રાષ્ટ્રીય

ઓગસ્ટ 4, 2024 7:13 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા બ્લૉક પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે 2029માં પણ વિપક્ષમાં બેસવાની તૈયારી રાખવી જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા બ્લૉક પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે 2029માં પણ વિપક્ષમાં બેસવાની તૈયારી રાખવી જોઈએ. શ્રી શાહે ચાંદીગઢ સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરાવતા ન્યાયસેતુ પાણી પુરવઠા પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમારોહને સંબોધન કરતા આ નિવેદન આપ્યું હતું.આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીન...

ઓગસ્ટ 4, 2024 7:10 પી એમ(PM)

views 10

હિમાચલ પ્રદેશમાં ગુરુવારે વિનાશક વાદળ ફાટ્યા બાદ રામપુરના સમેજમાં બચાવ અને શોધ અભિયાન ચાલુ

હિમાચલ પ્રદેશમાં ગુરુવારે વિનાશક વાદળ ફાટ્યા બાદ રામપુરના સમેજમાં બચાવ અને શોધ અભિયાન ચાલી રહ્યુ છે. ભારતીય સેના, એનડીઆરએફ, એસડીઆરએફ, હોમગાર્ડ અનેસીઆઈએસએફની ટીમોને અસરગ્રસ્ત વિસ્તારમાં પુનઃસ્થાપનના માટે તૈનાત કરવામાં આવી છે.રવિવારે, સેનાએ અલગ-અલગ વિસ્તારોવચ્ચે કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે બચાવ ...

ઓગસ્ટ 4, 2024 7:08 પી એમ(PM)

views 9

કેદરનાથ યાત્રા માર્ગ પર આજે સતત ચોથા દિવસે NDRF સહિત અન્ય સુરક્ષા દળોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ

કેદરનાથ યાત્રા માર્ગ પર આજે સતત ચોથા દિવસે NDRF સહિત અન્ય સુરક્ષા દળોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ.આ માર્ગ પર ફસાયેલા 373 શ્રદ્ધાળુઓને બચાવીને લિનચોલીમોકલવામાં આવ્યા હતા. આ શ્રદ્ધાળુઓને લિનચોલીથીએરલિફ્ટ કરાશે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર કેદારનાથ હેલીપેડ પરહજી પણ 570 શ્રદ્ધાળુઓ, સ્થાનિક લોકો ...

ઓગસ્ટ 4, 2024 7:07 પી એમ(PM)

views 22

ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું

ભારતે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાંગ્રેટ બ્રિટનને હરાવ્યું હતું..મેચ નિયમિત સમયે 1-1થી સમાપ્ત થયા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં પીઆર શ્રીજેશે ગોલકર્યો હતો.. અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યા બાદ ભારત 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું. શ્રીજેશે ગોલ બચ...

ઓગસ્ટ 4, 2024 7:06 પી એમ(PM)

views 7

ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન, પેરિસ ઓલિમ્પિકની પુરુષ સિંગલ્સ બેડમિન્ટન સ્પર્ધાના ફાઇનલમાં જતા ચૂકી ગયા

ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન, પેરિસ ઓલિમ્પિકની પુરુષ સિંગલ્સ બેડમિન્ટન સ્પર્ધાના ફાઇનલમાં જતા ચૂકી ગયા છે. સેમિફાઇનલમાં ડેનામાર્કના વિક્ટર એક્સેલસને લક્ષ્ય સેનને 22-20, 21-14થી હાર આપી હતી. લક્ષ્ય સેન અને ડેનામાર્કના ખેલાડી વચ્ચે મેચમાં જબરજસ્તટક્કર જોવા મળી. જોકે અંતે એક્સેલસને 22-20થી પ...

ઓગસ્ટ 4, 2024 7:04 પી એમ(PM)

views 7

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સુનિતા કેજરીવાલે ભારતીય જનતાપક્ષ સામે ગંભીર આક્ષેપ કર્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સુનિતા કેજરીવાલે ભારતીય જનતાપક્ષ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે ભાજપ સરકારે કાવતરુંઘડીને તેમના પતિને જેલમાં મોકલી દીધા. શ્રી સુનિતાએ કહ્યું કે તેમનો ગુનો એટલો જહતો કે તેઓ ગરીબો માટે કામ કરી રહ્યા ...

ઓગસ્ટ 4, 2024 7:03 પી એમ(PM)

views 6

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક મંદિરમાં દિવાલ ધરાશાયી થતાં નવ બાળકોના મોત

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક મંદિરમાં દિવાલ ધરાશાયી થતાં નવ બાળકોના મોત થયા, અને અન્ય ઘણા લોકો ગંભીરરીતે ઘવાયા હતા. શાહપુરના હરદૌલ બાબા મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આ દુર્ઘટના બની હતી. ઘાયલ બાળકોને બચાવીને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. મુખ્યમંત્રી મોહન યાદવે બાળકોના પરિવારજનો પ્રત્યે...

ઓગસ્ટ 4, 2024 7:02 પી એમ(PM)

views 13

બ્રિટનના સાઉથ પોર્ટના મર્સીસાઇડમાં એક પાર્ટીમાં 3 છોકરીઓની હત્યા બાદ અહીં તણાવની સ્થિતિ

આ તરફ બ્રિટનના સાઉથ પોર્ટના મર્સીસાઇડમાં એક પાર્ટીમાં 3 છોકરીઓની હત્યા બાદ અહીં તણાવની સ્થિતિ છે. બ્રિટનમાંકટ્ટર દક્ષિણપંથી રાજકીય વિચારધારાના સમર્થકો દ્વારા ઇમિગ્રેશનની વિરોધમાંપ્રદર્શનો હિંસક થયાં બાદ 90થી વધારે લોકોની ધરપકડકરવામાં આવી હતી. આ પૂર્વે હલ, લિવરપૂલ, બ્રિસ્ટોલ, માનચેસ્ટર, બ્લૅકપૂલઅને બ...

ઓગસ્ટ 4, 2024 7:00 પી એમ(PM)

views 9

બાંગ્લાદેશમાં દેખાવકારો દ્વારા અપાયેલ રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલન દરમિયાન 20થી વધુના મોત થયાના અહેવાલ

બાંગ્લાદેશમાં દેખાવકારો દ્વારા અપાયેલ રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલન દરમિયાન રાજધાની ઢાંકા સહિતના કેટલાક વિસ્તારોમાં હિંસક અથડામણોમાં ઓછામાં ઓછા 20થી વધુના મોત થયાના અહેવાલ છે. જ્યારે કેટલાકને ગંભીર રીતે ઇજા થવા પામી છે. સરકારે સાંજે 6 વાગ્યાથી ઢાંકા ઉપરાંતના અસરગ્રસ્ત વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે કર્...

ઓગસ્ટ 4, 2024 6:59 પી એમ(PM)

views 12

પીઢ ગાંધીવાદી અને સામાજિક કાર્યકર શોભના રાનડેનું આજે પુણેમાં 100 વર્ષની જૈફ વયે અવસાન થયું

પીઢ ગાંધીવાદી અને સામાજિક કાર્યકર શોભના રાનડેનું આજે પુણેમાં 100 વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. તેમને 2001માંતેમના સામાજિક કાર્ય માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીમતી રાનડેએનિરાધાર મહિલાઓ અને બાળકો માટે નોંધપાત્ર કાર્ય કર્યુ છે. તેમણે આગા ખાન પેલેસ, પુણેખાતે ગાંધી નેશનલ મેમોરિયલ સોસા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.