રાષ્ટ્રીય

નવેમ્બર 27, 2025 7:46 પી એમ(PM)

views 15

ભારત અને ઇન્ડોનેશિયાના સરક્ષણ મંત્રીએ વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર અંગે નવી દિલ્હીમાં વાતચીત કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સજાફરી સજામસોદ્દીન આજે નવી દિલ્હીમાં ત્રીજા ભારત-ઇન્ડોનેશિયા સંરક્ષણ પ્રધાનોના સંવાદની સહ-અધ્યક્ષતા કરી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી અને ઊંડા દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની પુષ્ટિ કરી. બેઠક દરમિયાન, બંને દે...

નવેમ્બર 27, 2025 3:28 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 તારીખે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128-મી કડી હશે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટૉલફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકશે. તેઓ નરેન્દ્ર મોદી ઍપ અથ...

નવેમ્બર 27, 2025 2:24 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોએ રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે વ્યાવસાયિકતા અને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળોએ રાષ્ટ્રના સાર્વભૌમત્વને માર્ગદર્શન આપવામાં વ્યાવસાયિકતા અને દેશભક્તિનું ઉદાહરણ આપ્યું છે. નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025માં બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સશસ્ત્ર દળોએ દરેક સુરક્ષા પડકાર દરમિયાન નોંધપાત્ર અનુકૂલનક્ષમતા અને સ...

નવેમ્બર 27, 2025 2:23 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સ્કાયરૂટના ઇન્ફિનિટી પરિસરના વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, શ્રી મોદીએ ભાર મૂક્યો કે સરકારે ભારતના અવકાશ ક્ષેત્રમાં અનેક ઐતિહાસિક સુધારાઓ હાથ ધર્યા છે. તેમણે કહ્યું ...

નવેમ્બર 27, 2025 2:25 પી એમ(PM)

views 12

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં યોજાયેલી નેશનલ હાઇવે ઓથોરિટીની સમીક્ષા બેઠકમાં ગુણવત્તા વાળા રસ્તા બનાવવાની તાકીદ કરાઇ

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગઇકાલે મોડી સાંજે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ ના અધિકાર...

નવેમ્બર 27, 2025 7:39 એ એમ (AM)

views 23

ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાના અવસરને રમત ગમત મંત્રીએ ગૌરવની ક્ષણ ગણાવી

વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીમાં 74 કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા સહિત મહાનુભાવોએ આ નિર્ણયને વધાવતા આનંદ વ્યક્ત કર્ય...

નવેમ્બર 27, 2025 7:39 એ એમ (AM)

views 18

આ નાણાકીય વર્ષમાં કુલ ખરીફ ખાદ્યાન્ન ઉત્પાદન એક હજાર 730 લાખ ટન થવાનો અંદાજ

સરકારે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ માટે કુલ ખરીફ અનાજનું ઉત્પાદન એક હજાર 730.33 લાખ ટન થવાનો અંદાજ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈકાલે ખરીફ પાક ઉત્પાદનનો પહેલો અંદાજ જાહેર કર્યો હતો. 2025-26 માટેના અનુમાન મુજબ, ચોખાનું ઉત્પાદન 1 હજાર 240 લાખ ટનથી વધુ થવાનો અંદાજ છે, જે ગયા વર્...

નવેમ્બર 27, 2025 7:28 એ એમ (AM)

views 152

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ દેશભરમાં 2 કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબર ડિલીટ કર્યા

આધાર ડેટાની ચોકસાઈ જાળવવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ દેશભરમાં 2 કરોડથી વધુ મૃત વ્યક્તિઓના આધાર નંબર ડિલીટ કર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે UIDAI એ આ ડેટા ભારતના રજિસ્ટ્રાર જનરલના કાર્યાલય અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી...

નવેમ્બર 27, 2025 7:13 એ એમ (AM)

views 23

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025- CDD 2025ના ત્રીજા સંસ્કરણના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ 2025- CDD 2025ના ત્રીજા સંસ્કરણના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. બે દિવસીય આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સંરક્ષણ સુધારાઓ, ટેકનોલોજીકલ પરિવર્તન, નાગરિક-લશ્કરી એકીકરણ અને 2047 સુધીમાં વિકસિત ભારત માટે ભારતની ઉભરતી સુર...

નવેમ્બર 27, 2025 10:11 એ એમ (AM)

views 26

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સજાફરી સજામસોદ્દીન સાથે ત્રીજા ભારત-ઇન્ડોનેશિયાસંરક્ષણ મંત્રી  સ્તરીય સંવાદની સહ-અધ્યક્ષતા કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સજાફરી સજામસોદ્દીન સાથે ત્રીજા ભારત-ઇન્ડોનેશિયા સંરક્ષણ મંત્રી  સ્તરીય સંવાદનીસહ-અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે  કે આ બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા વિકાસની સમીક્ષા ઉપરાંત, બહુપક્ષીય મુદ્દાઓ અને દ્વિપક્ષ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.