રાષ્ટ્રીય

ઓગસ્ટ 7, 2024 2:08 પી એમ(PM)

views 7

મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી છે

મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી છે. મંત્રાલયે અગાઉ 23 મે, 2024ના રોજ ભારતીય નાગરિકોના લિબિયા પ્રવાસ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે લિબિયાની હાલની સ્થિતિને જોતા આ પ્રતિબંધમાં છૂટ આપવા...

ઓગસ્ટ 7, 2024 2:05 પી એમ(PM)

views 10

મણિપુર સરકારે બાંગ્લાદેશ સરહદેથી સંભવિત ઘૂસણખોરીને રોકવા સરહદી જિલ્લાઓ ફિરઝોલ અને જીરીબામમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે

મણિપુર સરકારે બાંગ્લાદેશ સરહદેથી સંભવિત ઘૂસણખોરીને રોકવા સરહદી જિલ્લાઓ ફિરઝોલ અને જીરીબામમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કર્યો છે. બંને જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટે આ અંગે પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા છે. આ આદેશ અનુસાર તીક્ષ્ણ હથિયારો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જીરીબામ જિલ્લામાં, જીરીબામ નગર પરિ...

ઓગસ્ટ 7, 2024 2:00 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજથી ન્યૂઝિલેન્ડના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડ ખાતે બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ કિરો અને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લુક્સોન સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. શ્રી મુર્મુ અહીં શિક્ષણ સંમેલનને સંબોધન કરશે, ઉપરાંત ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કરશે. રાષ્ટ...

ઓગસ્ટ 7, 2024 1:54 પી એમ(PM)

views 14

ખેડૂતોને ઓછા વ્યાજ દરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ આપવા માટે બેંકોને RBIની સૂચના

કેન્દ્ર સરકાર દ્વારા સંશોધિત વ્યાજ સહાયતા યોજનાને ચાલુ રાખવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંક - RBIએ , બેંકોને પાક લોન, પશુપાલન, ડેરી, મત્સ્યઉછેર, મધમાખી ઉછેર સહિતની સંબંધિત પ્રવૃત્તિઓ માટે ઓછા વ્યાજ દરે ટૂંકા ગાળાની લોન આપવા જણાવ્યું છે. ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયાની મર્યાદ...

ઓગસ્ટ 7, 2024 11:48 એ એમ (AM)

views 15

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી

મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિને જોતા વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને જરૂરી ન હોય તેવી સ્થિતિમાં લિબિયા પ્રવાસ ટાળવાની સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરી છે. મંત્રાલયે અગાઉ 23 મે, 2024ના રોજ ભારતીય નાગરિકોના લિબિયા પ્રવાસ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે લિબિયાની હાલની સ્થિતિને જોતા આ પ્રતિબંધમાં છૂટ આપવા...

ઓગસ્ટ 7, 2024 11:01 એ એમ (AM)

views 17

રાજ્યમાં આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાશે.

રાજ્યમાં આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરાશે. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હાથશાળ ઉદ્યોગ ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રદાન કરનારા વણકરોને સંત કબીર અને રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કારથી સમ્માનિત કરશે. કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ભારતમાં હાથશાળ પરંપરામાં ટકાઉપણુ નામના પુસ્તકનું અનાવરણ પણ કરશે. દરમિયાન અમ...

ઓગસ્ટ 7, 2024 10:57 એ એમ (AM)

views 11

પાડોશી દેશ બાંગ્લાદેશમાં તણાવ અને હિંસાની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર ભારતીય નાગરિકોના સતત સંપર્કમાં છે – કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર

પાડોશી દેશ બાંગ્લાદેશમાં તણાવ અને હિંસાની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર ભારતીય નાગરિકોના સતત સંપર્કમાં હોવાનું કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યુ છે.. ગઈકાલે બાંગ્લાદેશની સ્થિતિ વિશે સંસદના બંને ગૃહોને સંબોધતા વિદેશ મંત્રીએ જણાવ્યું કે, સરકાર બાંગ્લાદેશમાં લઘુમતિઓની સ્થિતિ સંદર્ભે નજર રાખી રહી ...

ઓગસ્ટ 7, 2024 10:38 એ એમ (AM)

views 12

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ન્યૂઝિલેન્ડના ઑકલેન્ડ ખાતે ત્રણ દિવસીય પ્રવાસે પહોંચી રહ્યા છે.

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે ન્યૂઝિલેન્ડના ઑકલેન્ડ ખાતે ત્રણ દિવસીય પ્રવાસે પહોંચી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ કિરો અને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લુક્સોન સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. શ્રી મુર્મુ અહીં શિક્ષણ સંમેલનને સંબોધન કરશે, ઉપરાંત ભારતીય સમુદાયના લોકો સાથે સંવાદ કરશે....

ઓગસ્ટ 7, 2024 9:46 એ એમ (AM)

views 16

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે નવી દિલ્હીમાં સેન્ટ કિટ્સ અને નેવિસના વિદેશ મંત્રી ડેન્ઝિલ ડગ્લાસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે નવી દિલ્હીમાં સેન્ટ કિટ્સ અને નેવિસના વિદેશ મંત્રી ડેન્ઝિલ ડગ્લાસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને દેશોના વિદેશ મંત્રીઓએ ડિજિટલ સેવાઓ, સ્વાસ્થ્ય, ખાદ્ય સુરક્ષા અને ક્ષમતા નિર્માણમાં દ્વિપક્ષીય ભાગીદારી વધારવા પર ચર્ચા કરી હતી . ડૉ. જયશંકરે એક સોશિયલ મીડિયા પોસ્...

ઓગસ્ટ 6, 2024 7:55 પી એમ(PM)

views 16

લોકસભામાં ફાઇનાન્સ બિલની ચર્ચા દરમિયાન વિપક્ષોએ જીવન અને તબીબી વિમા પરનો જીએસટી દૂર કરવાની માંગણી કરી

ટીએમસી સાંસદ મોહઆ મોઇત્રાએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે કોઈ જોગવાઈ નથી. તેમણે કહ્યું કે ભારતમાં મધ્યમ વર્ગનો હિસ્સો 31 ટકા છે અને ગરીબો ભારતમાં 60 થી 65 ટકા છે. એનસીપી (શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા શૂલેએ જીવન અને તબીબી વીમા પ્રીમિયમ પર GST પાછી ખેંચવાની માંગ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.