રાષ્ટ્રીય

ઓગસ્ટ 16, 2024 2:27 પી એમ(PM)

views 18

આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ..

દેશ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. કેન્દ્રિય મંત્રીઓ સહિત અન્ય અગ્રણી નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હત...

ઓગસ્ટ 16, 2024 2:25 પી એમ(PM)

views 17

ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કાયદા વિશ્વવિદ્યાલયમાં આઇપી કાયદો અને પ્રબંધનમાં સંયુક્ત અનુસ્નાતક, LLMની પ્રથમ બેચના ઇન્ડક્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કાયદા વિશ્વવિદ્યાલયમાં આઇપી કાયદો અને પ્રબંધનમાં સંયુક્ત અનુસ્નાતક, LLMની પ્રથમ બેચના ઇન્ડક્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને કારણે ભારતની બૌદ્ધિક સંપદાને સોનાની ખાણ સમાન ...

ઓગસ્ટ 16, 2024 2:21 પી એમ(PM)

views 20

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આગામી 18મી તારીખે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ડૉ. જયશંકર કુવૈતના વિદેશમંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને મળશે. ડો. જયશંકરની મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક, કોન્સ્યુલર અને લોકો-થી-લોકોના સંપર્કો સહિત બંને દેશો વચ્ચેના...

ઓગસ્ટ 16, 2024 2:15 પી એમ(PM)

views 10

IMAએ કોલકાતામાં તાલીમાર્થી મહિલા ડૉક્ટરની હત્યાના વિરોધમાં 24 કલાકની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી

ભારતીય તબીબી સંઘ-IMA એ કોલકાતાની સરકારી આર જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર કથિત દુષ્કૃત્ય અને હત્યાના વિરોધમાં આવતીકાલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે દેશવ્યાપી ઓપીડી સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. જો કે, આ દરમિયાન હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.

ઓગસ્ટ 16, 2024 2:11 પી એમ(PM)

views 17

અમૃત ઉદ્યાન આજથી સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે

અમૃત ઉદ્યાન આજથી સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે, જે આગામી મહિનાની 15 તારીખ સુધી ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાન ઉનાળુ આવૃત્તિ 2024નું ઉદ્ઘાટન કર્યું. આ વર્ષે 29મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે પ્રથમ વખત ખેલાડીઓને અમૃત ઉદ્યાનની મુલાકાત લ...

ઓગસ્ટ 16, 2024 2:09 પી એમ(PM)

views 16

ભારત આવતીકાલે ત્રીજા વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સંમેલનની મેજબાની કરશે

ભારત આવતીકાલે ત્રીજા વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સંમેલનની મેજબાની કરશે. આ સંમેલનમાં દક્ષિણ એશિયાઈ પડકારો અંગે અગાઉની પરિષદોમાં થયેલી ચર્ચાને આગળ વધારવામાં આવશે. આ પડકારોમાં સંઘર્ષ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા કટોકટી, આબોહવા પરિવર્તન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાશે. સંમેલનમાં દક્ષિણ એશિયાઈ દેશોના પડકારો, પ્રાથમિકતાઓ...

ઓગસ્ટ 16, 2024 2:28 પી એમ(PM)

views 5

ઇસરોએ આજે લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન – SSLV-D3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ આજે સવારે નવ વાગીને 17 મિનિટે લઘુ ઉપગ્રહ પ્રક્ષેપણ યાન-SSLV-D3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ યાન 175 કિલોગ્રામ વજનના પૃથ્વી અવલોકન ઉપગ્રહ-EOS-શૂન્ય-આઠ તેમજ અન્ય એક નાના ઉપગ્રહ SR-શૂન્ય સાથે રવાના થયું હતું. ઇસરોએ પૃથ્વીની નીચલી કક્ષામાં 500 કિલોગ્રામ સુધીના ...

ઓગસ્ટ 16, 2024 9:45 એ એમ (AM)

views 17

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને ગંગા તટીય પશ્ચિમ બંગાળમાં આવતીકાલ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગ...

ઓગસ્ટ 16, 2024 9:43 એ એમ (AM)

views 11

તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર કથિત દુષ્કૃત્ય અને હત્યાના વિરોધમાં આવતીકાલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે દેશવ્યાપી બિન-આપાતકાલીન સેવાઓ પાછી ખેંચવાની જાહેરાત કરી

ભારતીય તબીબી સંઘ-IMA એ કોલકાતાની સરકારી આર જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર કથિત દુષ્કૃત્ય અને હત્યાના વિરોધમાં આવતીકાલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે દેશવ્યાપી બિન-આપાતકાલીન સેવાઓ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. તબીબી સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે OPD વિભાગો કામ કર...

ઓગસ્ટ 16, 2024 9:38 એ એમ (AM)

views 8

પ્રખ્યાત મિસાઈલ વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું ગઈકાલે નિધન થયું

પ્રખ્યાત મિસાઈલ વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું ગઈકાલે નિધન થયું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન- DRDO એ ઉત્કૃષ્ટ એરોસ્પેસ વૈજ્ઞાનિક ડૉ. અગ્રવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા ડૉ.અગ્રવાલે ભારતની લાંબા અંતરની મિસાઈલ - અગ્નિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સોશિયલ મી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.