રાષ્ટ્રીય

ઓક્ટોબર 20, 2025 9:23 એ એમ (AM) ઓક્ટોબર 20, 2025 9:23 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને તહેવારોમાં સ્વદેશી ઉત્પાદનો ખરીદીને 140 કરોડ ભારતીયોની મહેનતનું સન્માન કરવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને તહેવારોની ઉજવણી કરવા અને સ્વદેશી ઉત્પાદનો ખરીદીને 140 કરોડ ભારતીયોની મહેનતનું સન્માન કરવા હાકલ કરી છે. શ્રી મોદીએ નાગરિકોને તહેવારો દરમિયાન ખરીદેલા સ્વદેશી ઉત્પાદનોને સોશિયલ મીડિયા પર શેર કરવા પણ વિનંતી કરી જેથી અન્ય લોકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે પ્રેરણા મ...

ઓક્ટોબર 20, 2025 9:22 એ એમ (AM) ઓક્ટોબર 20, 2025 9:22 એ એમ (AM)

views 33

પ્રકાશ પર્વ દિવાળીની આજે દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

પ્રકાશ પર્વ દિવાળીની આજે દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. દેશભરમાં લોકો દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. દિપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે દિવડા રંગોળીના સુશોભન જોવા મળી રહ્યા છે...

ઓક્ટોબર 19, 2025 7:56 પી એમ(PM) ઓક્ટોબર 19, 2025 7:56 પી એમ(PM)

views 32

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ૧૨૨ મતવિસ્તારોમાં ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ૧૨૨ મતવિસ્તારોમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે. દરમિયાન, આવતીકાલે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે, જેમાં ૧૨૧ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે. ભારતીય જ...

ઓક્ટોબર 19, 2025 7:55 પી એમ(PM) ઓક્ટોબર 19, 2025 7:55 પી એમ(PM)

views 41

ચૂંટણી પંચે કેન્દ્રીય નિરીક્ષકોને બિહારમાં ચૂંટણી પ્રક્રિયા અને અન્ય રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓનું નિરીક્ષણ કરવા નિર્દેશ કર્યો

ચૂંટણી પંચે કેન્દ્રીય નિરીક્ષકોને બિહારમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને અન્ય રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓનું નજીકથી નિરીક્ષણ કરવા જણાવ્યું છે જેથી પારદર્શક, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ થાય. આઠ વિધાનસભા મતવિસ્તારોમાં જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, રાજસ્થાનમાં અંતા, ઝારખંડમાં ઘાટ...

ઓક્ટોબર 19, 2025 3:05 પી એમ(PM) ઓક્ટોબર 19, 2025 3:05 પી એમ(PM)

views 10

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બનાવવામાં આવેલ હોલ્ડિંગ એરિયા મુસાફરો માટે સુવિધાપૂર્ણ

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર બનાવવામાં આવેલ હોલ્ડિંગ એરિયા મુસાફરોના અનુભવમાં નોંધપાત્ર સુધારો કરી રહ્યું છે. શ્રી વૈષ્ણવ ગઈકાલે રાત્રે તહેવારોની મોસમ દરમિયાન સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે પેસેન્જર ફ...

ઓક્ટોબર 19, 2025 3:04 પી એમ(PM) ઓક્ટોબર 19, 2025 3:04 પી એમ(PM)

views 60

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા,મહાગઠબંધનના ઘટકો વચ્ચે ખેંચતાણ વધી

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, મહાગઠબંધનના ઘટકો વચ્ચે ખેંચતાણ વધ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રીય જનતા દળ - RJDના નેતા અને મહાગઠબંધન ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષ તેજસ્વી પ્રસાદ યાદવને આ મડાગાંઠનો ઉકેલ લાવવા વિનંતી કરી છે.પ્રથમ તબક્કામાં મતદાન થનારા અનેક મતવિસ્તારોમાં કોંગ્રેસ, RJD અને ડાબેરી પક્ષોના...

ઓક્ટોબર 19, 2025 3:03 પી એમ(PM) ઓક્ટોબર 19, 2025 3:03 પી એમ(PM)

views 6

ભારતીય રેલ્વેએ રજાઓના દિવસોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે દેશભરમાં સેંકડો વિશેષ ટ્રેનો શરૂ કરી

ભારતીય રેલ્વેએ રજાઓના દિવસોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે દેશભરમાં સેંકડો વિશેષ ટ્રેનો શરૂ કરી છે. ઉત્તર પ્રદેશ અને બિહારના સ્થળોએ મુસાફરોની માંગ વધુ હોવાના અહેવાલ છે, જેમાં આ અઠવાડિયે ચેન્નાઈમાં 18 લાખથી વધુ લોકો તેમના વતનમાં તહેવારોની ઉજવણી કરશે. તમિલનાડુ રાજ્ય પરિવહન નિગમે 20,000 થી વધુ ખ...

ઓક્ટોબર 19, 2025 3:01 પી એમ(PM) ઓક્ટોબર 19, 2025 3:01 પી એમ(PM)

views 6

નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી માટે અયોધ્યા સજ્જ થયું

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં નવમા દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આજે સાંજે ભગવાન શ્રી રામના પુનરાગમનની ઉજવણી માટે શહેર દીવાઓથી ઝળહળશે. સમગ્ર શહેરમાં 26 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવીને ગયા વર્ષના રેકોર્ડને તોડવાની તૈયારી કરાઇ રહી છે. આ વર્ષે પવિત્ર સરયુ નદીને રામ કી પૌરી સહિત 56 ઘાટ પર માટીના દીવાઓ...

ઓક્ટોબર 19, 2025 8:56 એ એમ (AM) ઓક્ટોબર 19, 2025 8:56 એ એમ (AM)

views 39

FASTag વાર્ષિક પાસ, મુસાફરી માટે એક સરળ વિકલ્પ

FASTag વાર્ષિક પાસ, મુસાફરી માટે એક સરળ વિકલ્પ છે. દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓ માટે આ એક આદર્શ ભેટ બની શકે છે. જે મુસાફરોને દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસ પર આખું વર્ષ સિમલેસ મુસાફરી પ્રદાન કરે છે. તમારા પ્રિયજનોને મુશ્કેલી વિના મુસાફરીની ભેટ આપવા માટે, હાઇવે યાત્રા એપ પર 'પાસ...

ઓક્ટોબર 19, 2025 8:54 એ એમ (AM) ઓક્ટોબર 19, 2025 8:54 એ એમ (AM)

views 9

મધ્ય રેલ્વે તહેવારોના સમય દરમિયાન વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે

મધ્ય રેલ્વે તહેવારોના સમય દરમિયાન બિહાર અને ઉત્તરપ્રદેશ સહિત ઉત્તર ભારતના વિવિધ સ્થળો માટે એક હજાર 700 થી વધુ વિશેષ ટ્રેનો ચલાવી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય દિવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રાળુઓ અને મુસાફરો માટે સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે.