રાષ્ટ્રીય

ઓગસ્ટ 8, 2024 11:29 એ એમ (AM)

views 17

શિક્ષણ એ સામાજિક પરિવર્તન તેમજ રાષ્ટ્ર ઘડતરનું સૌથી મોટું માધ્યમ છે.- રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સામાજિક પરિવર્તન તેમજ રાષ્ટ્ર ઘડતરનું સૌથી મોટું માધ્યમ છે. તેમણે ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં આયોજીત આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે ભારત સરકારે દેશમાં શિક્ષણની ગુણવત્તાના સુધાર માટે કેટલાંક મહત્વના પગલાં લીધા છે. રાષ્ટ્રપત...

ઓગસ્ટ 7, 2024 8:33 પી એમ(PM)

views 31

દેશનાં 1936 એક સ્ટેશન – એક ઉત્પાદન OSOP કામ કરી રહ્યા છે

સરકારે આજે જણાવ્યું છે કે, દેશનાં એક હજાર સાત સો બે રેલવે સ્ટેશનો પર કુલ એક હજાર નવ સો છત્રીસ એક સ્ટેશન - એક ઉત્પાદન OSOP કામ કરી રહ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું કે, કુલ 67 હજાર નવ સો 89 લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે. તેમણે જણાવ્યું કે, ભારતીય રેલવે આ યોજનાને આગળ ધપાવવા ...

ઓગસ્ટ 7, 2024 8:24 પી એમ(PM)

views 12

જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લાની લોરાન ખીણમાં આજથી 10 દિવસની શ્રી બાબા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે, જે 19 ઓગસ્ટે રક્ષાબંધન સુધી ચાલશે

જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લાની લોરાન ખીણમાં આજથી 10 દિવસની શ્રી બાબા બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે, જે 19 ઓગસ્ટે રક્ષાબંધન સુધી ચાલશે. યાત્રા માટેની પ્રથમ ટૂકડી આજે સવારે કડક સલામતી વચ્ચે જમ્મુના ભગવતી નગર સ્થિત યાત્રિ નિવાસથી રવાના થઈ હતી. 700 યાત્રાળુમાં મોટા ભાગનાં ગુજરાત, મધ્યપ્રદેશ અને કર્...

ઓગસ્ટ 7, 2024 8:34 પી એમ(PM)

views 15

આશિયાન ઇન્ટર-પાર્લામેન્ટ્રી અસેમ્બલી આજે લાઓસ ખાતે શરૂ

આશિયાન ઇન્ટર-પાર્લામેન્ટ્રી અસેમ્બલી – AIPA એડવાઈઝરી ઑન ડેન્જરસ ડ્રગ્સની સાતમી બેઠક આજે લાઓસ ખાતે શરૂ થઈ. ડ્રગ્સ મામલા અંગે સંસદનું ધ્યાન દોરવું અને તેની ભૂમિકાને મજબૂત બનાવવી એ આ બેઠકનું કેન્દ્ર બિંદુ છે. લાઓસ રાષ્ટ્રીય વિધાનસભાના ઉપ-પ્રમુખ ખમ્બે દામલાથની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં A.I.P.A.ના ...

ઓગસ્ટ 7, 2024 8:23 પી એમ(PM)

views 13

બાંગલાદેશના ઢાકામાં ભારતના હાઇ કમિશને ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે સલાહ જારી કરી છે

બાંગલાદેશના ઢાકામાં ભારતના હાઇ કમિશને ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે સલાહ જારી કરી છે. કમિશને તેની એડવાઇઝરીમાં કહ્યું છે કે, બાંગલાદેશની વર્તમાન સ્થિતને ધ્યાનમાં રાખતા ત્યાં રહેતા ભારતીય સમુદાયના સભ્યો અને વિદ્યાર્થીઓને સ્થાનિક મુસાફરી ટાળવાની અને ઘરની બહાર અવરજવર મર્યાદિત કરવાની સલાહ આપવામાં આવે છ...

ઓગસ્ટ 7, 2024 8:21 પી એમ(PM)

views 18

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને વાયનાડની ભુસ્ખલન ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા વિનંતી કરી છે

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને વાયનાડની ભુસ્ખલન ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા વિનંતી કરી છે. લોકસભામાં શૂન્ય કાળ દરમિયાન વાયનાડ ભુસ્ખલનનો મુદ્દો ઉઠાવતા શ્રી ગાંધીએ કેન્દ્ર સરકારને મૃતકો અને ઇજાગ્રસ્તોનાં વળતરમાં વધારો કરવા અને વાયનાડ માટેનાં સર્વગ્રાહી પુનર્વસન પેકેજની...

ઓગસ્ટ 7, 2024 8:19 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજથી ન્યૂઝીલેન્ડની બે દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજથી ન્યૂઝીલેન્ડની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. ઓકલેન્ડ ખાતે ન્યૂઝીલેન્ડના કૃષિ અને વિદેશી બાબતોના સહ-મંત્રી ટોડ મૈકલે તથા ન્યૂઝીલેન્ડમાંભારતના હાઇ કમિશનર નીતા ભૂષણે વિમાનમથકે તેમનું સ્વાગત કર્યું હતું. સુ શ્રી મુર્મૂ આવતી કાલે રાજધાની વેલિંગ્ટનની મુલાકાત લેશે. ગવર્મેન્ટ...

ઓગસ્ટ 7, 2024 2:26 પી એમ(PM)

views 8

કેન્દ્ર સરકાર જણાવ્યું છે કે આઇટી ઉદ્યોગોને હવે નાના શહેરોમાં લઈ જવાશે જેથી આઇટી ક્ષેત્રે આવેલી ક્રાંતિનો લાભ નાના શહેરો સુધી પહોંચાડી શકાય

કેન્દ્ર સરકાર જણાવ્યું છે કે આઇટી ઉદ્યોગોને હવે નાના શહેરોમાં લઈ જવાશે જેથી આઇટી ક્ષેત્રે આવેલી ક્રાંતિનો લાભ નાના શહેરો સુધી પહોંચાડી શકાય. લોકોસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ઇલૅક્ટ્રોનિક અને આઇટી પ્રધાન જિતિન પ્રસાદે એક નિવેદનમાં જણાવ્યું કે દેશમાં નવા 65 જેટલા સોફ્ટવેર ટેક્નૉલોજી પાર્...

ઓગસ્ટ 7, 2024 2:18 પી એમ(PM)

views 8

નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 203 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે – પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી

પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 203 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે, અન્ય 115 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા અમલીકરણના વિવિધ તબક્કામાં છે. તેમણે કહ્યું કે, 2014માં પુનઃપ્રાપ્ય ઊર્જાની ક...

ઓગસ્ટ 7, 2024 2:11 પી એમ(PM)

views 10

આજે 10માં રાષ્ટ્રીય હાથશાળ દિવસ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

આજે 10માં રાષ્ટ્રીય હાથશાળ દિવસ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે હાથશાળ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન આપનારા વણકરોને સંત કબીર અને રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક સંદેશમાં ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.