રાષ્ટ્રીય

ઓક્ટોબર 19, 2025 8:31 એ એમ (AM) ઓક્ટોબર 19, 2025 8:31 એ એમ (AM)

views 4

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે AI ના અસરકારક અને વ્યાપક ઉપયોગોને પ્રકાશિત કરતી સામગ્રી માટે વૈશ્વિક આહ્વાનની જાહેરાત કરી

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે વિશ્વ આરોગ્ય સંગઠનના સહયોગથી આરોગ્ય પ્રણાલીઓમાં AI ના અસરકારક અને વ્યાપક ઉપયોગોને પ્રકાશિત કરતી સામગ્રી માટે વૈશ્વિક આહ્વાનની જાહેરાત કરી છે.મંત્રાલયે જણાવ્યું કે, પસંદ કરેલી અરજીઓને વૈશ્વિક દક્ષિણમાં AI આરોગ્ય ઉપયોગના કેસબુકમાં એક પ્રકરણ લખવા માટે આમંત્...

ઓક્ટોબર 19, 2025 8:11 એ એમ (AM) ઓક્ટોબર 19, 2025 8:11 એ એમ (AM)

views 6

ભારતે તેની પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક દવા નેફિથ્રોમાઈસીન વિકસાવી

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી છે કે ભારતે તેનું પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક દવા નેફિથ્રોમાઈસીન વિકસાવી લીધી છે.ગઈકાલે નવી દિલ્હીમાં એક તબીબી વર્કશોપનું ઉદ્ઘાટન કરતાં તેમણે જણાવ્યું હતું કે આ એન્ટિબાયોટિક દવા-પ્રતિરોધક શ્વસન ચેપને દૂર કરવામાં અસરકારક છે. તેમણે સમજાવ્યું ...

ઓક્ટોબર 19, 2025 8:10 એ એમ (AM) ઓક્ટોબર 19, 2025 8:10 એ એમ (AM)

views 15

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આજે નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આજે સાંજે ભગવાન શ્રી રામના પુનરાગમનની ઉજવણી માટે શહેર દીવાઓથી ઝળહળશે.સમગ્ર શહેરમાં 26 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવીને ગયા વર્ષના રેકોર્ડને તોડવાની તૈયારી કરાઇ રહી છે. આ વર્ષે પવિત્ર સરયુ નદીને રામ કી પૌરી સહિત 56 ઘાટ પર માટીના દીવાઓ ...

ઓક્ટોબર 19, 2025 8:10 એ એમ (AM) ઓક્ટોબર 19, 2025 8:10 એ એમ (AM)

views 17

સુધારેલા GST દરોના ફાયદા ગ્રાહકો સુધી પહોંચશે, જેનાથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે-નાણામંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સુધારેલા કર માળખાના લાભ ગ્રાહકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે નાણાં મંત્રાલય 54 ઉત્પાદનોના કિમંત પર ચાંપતી નજર રાખી રહ્યું છે. નાણામંત્રી ગઇકાલે નવી દિલ્હીમાં GST બચત મહોત્સવ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વાણિજ્ય અને ઉ...

ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM) ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM)

views 7

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે GST સુધારાથી દેશના અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ મળ્યો

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે GST સુધારાનો બીજો તબક્કો દેશના અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ આપશે. દિવાળીના તહેવાર દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ અને ગ્રાહક માલ જેવા મુખ્ય ઉત્પાદનોનું વેચાણ થાય છે. દેશના અનેક વિસ્તારોમાં વિક્રમજનક વેચાણ જોવા મળ્યું. સુશ્રી સીતારમણ નવી દિલ્હીમાં GST ...

ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM) ઓક્ટોબર 18, 2025 8:06 પી એમ(PM)

views 4

મહારાષ્ટ્રના નંદુરબારના તલોદામાં ચાંદશાલી ઘાટ પર ટ્રક પલટી જતાં આઠ લોકોના મોત અને 28 લોકો ઇજાગ્રસ્ત

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તલોદા તાલુકાના ચાંદશાલી ઘાટ પર એક પિકઅપ ટ્રક પલટી જતાં આઠ લોકોના મોત અને 28 લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સમયે પીડિતો અષ્ટમ્બ યાત્રાથી પરત ફરી રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ વાહનમાં 40 થી વધુ લોકો સવાર હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોમાંથી 15 લોકોની હાલત ગંભીર છે. તેમન...

ઓક્ટોબર 18, 2025 2:12 પી એમ(PM) ઓક્ટોબર 18, 2025 2:12 પી એમ(PM)

views 4

ગુજરાતમાંથી ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સ્ટેશન પર પહોંચી

ગુજરાતમાંથી ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ કશ્મીર પહોંચી. કશ્મીર ઘાટીમાં માલ પરિવહન ક્ષેત્રે એક ઈતિહાસરૂપ સફળતા પ્રાપ્ત થઈ છે. એક 350 ટન ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ ગુજરાતના અમદાવાદ મંડળના ખારાઘોડા સ્ટેશનથી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સ્ટેશન પર સફળતાપૂર્વક પહોંચી છે. આ રેલ રેક લગભગ બે હજાર કિલોમીટરનો અ...

ઓક્ટોબર 18, 2025 2:11 પી એમ(PM) ઓક્ટોબર 18, 2025 2:11 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ ધનતેરસના પાવન દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ધનતેરસને ધન ત્રયોદશી અને ધનવંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકો આ દિવસને નવી ખરીદી કરવા માટે શુભ માને છે, ખાસ કરીને સોના-ચાંદીની વસ્તુઓ અને નવા વાસણોની મોટાપાયે ખરીદી થાય છે.. આ દિવસે ઉપકરણો અને ઓટોમોબાઈલની ભારે ખરીદી પણ થાય છે.

ઓક્ટોબર 18, 2025 2:10 પી એમ(PM) ઓક્ટોબર 18, 2025 2:10 પી એમ(PM)

views 6

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં બ્રહ્મોસ મિસાઇલોની પ્રથમ બેચને લીલી ઝંડી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં માઓવાદી આતંકવાદનો સામનો કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. શ્રી મોદીએ ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક ટીવી ચેનલ દ્વારા આયોજિત વિશ્વ સમિટમાં બોલતા આ વાત કહી હતી...

ઓક્ટોબર 18, 2025 2:09 પી એમ(PM) ઓક્ટોબર 18, 2025 2:09 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં માઓવાદી આતંકવાદનો સામનો કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. શ્રી મોદીએ ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક ટીવી ચેનલ દ્વારા આયોજિત વિશ્વ સમિટમાં બોલતા આ વાત કહી હતી...