રાષ્ટ્રીય

ઓક્ટોબર 18, 2025 9:42 એ એમ (AM) ઓક્ટોબર 18, 2025 9:42 એ એમ (AM)

views 27

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળ સાથે બેઠક દરમિયાન મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરમાં નવા મંત્રીમંડળ સાથે બેઠક યોજાઈ હતી. તેમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે.સત્તાવાર યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ સહિતના વિભાગ, કનુ દેસાઈને નાણા વિભાગ, જિતેન્દ્...

ઓક્ટોબર 18, 2025 9:37 એ એમ (AM) ઓક્ટોબર 18, 2025 9:37 એ એમ (AM)

views 10

દુબઈના અગ્રણી બહુસાંસ્કૃતિક મનોરંજન સ્થળ ગ્લોબલ વિલેજની 30મી આવૃત્તિનો પ્રારંભ

દુબઈના અગ્રણી બહુસાંસ્કૃતિક મનોરંજન સ્થળ ગ્લોબલ વિલેજની 30મી આવૃત્તિનો પ્રારંભ કર્યો. આ ઉદ્ઘાટન સમારોહ રંગબેરંગી વિશ્વ પરેડ સાથે શરૂ થયો, જેમાં "રેટુમ્બર" સ્ટ્રીટ ડ્રમર્સ અને તમામ 30 પેવેલિયનના પ્રતિનિધિઓ હાજર રહ્યા. આ વર્ષની આવૃત્તિમાં 90 થી વધુ સંસ્કૃતિઓ, 3500થી વધુ શોપિંગ આઉટલેટ્સ અને 250થી વધુ વ...

ઓક્ટોબર 18, 2025 9:22 એ એમ (AM) ઓક્ટોબર 18, 2025 9:22 એ એમ (AM)

views 13

ભાગેડુ મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણનો કાયદાકીય માર્ગ મોકળો

બેલ્જિયમની એક કોર્ટે 13 હજાર કરોડના પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કેસમાં ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે. ચોક્સી છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યો છે.સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની પ્રત્યાર્પણ વિનંતી બાદ 11 એપ્રિલે બેલ્જિયમ પોલીસે...

ઓક્ટોબર 18, 2025 9:21 એ એમ (AM) ઓક્ટોબર 18, 2025 9:21 એ એમ (AM)

views 13

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ તહેવારો દરમિયાન દેશભરના નવા ગ્રાહકો માટે એક રૂપિયામાં દિવાળી 4G પ્લાન લોન્ચ કર્યો

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ તહેવારો દરમિયાન દેશભરના નવા ગ્રાહકો માટે એક રૂપિયામાં દિવાળી 4G પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન, ત્રીસ દિવસ માટે મફત મોબાઇલ સેવા પૂરી પાડવામાં આવશે જેમાં અમર્યાદિત કોલ્સ, દરરોજ 2 GB ડેટા અને 100 SMSનો સમાવેશ થ...

ઓક્ટોબર 18, 2025 9:20 એ એમ (AM) ઓક્ટોબર 18, 2025 9:20 એ એમ (AM)

views 11

પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેના 48 કલાકના યુદ્ધવિરામને ભંગકરી – હવાઈ હુમલો કરતાં બે બાળકો સહિત છના મોત

અફઘાનિસ્તાનના દક્ષિણ પૂર્વીય પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં બે બાળકો સહિત છ લોકો માર્યા ગયા અને સાત અન્ય ઘાયલ થયા. આ ઘાતક હુમલા એવા સમયે થયા જ્યારે બંને દેશો વચ્ચે 48 કલાકનો યુદ્ધવિરામ કરાર થયો છે. આ હવાઈ હુમલાઓમાં અર્ગુન અને બારમલ જિલ્લાઓમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હોવાના...

ઓક્ટોબર 18, 2025 9:18 એ એમ (AM) ઓક્ટોબર 18, 2025 9:18 એ એમ (AM)

views 4

આજે સમગ્ર વિશ્વ ભારતને એક વિશ્વસનીય, જવાબદાર અને મજૂબત ભાગીદાર તરીકે નિહાળે છે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આજે આખી દુનિયા ભારતને એક વિશ્વસનીય, જવાબદાર અને મજબૂત ભાગીદાર તરીકે જુએ છે. ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા યોજાયેલા વિશ્વ સમિટમાં બોલતા, શ્રી મોદીએ કહ્યું કે, ઇલેક્ટ્રોનિક્સથી ફાર્માસ્યુટિકલ્સ અને ઓટોમોબાઇલ્સથી મોબાઇલ ઉત્પાદન સુધી, ભા...

ઓક્ટોબર 18, 2025 9:18 એ એમ (AM) ઓક્ટોબર 18, 2025 9:18 એ એમ (AM)

views 6

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે લખનૌમાં બ્રહ્મોસ મિસાઇલોના પ્રથમ બેચને લીલી ઝંડી આપશે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે લખનૌમાં બ્રહ્મોસ એરોસ્પેસ સુવિધા ખાતે ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઇલોના પ્રથમ બેચને લીલી ઝંડી આપશે. લખનૌમાં બ્રહ્મોસ સુવિધા ઉત્તર પ્રદેશ સંરક્ષણ કોરિડોરમાં પ્રથમ કેન્દ્ર છે જ્યાં મિસાઇલ સિસ્ટમ ઉત્પાદનથી લઈને અંતિમ પરીક્ષણ સુધીની સ...

ઓક્ટોબર 17, 2025 8:04 પી એમ(PM) ઓક્ટોબર 17, 2025 8:04 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આદિ કર્મયોગી અભિયાન દરેક આદિવાસી ગામને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આદિ કર્મયોગી અભિયાન દરેક આદિવાસી ગામને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યું છે. આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ અભિયાન દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આદિવાસી સમુદાયો રાષ્ટ્રીય વિકાસની ...

ઓક્ટોબર 17, 2025 8:02 પી એમ(PM) ઓક્ટોબર 17, 2025 8:02 પી એમ(PM)

views 6

શ્રીલંકાના પ્રધાનમંત્રી ડૉ. હરિણી અમરસુરિયાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

શ્રીલંકાના પ્રધાનમંત્રી ડૉ. હરિણી અમરસુરિયાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. શ્રી મોદીએ જણાવ્યું કે તેમની મુલાકાત ઐતિહાસિક અને બહુપક્ષીય ભારત-શ્રીલંકા સંબંધોને નવી ગતિ આપશે. બંને નેતાઓએ શિક્ષણ, ટેકનોલોજી, નવીનતા વિકાસ સહયોગ અને માછીમારોના કલ્યાણ સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગને મજ...

ઓક્ટોબર 17, 2025 7:59 પી એમ(PM) ઓક્ટોબર 17, 2025 7:59 પી એમ(PM)

views 5

ઇજિપ્તના વિદેશ મંત્રી નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇજિપ્તના વિદેશ મંત્રી ડૉ. બદ્ર અબ્દેલટ્ટીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. પ્રધાનમંત્રીએ ગાઝા શાંતિ કરારમાં ઇજિપ્તની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસીને અભિનંદન પાઠવ્યા અને આશા વ્યક્ત કરી કે તે પ્રદેશમાં કાયમી શાંતિ તરફ દોરી જશે. વિદેશ મંત્રી અબ્દેલટ્ટીએ પ્રધાનમંત્રી મોદ...