રાષ્ટ્રીય

ઓગસ્ટ 14, 2024 2:13 પી એમ(PM)

views 12

ભ્રષ્ટાચારના કેસમાં સર્વોચ્ચ અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી

સર્વોચ્ચ અદાલત આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરાબ નીતિ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. અદાલતે આમ આદમી પાર્ટીના નેતાની જામીન અરજી પર સીબીઆઈનો જવાબ માંગ્યો હતો અને આ મામલાની સુનાવણી 23 ઓગસ્ટ પર મુલતવી રાખી હતી. AAP વડાની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપક...

ઓગસ્ટ 14, 2024 11:50 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં છસો ફૂટ લાંબા ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી ત્રિરંગા રેલી અંગે આનંદ વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ છસો ફૂટ લાંબા ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી ત્રિરંગા રેલી અંગે આનંદ વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે અરુણાચલ પ્રદેશ એક એવી ભૂમિ છે જ્યાં દરેક નાગરિકના હૃદયમાં દેશભક્તિની ભાવના ઊંડે ઊંડે અંકિત...

ઓગસ્ટ 14, 2024 11:44 એ એમ (AM)

views 11

દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ ચાલી રહી છે.

દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ ચાલી રહી છે. ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પરના વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ પર 750 મીટર લાંબા ત્રિરંગા ધ્વજ સાથે ત્રિરંગા રેલી કાઢવામાં આવી હતી. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કરનાલમાં આયોજિત 'તિરંગા યાત્રા'માં ભાગ ...

ઓગસ્ટ 14, 2024 11:21 એ એમ (AM)

views 9

સરકારે આવતીકાલે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પંચાયતી રાજ સંસ્થાઓના પ્રતિનિધિઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા

સરકારે આવતીકાલે દિલ્હીના લાલ કિલ્લા પર યોજાનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે પંચાયતી રાજ સંસ્થાઓના 400 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 160 થી વધુ કાર્યકર્તાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. આ આમંત્રિતોમાં પંચાયતી રાજની મહિલા પ્રતિનિધિઓ અને મહિલા અને બાળ વિકાસ...

ઓગસ્ટ 14, 2024 10:50 એ એમ (AM)

views 10

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે 78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સાંજે 7 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે.

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે 78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સાંજે 7 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. જેનું સીધું જીવંત પ્રસારણ આપ, આકાશવાણીના તમામ કેન્દ્રો તેમજ દૂરદર્શનની તમામ ચેનલો પર પ્રથમ હિન્દી અને ત્યારબાદ અંગ્રેજીમાં સાંભળી શકશો. આકાશવાણીના કેન્દ્રો પર પ્રાદેશિક ભાષામાં પ્રસારણ રાત્રે 9....

ઓગસ્ટ 13, 2024 2:28 પી એમ(PM)

views 24

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના વિરાટનગરમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદમાં તિરંગા યાત્રાને લીલી ઝંડી આપશે. આ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે.હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય લ...

ઓગસ્ટ 13, 2024 2:24 પી એમ(PM)

views 19

આતંકવાદીઓ સાથે સાઠંગાંઠ ધરાવતા નવ લોકોની જમ્મુ કાશ્મીર પોલીસે ધરપકડ કરી

જમ્મુ-કાશ્મીર પોલીસે જમ્મુના સાંબા-કઠુઆ સેક્ટરમાં આતંકવાદીઓના નવ સહયોગીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને ઉધમપુર, કઠુઆ અને ડોડા જિલ્લાના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવામાં મદદકરી હતી. આ સમૂહના મુખ્ય આરોપી  તરીકે કઠુવા જિલ્લાના મોહમ્મદ લતીફ ઉર્ફે હાજી લતીફની ઓળખ થઈ છે. સ્થાનિક પોલી...

ઓગસ્ટ 13, 2024 2:11 પી એમ(PM)

views 18

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે. કુદરતી આપત્તિના કવરેજમાં દર્શાવાતા દ્રશ્યો સમયઅને તારીખ સાથે દર્શાવે તેવી સૂચના આપી છે.એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ આપત્તિ અથવા કુદરતી આફત આવે છે ત્યારે ટીવી ચેનલો ઘણા દિવસો સુધી સતત કવરેજ ...

ઓગસ્ટ 13, 2024 2:07 પી એમ(PM)

views 10

માછીમારોની સલામતી માટે બોટ ઉપર એક લાખ  ટ્રાન્સપોન્ડર લગાવવાનો સરકારનો નિર્ણય

માછીમારોને વ્યવસાય અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સરકાર માછીમારોના જહાજ પર એક લાખ ટ્રાન્સપોન્ડર લગાવશે.નવી દિલ્હીમાં ફિશરીઝ સેક્ટરમાં એપ્લિકેશન ઓફ સ્પેસ ટેક્નોલોજી પરના રાષ્ટ્રીય સેમિનારને સંબોધતા, મત્સ્યોદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે જો કોઈ માછીમાર દરિયાઈ સરહદ પાર કરશે તો  બોટ ...

ઓગસ્ટ 13, 2024 2:01 પી એમ(PM)

views 26

કોલકતામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યા બાદ દેશભરના નિવાસી તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ ઉપર અસર

કોલકતામાં તબીબની થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેશભરના સરકારી હોસ્પિટલના નિવાસી તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે.તબીબોની હડતાળને કારણે આરોગ્ય વ્યવસ્થા ઉપર અસર થઇ છે.ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ તબીબોની હડતાળની વ્યાપક અસર થઇ હતી.સારવાર માટે આવતા દર્દીઓને હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.