રાષ્ટ્રીય

ઓગસ્ટ 18, 2024 2:08 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં નવનિયુક્ત પ્રધાનમંત્રી પેન્તોગર્ટાન શિનાવાત્રાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં નવનિયુક્ત પ્રધાનમંત્રી પેન્તોગર્ટાન શિનાવાત્રાને અભિનંદન પાઠવ્યા છે. તેમનાં સફળ કાર્યકાળની પ્રાર્થના કરતાં, પ્રધાનમંત્રીએ આગામી સમયમાં બંને દેશના સબંધ વધુ મજબૂત થવાની આશા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ કહ્યું, બંને દેશ વચ્ચે સંસ્કૃતિ, સભ્યતા અને જનસંપર્ક પર આધારિત...

ઓગસ્ટ 18, 2024 2:07 પી એમ(PM)

views 13

રશિયાના પૂર્વ તટ પર આજે વહેલી સવારે સાત રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા

રશિયાના પૂર્વ તટ પર આજે વહેલી સવારે સાત રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પેત્રોપાવલોસ્ક-કામશાકી શહેરમાં 48 કિલોમીટર ઊંડાણમાં નોંધાયું હતું. અમેરિકાના હવામાન વિભાગે શરૂઆતમાં કહ્યું, ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારથી 300 કિલોમીટર સુધીના વિસ્તારમાં ત્સુનામી આવવાની શક્યતા છ...

ઓગસ્ટ 18, 2024 2:06 પી એમ(PM)

views 19

26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારતમાં પરત મોકલવામાં આવી શકે

26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારતમાં પરત મોકલવામાં આવી શકે છે. અમેરિકાની કેલિફોર્નિયા અદાલતે ચુકાદામાં કહ્યું કે, ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી શકાય છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ હુમલામાં 160 લોકોના મોત નિપ...

ઓગસ્ટ 18, 2024 2:06 પી એમ(PM)

views 22

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસને વેગવાન બનાવવા આજે ઈઝરાયલના તેલઅવીવ પહોંચશે

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસને વેગવાન બનાવવા આજે ઈઝરાયલના તેલઅવીવ પહોંચશે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં ઈઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા બાદ શ્રી બ્લિન્કનનો પશ્ચિમ એશિયાનો આ નવમો પ્રવાસ છે. તેઓ કાહિરા ખાતે યોજાનારી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પરોક્ષ શાંતિ વાર્તા પર પણ ...

ઓગસ્ટ 18, 2024 2:04 પી એમ(PM)

views 10

દેશમાં મંકીપૉક્સની સ્થિતિ પર કેન્દ્ર સરકારની ચાંપતી નજર – કેન્દ્રીય આરોગ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

કેન્દ્ર સરકારે ગઈકાલે કહ્યું, તેઓ મંકીપૉક્સની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બિમારીને પ્રસરતા રોકવા અને અંકુશમાં લેવા માટેની તૈયારી અને સાવચેતીના ઉપાય પણ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું, ભારતમાં અત્યાર સુધી મંકીપૉક્સનો એક પણ કેસ નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાની અધ્યક્...

ઓગસ્ટ 18, 2024 2:03 પી એમ(PM)

views 8

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI કોલકાતામાં મહિલા તબીબના દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક તપાસ કરશે

કેન્દ્રીય તપાસ સંસ્થા - CBI કોલકાતામાં મહિલા તબીબના દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક તપાસ કરશે. દિલ્હીમાં આવેલી સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મનોવૈજ્ઞાનિક અને વર્તન પરીક્ષણ નિષ્ણાતોની એક ટીમ જરૂરી પરીક્ષણો માટે કોલકાતા પહોંચી છે. CBIએ સંજય રોયને પહેલા જ કસ્ટડીમાં લઈ લીધો છે...

ઓગસ્ટ 18, 2024 2:14 પી એમ(PM)

views 12

કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની આસપાસ આગામી 7 દિવસ 5થી વધુ લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ

કોલકાતાની આર.જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની આસપાસ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા આગામી સાત દિવસ માટે પોલીસે પાંચથી વધુ લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. પોલીસે અહીં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની ધારા 163 લગાવી છે. કોલકાતા પોલીસે મેડિકલ કૉલેજમાં હિંસક ઘટના મામલે 14 ઑગસ્ટે રાત્રે ભારતીય વિદ્...

ઓગસ્ટ 18, 2024 2:00 પી એમ(PM)

views 12

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કોલકાતા દુષ્કર્મ કેસમાં હસ્તક્ષેપ કરવા માગ કરી

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન - IMAએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પશ્ચિમ બંગાળના આર. જી. કર મેડિકલ કોલેજ કેસમાં હસ્તક્ષેપ કરવા અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કાયદો લાવવા માટે માગ કરી છે. IMAએ પત્રમાં લખ્યું કે, તમામ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા એરપોર્ટ જેવી હોવી જોઈએ. IMAએ પત્રમાં આર. જી. ક...

ઓગસ્ટ 18, 2024 3:24 પી એમ(PM)

views 19

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 188 હિન્દુ શરણાર્થીને CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદમાં 188 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા સુધારા કાયદા- CAA અંતર્ગત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા. આ પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, ભારતમાં ધર્મના આધારે વિભાજન કરાઇ રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, તૃ...

ઓગસ્ટ 18, 2024 9:57 એ એમ (AM)

views 21

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એ આર જી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એ આર જી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો લાવવા માટે માંગ કરી છે. IMA એ માંગ કરી છે કે તમામ હોસ્પિટલોની સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટની જેવી હોવી જોઈએ.અને હોસ્પિટલોને સલામત ઝોન તરીકે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.