રાષ્ટ્રીય

ઓગસ્ટ 10, 2024 2:15 પી એમ(PM)

views 19

જમ્મુ કાશ્મીરમાં કઠુઆ પોલીસે આજે ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા

જમ્મુ કાશ્મીરમાં કઠુઆ પોલીસે આજે ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે જેઓ જિલ્લાના કેટલાક ભાગોમાં જોવા મળ્યા હોવાનું કહેવાય છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે દરેક આતંકવાદી પર પાંચ લાખ રૂપિયાનું રોકડ ઈનામ પણ જાહેર કરાયું છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની વિશ્વસનીય માહિત...

ઓગસ્ટ 10, 2024 2:14 પી એમ(PM)

views 9

આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિએ કુલ 24 હજાર 657 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે રેલવે મંત્રાલયના આઠ પ્રોજેક્ટને મંજૂરી આપી

આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિએ કુલ 24 હજાર 657 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે રેલવે મંત્રાલયના આઠ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્...

ઓગસ્ટ 10, 2024 2:12 પી એમ(PM)

views 17

વિદેશ સચિવ વિક્રમ મિસરી આવતીકાલથી નેપાળની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે

વિદેશ સચિવ વિક્રમ મિસરી આવતીકાલથી નેપાળની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વિદેશ સચિવની મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને આગળ ધપાવશે.. આ મુલાકાત દર્શાવે છે કે ભારત તેની નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ નેપાળ સાથેના સંબંધોને પ્રાથમિકતા આપે છે. અમારા પ્...

ઓગસ્ટ 10, 2024 2:11 પી એમ(PM)

views 8

ભારતની સંરક્ષણ નિકાસ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 78 ટકા વધી

ભારતની સંરક્ષણ નિકાસ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 78 ટકા વધી છે. જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં વધુ છે. સંરક્ષણ પ્રવક્તા એ. ભારત ભૂષણ બાબુએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને નવીનતામાં નવો માપદંડ સ્થાપિત કરવા માટે સરકારની મક્કમ પ્રતિબદ્...

ઓગસ્ટ 10, 2024 2:09 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સિંહ દિવસ પ્રસંગે વન્ય જીવ સંરક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સિંહ દિવસ પ્રસંગે વન્ય જીવ સંરક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મિડિયા પર એક પોસ્ટમાં શ્રી મોદીએ ફેબ્રુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય બીગ કેટ એલાયન્સની સ્થાપના માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીનો પણ ઉલ્લેખ કર્યો છે. પ્રધાનમંત્રીએ તમામ વન્યજી...

ઓગસ્ટ 10, 2024 2:07 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને તિમોર લેસ્તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરાયો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તિમોર લેસ્ટેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઑફ ઓર્ડર આપવામાં આવ્યો છે. તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ રામોસ હોર્ટાએ પાટનગર ડિલીમાં રાષ્ટ્રપતિ ભવનમાં શ્રીમતી મુર્મુને આ સન્માન આપ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રપતિ હોર્ટા અને પ્રધાનમંત્રી ગુસ્માઓ સાથે દ્વિપક્ષી...

ઓગસ્ટ 10, 2024 2:05 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભુસ્ખલનગ્રસ્ત વિતારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે કેરળના વાયનાડના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. પ્રધનમંત્રીની સાથે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને પર્યટન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપી પણ હતા. પ્રધાનમંત્રી અને અન્ય મહાનુભાવોને લઈજતું હેલિકોપ્ટર...

ઓગસ્ટ 10, 2024 8:55 એ એમ (AM)

views 15

રાજકોટથી કેન્દ્રીય મંત્રી નડ્ડા અને મુખ્યમંત્રી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે

15 ઓગસ્ટ સુધી ચાલનારા હર ઘર તિરંગા અભિયાનનાં ભાગ રૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં તિરંગા યાત્રાનો શુભારંભ કરાવશે. રાજકોટ ખાતેથી આજે સવારે 10 વાગે શરૂ થનારી આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રીઓ જે.પી.નડ્ડા અને સી.આર. પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતનાં મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ઉલ્લે...

ઓગસ્ટ 9, 2024 8:15 પી એમ(PM)

views 15

લોકસભાએ આજે વકફ સુધારા બિલ 2024ની સમીક્ષા સંબંધિત ગૃહની સંયુક્ત સમિતિમાં તેના 21 સભ્યોને નામાંકિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો

લોકસભાએ આજે વકફ સુધારા બિલ 2024ની સમીક્ષા સંબંધિત ગૃહની સંયુક્ત સમિતિમાં તેના 21 સભ્યોને નામાંકિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. જગદંબિકાપાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, દિલીપ સૈકિયા, ગૌરવ ગોગોઈ, ઈમરાન મસૂદ, મોહમ્મદ જાવેદ, કલ્યાણ બેનર્જી અને અસદુદ્દીન ઓવૈસી સભ્યોમાં સામેલછે. આ સમિતિમાં રાજ્યસભાન...

ઓગસ્ટ 9, 2024 8:12 પી એમ(PM)

views 15

લોકસભાએ આજે ભારતીય વાયુયાન વિધેયક 2024 પસાર કર્યું

લોકસભાએ આજે ભારતીય વાયુયાન વિધેયક 2024 પસાર કર્યું છે. આ વિધેયક કેન્દ્રસરકારને કોઈપણ વિમાન અથવા વિમાનના વર્ગની ડિઝાઇન, ઉત્પાદન, જાળવણી, કબજો, ઉપયોગ, સંચાલન, વેચાણ, નિકાસ અથવા આયાતને નિયંત્રિત કરવા અનેસુરક્ષિત કરવા માટે નિયમો બનાવવાની સત્તા આપે છે. એરક્રાફ્ટ કામગીરીની સલામતી. આવિધેયકનો ઉદ્દેશ છે. સરક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.