રાષ્ટ્રીય

ઓગસ્ટ 8, 2024 2:08 પી એમ(PM)

views 17

બાંગ્લાદેશમા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મહોમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે

બાંગ્લાદેશમા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મહોમ્મદ યુનુસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે. સૈન્ય પ્રમુખ જનરલ વકાર ઉઝ ઝમાનએ ગઈકાલે પત્રકારોને આ માહિતી આપતા આગામી ત્રણથી ચાર દિવસમાં દેશમાં સ્થિતિ સામાન્ય થવાની આશા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે જેઓ પણ આ હિંસામાં સામેલ હતા, તેમને બ...

ઓગસ્ટ 8, 2024 2:06 પી એમ(PM)

views 23

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોંચ કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોંચ કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આ ઉપગ્રહને લોંચ કરવા માટે નાના સેટેલાઇટ લોંચ વ્હિકલનો ઉપયોગ કવામાં આવશે, જેને 15મી ઓગસ્ટે સવારે નવ વાગીને 17 મિનિટે શ્રી હરિકોટાથી છોડવામાં આવશે.

ઓગસ્ટ 8, 2024 2:03 પી એમ(PM)

views 15

સાઉદી અરેબિયાએ તેહરાનમાં હમાસ નેતા ઇસ્મઇલ હાનિયેની હત્યાને વખોડી કાઢતા તેને ઇરાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું

સાઉદી અરેબિયાએ તેહરાનમાં હમાસ નેતા ઇસ્મઇલ હાનિયેની હત્યાને વખોડી કાઢતા તેને ઇરાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 31 જુલાઈના રોજ બનેલી આ ઘટના સંદર્ભે મધ્ય પૂર્વના શક્તિશાળી દેશ ગણાતા સાઉદી અરેબિયાએ પહેલીવાર આવી પ્રતિક્રિયા આપી છે. સાઉદીના નાયબ વિદેશ મંત્રી વાલીદ અલ-ખુરાઈજીએ મુસ્લિમ બહુમતી ધરાવત...

ઓગસ્ટ 8, 2024 2:02 પી એમ(PM)

views 15

લઘુમતિ બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ આજે લોકસભામાં વક્કફ સુધારા ખરડો, 2024 રજૂ કરવા જઈ રહ્યા છે

લઘુમતિ બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ આજે લોકસભામાં વક્કફ સુધારા ખરડો, 2024 રજૂ કરવા જઈ રહ્યા છે. આ ખરડાનો હેતુ રાજ્ય વક્કફ બૉર્ડની સત્તાઓ અને કામગીરી, વક્કફ મિલકતોની નોંધણી તેમજ સર્વેક્ષણ સંબંધિત મુદ્દાઓને ઉકેલવાનો છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે, આ ખરડાને કારણે જેમને સી...

ઓગસ્ટ 8, 2024 1:56 પી એમ(PM)

views 12

બ્રિટનના સાઉથ પોર્ટ વિસ્તારમાં બે છોકરીઓની કરાયેલી હત્યા બાદથી ફાટી નીકળેલા તોફાનો દેશના અનેક ભાગોમાં સુધી ફેલાઈ ગયા છે

બ્રિટનના સાઉથ પોર્ટ વિસ્તારમાં બે છોકરીઓની કરાયેલી હત્યા બાદથી ફાટી નીકળેલા તોફાનો દેશના અનેક ભાગોમાં સુધી ફેલાઈ ગયા છે. જાતિ ભેદ વિરોધી દેખાવકારોએ બ્રિટનના વિવિધ ભાગોમાં ભારે નકુસાન પહોંચાડ્યું છે. લંડન, બ્રિસ્ટ્રોલ, બ્રિગ્ટોન, બર્મિંઘમ, લિવરપૂલ, હેસ્ટિંગ્સના રસ્તાઓ પર હજારોની સંખ્યામાં પ્રદર્શનકાર...

ઓગસ્ટ 8, 2024 1:54 પી એમ(PM)

views 24

ગજેન્દ્રસિંહ શેખાવતે ગઈકાલે ભારતીય પ્રવાસી માર્ગદર્શક સંગઠનની 25મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગઈકાલે શ્રીનગરના શેર-એ-કાશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર-SKICC ખાતે આયોજિત ભારતીય પ્રવાસી માર્ગદર્શક સંગઠનની 25મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રી શેખાવતે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા પછી ભારતમાં સ્થાન...

ઓગસ્ટ 8, 2024 1:49 પી એમ(PM)

views 9

ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ વેલિગ્ટન રેલવે સ્ટેશન ખાતે મહાત્મા ગાંધી સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી

ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચેલા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ વેલિગ્ટન રેલવે સ્ટેશન ખાતે મહાત્મા ગાંધી સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમની સાથે ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ સિન્ડિ કિરો, કેન્દ્રીય રાજ્ય મંત્રી જ્યોર્જ કુરિયન, લોકસભાના સાંસદ જુગલ કિશોર શર્મા અને સુમિત્રા સેન ઉપસ્થિત રહ્યા હતા...

ઓગસ્ટ 8, 2024 1:47 પી એમ(PM)

views 15

ભારતીય રિઝર્વ બેંકે દ્વિમાસિક નાણાંકીય નીતિની જાહેરાત કરી – સતત નવમી વખત વ્યાજદરને યથાવત રાખ્યા

ભારતીય રિઝર્વ બેંકે આજે સતત નવમી વખત વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે..ચાલુ નાણાકીય વર્ષ માટે ત્રીજી દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરતાં, RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિ-MPC એ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મે 2022થી સતત છ વાર દર વધાર્ય...

ઓગસ્ટ 8, 2024 11:59 એ એમ (AM)

views 14

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોંચ કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોંચ કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આ ઉપગ્રહને લોંચ કરવા માટે સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હિકલનો ઉપયોગ કવામાં આવશે, જેને 15મી ઓગસ્ટે સવારે નવ વાગીને 17 મિનિટે શ્રીહરિકોટાથી છોડવામાં આવશે.

ઓગસ્ટ 8, 2024 11:43 એ એમ (AM)

views 15

લોકસભામાં નાણાકીય ખરડો, 2024 પસાર કરવામાં આવ્યો છે.

લોકસભામાં નાણાકીય ખરડો, 2024 પસાર કરવામાં આવ્યો છે. આ ખરડો પસાર થતાની સાથે નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્ર સરકારની નાણાકીય જોગવાઇઓ અમલી બની છે, અને બજેટની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. લોકસભામાં ખરડા અંગેની ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, મોદી સરકારનો હેતુ કર માળખાને સરળ બનાવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.