રાષ્ટ્રીય

ઓગસ્ટ 15, 2024 2:05 પી એમ(PM)

views 14

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવી દેશવાસીઓને રાષ્ટ્રહિત સર્વોપરીનો સંકલ્પ આપ્યો – ભારતના ઉજ્જવલ ભવિષ્ય માટેનો રોડમેપ રજૂ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વાતંત્ર્ય પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, આજે એ શુભ ક્ષણ છે, જ્યારે આપણે દેશની આઝાદી માટે પ્રાણની આહૂતિ આપનારા અને આજીવન સંઘર્ષ કરનારા લોકોને યાદ કરીએ. પ્રધાનમંત્રીએ ઉંમેર્યું, અમે કોઈ પણ રાજકીય મજબૂરીના કારણે ન...

ઓગસ્ટ 14, 2024 8:41 પી એમ(PM)

views 9

કેન્દ્ર સરકારે આવતીકાલે નવી દિલ્હીમાં આયોજીત સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે આયોજીત સમારોહમાં આમંત્રિત થવા માટે દેશભરમાંથી 6 હજાર જેટલા વિશેષ અતિથિઓને આમંત્રિત કર્યા

કેન્દ્ર સરકારે આવતીકાલે નવી દિલ્હીમાં આયોજીત સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે આયોજીત સમારોહમાં આમંત્રિત થવા માટે દેશભરમાંથી 6 હજાર જેટલા વિશેષ અતિથિઓને આમંત્રિત કર્યા છે. 24 જેટલી જુદી જુદી શ્રેણીઓમાં આ અતિથિઓને આમંત્રિત કરાયા છે, જેઓ દેશના વિવિધ સમુદાયોમાંથી આવે છે. આ યાદીમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ...

ઓગસ્ટ 14, 2024 8:40 પી એમ(PM)

views 10

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1 હજાર 37 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલા 1 હજાર 37 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવામાં આવ્યા છે. તેલંગાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ ચડુવુ યાદૈયાને વીરતા માટેનો રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરાયો હતો. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વીરતા મેડલ ...

ઓગસ્ટ 14, 2024 8:31 પી એમ(PM)

views 8

પંચાયતમાં મહિલાઓના નેતૃત્વ અને પડકારો સંદર્ભેની એક રાષ્ટ્રીય કાર્યશાળાનું નવી દિલ્હીમાં આયોજન કરાયું

પંચાયતમાં મહિલાઓના નેતૃત્વ અને પડકારો સંદર્ભેની એક રાષ્ટ્રીય કાર્યશાળાનું નવી દિલ્હીમાં આયોજન કરાયું હતું. આ કાર્યશાળામાં દેશભરમાંથી 160થી વધુ પંચાયત પ્રતનિધિઓ ભાગ લીધો હતો. પુડ્ડુચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદીએ આ કાર્યશાળાને સંબોધન કર્યું હતું. તેમણે જમીની સ્તરે પંચાયતના વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ ક...

ઓગસ્ટ 14, 2024 8:29 પી એમ(PM)

views 12

ભારતીય તબીબી સંસોશન સંસ્થાન- ICMR અને પેનેસિયા બાયોટેક એ સાથે મળીને દેશની પ્રથમ ડેન્ગ્યૂ વેક્સિનનું ત્રીજું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું

ભારતીય તબીબી સંસોશન સંસ્થાન- ICMR અને પેનેસિયા બાયોટેક એ સાથે મળીને દેશની પ્રથમ ડેન્ગ્યૂ વેક્સિનનું ત્રીજું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યું છે. આ ઐતિહાસિક પરીક્ષણમાં પેનેસિયા બાયોટેક દ્વારા વિકસીત પ્રથમ સ્વદેશી ટેટ્રાવૈલેંટ ડેંગ્યૂ વેક્સિન- ડેંગીઑલની અસરકારકતાનું મૂલ્યાંકન કરાશે. આ પરીક્ષણમાં ભાગ લેનારા ...

ઓગસ્ટ 14, 2024 8:27 પી એમ(PM)

views 14

જમ્મૂ કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, જ્યારે ચાર આતંકવાદીઓ ઠાર મરાયા

જમ્મૂ કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, જ્યારે ચાર આતંકવાદીઓ ઠાર મરાયા છે. અમારા આકાશવાણી સંવાદદાતાએ જણાવ્યું કે, આ અથડામણમાં એક નાગરિકને પણ ઇજા થવા પામી હતી. સુરક્ષા દળોને ડોડા જિલ્લામાં શિવગઢ-અસ્સાર વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓના છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. જ...

ઓગસ્ટ 14, 2024 8:21 પી એમ(PM)

views 10

પશ્ચિમ બંગાળમાં તમામ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલોમાં તબીબોની હડતાળને પગલે આરોગ્ય સેવા ખોરવાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો

પશ્ચિમ બંગાળમાં તમામ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલોમાં તબીબોની હડતાળને પગલે આરોગ્ય સેવા ખોરવાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કોલકાતા સહિત અન્ય રાજ્યોમાં રાજકીય પક્ષો, વિદ્યાર્થી સંગઠનો, સ્વયંસેવી સંસ્થાઓના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે કોલકાતાની આર. જી. કર મેડિકલ કૉલેજના એક મ...

ઓગસ્ટ 14, 2024 8:19 પી એમ(PM)

views 16

ભારત વિવિધતા અને બહુલતા સાથે એક સુમેળભર્યા રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે – રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કહ્યું કે, ભારત વિવિધતા અને બહુલતા સાથે એક સુમેળભર્યા રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે, આવા સમયે સમાજને વિભાજીત કરતા વલણોને નકારવા જોઈએ. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના સમાજિક જીવનના દરેક પાસાઓમાં સમાવેશી ભાવના વ્યાપેલી છે....

ઓગસ્ટ 14, 2024 8:17 પી એમ(PM)

views 10

આવતીકાલે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ખાતે તિરંગો લહેરાવી રાષ્ટ્રને સંબોધન કરશે

15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે.. આ કાર્યક્રમનું આકાશવાણીના વિવિધ કેન્દ્રો અને ઓનલાઇન ચેનલો પર સીધું પ્રસારણ કરાશે. વિવિધ ભારતી રાષ્ટ્રીય પ્રસારણ સેવા, વિવિધ ભારતી સ્ટેશન, સ્થાનિક રેડિયો સ્ટેશન, ...

ઓગસ્ટ 14, 2024 8:14 પી એમ(PM)

views 13

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સશસ્ત્ર દળોને સંબોધન કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સૈન્યમાં યુવાનોના મહત્વ પર ભાર મૂકયો

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે અનેક સુધારા કર્યા છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આકાશવાણી કેન્દ્રો પરથી સુરક્ષા દળોને કરેલા સંબોધનમાં શ્રી સિંહે કહ્યું કે, છેલ્લા દસ વર્ષોમાં છ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉપકરણો સ્વદેશી કંપનીઓ પાસેથી ખરીદ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.