રાષ્ટ્રીય

ઓગસ્ટ 17, 2024 2:02 પી એમ(PM)

views 26

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMFના પ્રથમ નાયબ વડાં ડૉ ગીતા ગોપીનાથે ગત નાણાકીય વર્ષ દરમિયાન દેશની વૃદ્ધિ અપેક્ષા કરતા ઘણી સારી રહી હોવાનું કહ્યું

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMFના પ્રથમ નાયબ વડાં ડૉ ગીતા ગોપીનાથે ગત નાણાકીય વર્ષ દરમિયાન દેશની વૃદ્ધિ અપેક્ષા કરતા ઘણી સારી રહી હોવાનું કહ્યું છે. તેમણે વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અપેક્ષા હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે દેશમાં આગામી 5-6 વર્ષમાં લાખો વધારાની ન...

ઓગસ્ટ 17, 2024 2:00 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રીએ વૉઈસ ઑફ ગ્લૉબલ સાઉથ શિખર સંમેલનને સંબોધતા ગ્લોબલ સાઉથના દેશોને એક થઈ અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લૉબલ સાઉથના દેશને એક થઈને અવાજ ઊઠાવવાનું આહ્વાન કર્યું છે. પ્રધાનમંત્રીએ આજે ત્રીજા વૉઇસ ઑફ ગ્લૉબલ સાઉથ વર્ચ્યૂઅલ સંમેલનમાં સંબોધન કરતાં ગ્લૉબલ સાઉથના દેશની સાથે સહયોગ પ્રત્યે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ વેપાર, સર્વસમાવેશક વિકાસ, સતત વિકાસના લક્ષ્...

ઓગસ્ટ 17, 2024 1:58 પી એમ(PM)

views 12

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશભરમાં તબીબોની હડતાળ – બિહારમાં આરોગ્ય સુવિધાઓ અસરગ્રસ્ત

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશની સાથે વિવિધ રાજ્યોમાં તબીબો હડતાળ કરી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ મેડિકલ એસોસિએસન દ્વારા ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતગર્ત આજે સવારે છ વાગ્યાથી લઇને આવતીકાલે સવારે ૬ વાગ્યા સુધી ઓપીડી...

ઓગસ્ટ 17, 2024 1:53 પી એમ(PM)

views 12

વારાણસીથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા ખડી પડ્યાં – રાહત અને બચાવ કાર્ય શરૂ

ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં આજે સાબરમતી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ખળી પડ્યા હોવાની પુષ્ટી રેલવે બૉર્ડ કરી છે. કાનપુર સ્ટેશન પાસે રાત્રે અઢી વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. સતર્કતા બ્યૂરો અને રેલવે અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. જોકે, અત્યાર સુધી જાન-માલ કે નુકસાનના...

ઓગસ્ટ 16, 2024 7:43 પી એમ(PM)

views 12

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આજે પ્રધાનમંત્રી મોદીને ફોન કરીને તેમના દેશમાં હિન્દુઓની સુરક્ષાની ખાતરી આપી

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને તેમના દેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષાની ખાતરી આપી છે. વાતચીત દરમિયાન તેઓએ વર્તમાન પરિસ્થિતિ પરવિચારોનું આદાન-પ્રદાન કર્યું, લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભાર...

ઓગસ્ટ 16, 2024 7:38 પી એમ(PM)

views 14

વર્ષ 2022 માટેના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે નવી દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી

વર્ષ 2022 માટેના 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે નવી દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી. ઋષભ શેટ્ટીને ફિલ્મ કાંતારામાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ નિત્યા મેનનને તમિલ ફિલ્મ તિરુચિત્રંબલમમાં કામ કરવા બદલ અને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસની અભિનેત્રી ...

ઓગસ્ટ 16, 2024 7:34 પી એમ(PM)

views 37

પદ્મ પુરસ્કાર 2025 માટે આવતા મહિનાની 15 તારીખ સુધી નામાંકન આપી શકાશે

પદ્મ પુરસ્કાર 2025 માટે આવતા મહિનાની 15 તારીખ સુધી નામાંકન આપી શકાશે. રસ ધરાવતા સહભાગીઓ રાષ્ટ્રીય એવોર્ડપોર્ટલ, awards.gov.in પર તેમના નામાંકન રજૂ કરી શકે છે. પદ્મ પુરસ્કાર દેશના સર્વોચ્ચ નાગરિકસન્માનોમાંથી એક છે. આ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. પદ્મ વિભૂષણઅપવાદરૂપ અને વિશિષ્ટ સેવા માટે ...

ઓગસ્ટ 16, 2024 7:33 પી એમ(PM)

views 20

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં આ વર્ષે, 84 ખેલાડીઓની અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય ટુકડી ભાગ લેશે

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં આ વર્ષે, 84 ખેલાડીઓની અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય ટુકડી ભાગ લેશે. પેરાલિમ્પિક ગેમ્સ28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાશે. પ્રથમ વખત, મહત્તમ 47 ભારતીય એથ્લેટ ગેમ્સનો ભાગબનશે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ માટેભારતીય ટુકડીના વિદા...

ઓગસ્ટ 16, 2024 7:31 પી એમ(PM)

views 8

કોલકાતામાં તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં દેશભરના તબીબોની હડતાળ

કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાનાવિરોધમાં આવતીકાલે દેશભરની સાથે સાથે વિવિધ રાજ્યભરમા તબીબોએ હડતાળની જાહેરાત કરી છે.ગુજરાતમાં અમદાવાદ મેડિકલ એસોસિએસન દ્વારા આજે પત્રકાર પરિષદયોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી છે..આવતીકાલે સવારે છ વાગ્યાથી લઇને ૧૮તારીખ સવારે ૬ વાગ્યા સુધી ઓપ...

ઓગસ્ટ 16, 2024 7:17 પી એમ(PM)

views 12

સંસ્થાના વડાઓની ડોક્ટરો સામે હિંસાના કિસ્સામાં વધુમાં વધુ છ કલાકની અંદર સંસ્થાકીય FIR દાખલ કરવાની જવાબદારી રહેશે: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે સંસ્થાના વડાઓની ડોક્ટરો સામે હિંસાના કિસ્સામાં વધુમાં વધુ છ કલાકની અંદર સંસ્થાકીય FIR દાખલ કરવાની જવાબદારી રહેશે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે આ અંગે કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોના વડાને પત્ર લખ્યો છે.કોલકાતામાં એક ડૉક્ટર પર કથિત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.