં આજે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ

છત્તીસગઢના બસ્તરમાં આજે કુલ 208 નક્સલીઓએ શસ્ત્રો મૂકી આત્મસમર્પણ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અબુઝમાદનો મોટાભાગનો વિસ્તાર નક્સલી પ્રભાવથી મુક્ત થઈ ગયો છે, જેનાથી ઉત્તર બસ્તર ક્ષેત્રમાં દાયકાઓથી ચાલી રહેલા લાલ આતંકનો અંત આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આત્મસમર્પણ કરનારા જૂથમાં 110 મહિ...

ઓક્ટોબર 17, 2025 3:32 પી એમ(PM) ઓક્ટોબર 17, 2025 3:32 પી એમ(PM)

views 5

સર્વોચ્ચ અદાલતે ડિજિટલ ધરપકડ કૌભાંડો અંગે સ્વતઃ નોંધ લીધી

સર્વોચ્ચ અદાલતે ડિજિટલ ધરપકડ કૌભાંડો પર ગંભીરતાથી વિચાર કરીને કેન્દ્ર અને કેન્દ્રીય તપાસ સંસ્થા CBI પાસેથી જવાબ માગ્યો છે. અદાલતે ડિજિટલ ધરપકડ કૌભાંડોના વધતા જતા કેસોની સ્વતઃ નોંધ લીધી છે, જ્યાં છેતરપિંડી કરનારાઓ કાયદા અમલીકરણ સંસ્થા અથવા ન્યાયિક અધિકારીઓનો ઢોંગ કરીને નાગરિકો પાસેથી પૈસા પડાવે છે. હ...

ઓક્ટોબર 17, 2025 9:35 એ એમ (AM) ઓક્ટોબર 17, 2025 9:35 એ એમ (AM)

views 32

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું – G-20એ મહત્વાકાંક્ષા અને અમલીકરણ વચ્ચે સેતુ તરીકે કામ કરવું જોઈએ

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, G-20એ મહત્વાકાંક્ષા અને અમલીકરણ વચ્ચે સેતુ તરીકે કામ કરવું જોઈએ, જેથી દરેક રાષ્ટ્રના યોગદાનનું સન્માન થાય અને દરેક રાષ્ટ્રની ક્ષમતામાં વધારો થાય.તેઓ ગઈકાલે દક્ષિણ આફ્રિકામાં G-20 જળવાયુ અને પર્યાવરણીય ટકાઉપણું કાર્યકારી જ...

ઓક્ટોબર 17, 2025 9:34 એ એમ (AM) ઓક્ટોબર 17, 2025 9:34 એ એમ (AM)

views 23

વિદેશ મંત્રાલયે કહ્યું – ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.તેમણે કહ્યું, પોતાની આંતરિક નિ...

ઓક્ટોબર 17, 2025 9:33 એ એમ (AM) ઓક્ટોબર 17, 2025 9:33 એ એમ (AM)

views 7

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજે સમાપ્ત થશે

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજે સમાપ્ત થશે. કુલ 243 બેઠકોમાંથી 121 બેઠકો પર છ નવેમ્બરે મતદાન થશે.ચૂંટણીના પ્રથમ તબક્કામાં પટના, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ અને ભોજપુર જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે થશે, અને ઉમેદવારીપત્રો પાછા ખ...

ઓક્ટોબર 17, 2025 7:51 એ એમ (AM) ઓક્ટોબર 17, 2025 7:51 એ એમ (AM)

views 14

કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ એક નિશ્ચિત સમય મર્યાદામાં કરવા સુચના આપી

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ અંગે એક બેઠક યોજી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, બેઠક દરમિયાન ખાતર, બિયારણ, જંતુનાશકો, પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પ્રધાનમંત્રી કિસાન પોર્ટલ સંબંધિત ફરિયાદો પર ચર્ચા કરવામાં આવી હતી...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.