રાષ્ટ્રીય

ઓગસ્ટ 16, 2024 9:36 એ એમ (AM)

views 33

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં PM શ્રી શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં PM શ્રી શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ અને પ્રેરણા કાર્યક્રમોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.તેમના સંબોધન દરમિયાન, શ્રી પ્રધાને જણાવ્યું કે સરકારની પ્રાથમિકતા દેશની ‘અમૃતપીધી’ને સશક્ત બનાવવા, પ્રોત્સાહિત કરવાની છે. ઉલ્લેખન...

ઓગસ્ટ 16, 2024 9:32 એ એમ (AM)

views 23

વિદેશ મંત્રી ડૉએસ જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે.

વિદેશ મંત્રી ડૉએસ જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ડૉ. જયશંકર તેમના સમકક્ષ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને મળશે. ડો. જયશંકરની મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક, કોન્સ્યુલર અને લોકો-થી-લોકોના સંપર્કો સહિત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી...

ઓગસ્ટ 16, 2024 9:30 એ એમ (AM)

views 20

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે જશે. આજે શ્રી ધનખડ હૈદરાબાદ, તેલંગાણામાં કાન્હા શાંતિ વનમની મુલાકાત લેશે. આવતીકાલે તેઓ અક્ષરા વિદ્યાલય કેમ્પસ અને કૌશલ્ય વિકાસ કેન્દ્ર, સ્વર્ણ ભારત ટ્રસ્ટ અને આંધ્ર પ્રદેશમાં નેલ્લોર ખાતે મુપ્પાવરાપુ ફાઉન્ડેશનની મુલાકાત લેશે....

ઓગસ્ટ 16, 2024 9:26 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ-હોમ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ-હોમ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ હાજર રહ્યા હ...

ઓગસ્ટ 16, 2024 9:25 એ એમ (AM)

views 23

દેશના 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વભરના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી

દેશના 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વભરના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે અને આગામી વર્ષોમાં નવી દિલ્હી સાથે વધુ મજબૂત સંબંધો બનાવવા પર ભાર મૂક્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ પ્રસંગે સૌપ્રથમ શુભેચ્છા પાઠવી હતી. તેમણે બંને રાષ્ટ્રો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે નિર્ધારિત મહત્વાકાંક્...

ઓગસ્ટ 15, 2024 7:53 પી એમ(PM)

views 16

રશિયાના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી

રશિયાના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી છે. દૂતાવાસે રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે તણાવ વધ્યા બાદ આ વિસ્તારમાં સલામતી અંગેની ચિંતાને ટાંકીને આ વાત કહી છે. ભારતીય દૂતાવાસે આ સલાહ રશિયાના બેલગોરોદ સરહદી ...

ઓગસ્ટ 15, 2024 7:50 પી એમ(PM)

views 13

સંયુક્ત અરબ અમિરાતમાં ભારતીય સમુદાય દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

સંયુક્ત અરબ અમિરાતમાં ભારતીય સમુદાય દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આબુધાબીમાં ભારતીય દૂતાવાસ, દુબઈ કોન્સ્યુલેટ જનરલ અને અમિરાતમાં વિવિધ સામુદાયિક કેન્દ્રોમાં ધ્વજ વંદન કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. અબુધાબીમાં રાજદૂત સંજય સુધીરે દૂતાવાસમાં રાષ્ટ્રીય ધ્વજ ...

ઓગસ્ટ 15, 2024 7:45 પી એમ(PM)

views 10

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 18 ઑગસ્ટથી કુવૈતના પ્રવાસે જશે

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 18 ઑગસ્ટથી કુવૈતના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લાહ અલિ અલ યાહયા ઉપરાંત અન્ય ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે. ડૉ. જયશંકરની આ મુલાકાત દરમિયાન બંને પક્ષો વચ્ચે રાજકીય, વેપાર, રોકાણ, ઊર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક, રાજદ્વારી અને લોક...

ઓગસ્ટ 15, 2024 7:43 પી એમ(PM)

views 12

કેન્દ્રીયકૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાષ્ટ્રીય કિટ નિરીક્ષણ વ્યવસ્થા – NPSSનું અનાવરણ કર્યું

કેન્દ્રીયકૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાષ્ટ્રીય કિટ નિરીક્ષણ વ્યવસ્થા – NPSSનું અનાવરણ કર્યું. આ પ્રસંગે બોલતા શ્રી ચૌહાણે જણાવ્યું કે NPPS દ્વારા ખેડૂતો વિવિધ પ્રકારના કિટકો અને જંતુનાશકો વિશે જાણીને તેમના પાકને હાનિકારક અસરથી બચાવી શકશે. આ પ્રસંગે પાંચ હજારથી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા. ઉલ્લેખ...

ઓગસ્ટ 15, 2024 7:42 પી એમ(PM)

views 12

ઉપરાષ્ટ્રપતિ જગતદીપ ધનખડ આવતીકાલથી બે દિવસ માટે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની મુલાકાતે છે

ઉપરાષ્ટ્રપતિ જગતદીપ ધનખડ આવતીકાલથી બે દિવસ માટે તેલંગાણા અને આંધ્ર પ્રદેશની મુલાકાતે છે. આવતીકાલે તેઓ તેલંગાણાના હૈદરાબાદમાં કાન્હા શાંતિ વનની મુલાકાત લેશે. બીજા દિવસે તેઓ આંધ પ્રદેશના નેલ્લોરે જિલ્લામાં અક્ષરા વિદ્યાલય પરિસર અને સ્વર્ણ ભારત ટ્રસ્ટના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.