રાષ્ટ્રીય

ઓગસ્ટ 12, 2024 10:55 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતોના સશક્તિકરણ માટે સરકાર પ્રતિબદ્ધ..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર દેશના ખેડૂતોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ નવી દિલ્હીમાં ઈન્ડિયા એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં 109 ઉચ્ચ ઉપજ આપતી, આબોહવા-સ્થિતિસ્થાપક અને બાયોફોર્ટિફાઈડ પાકની જાતોનું વિમોચન કર્યા બાદ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાત રજૂ કરી હતી. તેમણે વ...

ઓગસ્ટ 12, 2024 10:54 એ એમ (AM)

views 16

સેબી અને અદાણી જૂથ અંગે હિડનબર્ગના રિસર્ચ રિપોર્ટને સેબીએ નકાર્યા

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સેબીએ હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેની પાસે આવા મુદ્દાઓના ઉકેલ માટે પર્યાપ્તઆંતરિક માળખુ છે, જેમાં ડિસ્ક્લોઝર ફ્રેમવર્ક અને રિક્યુસલ માટેની જોગવાઈનો સમાવેશ થાય છે. સિક્યોરિટીઝના હોલ્ડિંગ અનેત...

ઓગસ્ટ 10, 2024 8:19 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હી ખાતેથી વધુ ઉપજ આપતી અને વાતાવરણને અનુકૂળ તેમ જ જૈવિક પોષક તત્વોના પાકની 109 જાતનું વિમોચન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હી ખાતેથી વધુ ઉપજ આપતી અને વાતાવરણને અનુકૂળ તેમ જ જૈવિક પોષક તત્વોના પાકની 109 જાતનું વિમોચન કરશે. આ વિવિધ જાતમાં 34 ખેતી અને 27 બાગાયતી પાકનો સમાવેશ થાય છે. ખેતરના પાકમાં બાજરી, જુવાર, તેલીબિયાં, કઠોળ, શેરડી, કપાસ, રેસા અને અન્ય પાક સહિત વિવિધ અનાજના બીજ ...

ઓગસ્ટ 10, 2024 8:16 પી એમ(PM)

views 11

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને તમામ બેન્કને કોર બેન્કિંગ પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મુક્યો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને તમામ બેન્કને કોર બેન્કિંગ પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મુક્યો છે. આજે નવી દિલ્હીમાં ભારતીય રિઝર્વ બેન્કના કેન્દ્રીય નિદેશક મંડળની બેઠકને સંબોધિત કરતાં નાણામંત્રીએ તમામ બેન્કને બેન્કમાં રહેલી થાપણ અને ધિરાણની રકમ સંબંધિત મુખ્ય કાર્યોને પ્રાથમિકતા આપવા કહ્યું હતું....

ઓગસ્ટ 10, 2024 8:15 પી એમ(PM)

views 14

પાડોશી દેશમાં જે થયું તે આપણા દેશમાં પણ થવાની અફવા ફેલાવનારા લોકોથી સાવચેત રહેવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે

પાડોશી દેશમાં જે થયું તે આપણા દેશમાં પણ થવાની અફવા ફેલાવનારા લોકોથી સાવચેત રહેવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે. ઉપ-રાષ્ટ્રપતિએ જોધપુરમાં રાજસ્થાન વડી અદાલતની પ્લેટિનમ જયંતિ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં દેશભરથી આવેલા ન્યાયાધીશો અને વકીલોને સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ ચિંતા વ...

ઓગસ્ટ 10, 2024 8:13 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર દેશ અને કેન્દ્ર સરકાર કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોને પડખે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર દેશ અને કેન્દ્ર સરકાર કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોને પડખે છે. પ્રધાનમંત્રી આજે ભુસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધા પછી ઈજાગ્રસ્તોને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને રાહતકાર્યમાં મદદ કરવા માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આ...

ઓગસ્ટ 10, 2024 8:12 પી એમ(PM)

views 8

પ્રસાર ભારતી બૉર્ડના અધ્યક્ષ નવનીતકુમાર સેહગલે પોતાના 2 દિવસના મુંબઈ પ્રવાસ દરમિયાન આજે મુંબઈ આકાશવાણી કેન્દ્રની મુલાકાત લીધી હતી

પ્રસાર ભારતી બૉર્ડના અધ્યક્ષ નવનીતકુમાર સેહગલે પોતાના 2 દિવસના મુંબઈ પ્રવાસ દરમિયાન આજે મુંબઈ આકાશવાણી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ 2 દિવસ તેઓ આકાશવાણી અને દૂરદર્શનના અધિકારીઓ સાથે બેઠક યોજશે. શ્રી સેહગલે આજે આકાશવાણીના અધિકારીઓ સાથે મુલાકાત દરમિયાન અધિકારીઓને કાર્યક્રમનું નિર્માણ કરતા સમયે શ્રોતાઓ...

ઓગસ્ટ 10, 2024 8:09 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડમાં રાહત શિબિરની મુલાકાત લીધી – હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના વાયનાડમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી. દરમિયાન શ્રી મોદીએ ભૂસ્ખલનથી પીડિત લોકો સાથે વાત કરી. તેમ જ દુર્ઘટનામાં માતાપિતાની છત્રછાયા ગુમાવનારા 2 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ સાંત્વના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ મેપ્પાડીની હૉસ્પિટલમાં સારવાર હેઠળ ઈજાગ્રસ્તો સાથે પણ ...

ઓગસ્ટ 10, 2024 8:06 પી એમ(PM)

views 8

દેશમાં ઇથેનૉલના ઉત્પાદન માટે ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ અપનાવવા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહનો આગ્રહ

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે શેરડી સિવાય મકાઈ, ચોખા, ફળની છાલ અને વાંસના ઉપયોગથી ઇથેનૉલ ઉત્પાદન માટે બહુપરિમાણીય અને ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ અપનાવવાનો આગ્રહ કર્યો છે. નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રીય સહકાર ખાંડ મિલ સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી શાહે કહ્યું, ઇથેનૉલ ઉત્પાદન એક લાભદાયી અને વ્યવહારીક વ્...

ઓગસ્ટ 10, 2024 2:17 પી એમ(PM)

views 10

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને નવીદિલ્હીમાં ભારતીય રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટર્સની બજેટ પછીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને નવીદિલ્હીમાં ભારતીય રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટર્સની બજેટ પછીની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક કેન્દ્રીય અંદાજપત્ર 2024-25 પછી અને લોકસભાએ નાણા ખરડો પસાર કર્યાના દિવસો પછી યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને ભારતીય રિઝર્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.