રાષ્ટ્રીય

ઓગસ્ટ 19, 2024 8:03 પી એમ(PM)

views 12

15 વૈશ્વિક દક્ષિણ દેશોનાં 30 આરોગ્ય નીતિ ઘડવૈયાઓ અનેનિષ્ણાતો આજથી ચાર દિવસની ભારત યાત્રા પર છે

15 વૈશ્વિક દક્ષિણ દેશોનાં 30 આરોગ્ય નીતિ ઘડવૈયાઓ અનેનિષ્ણાતો આજથી ચાર દિવસની ભારત યાત્રા પર છે. વિદેશ મંત્રાલયે આરોગ્ય મંત્રાલય અનેઇન્ડિયન ફાર્માકોપોઇયા કમિશન-આઇપીસીનાં સહયોગમાં આ મુલાકાતનું આયોજન કર્યુ છે.આરોગ્ય મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ આજે નવી દિલ્હીમાં આ કાર્યક્રમનું આયોજન કર્યુંછે.આ દરમિયાન, નીતિ...

ઓગસ્ટ 19, 2024 8:01 પી એમ(PM)

views 10

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તેનાગરિકોને શુભેચ્છા પાઠવી છે

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તેનાગરિકોને શુભેચ્છા પાઠવી છે. સામાજિક માધ્યમની એક પોસ્ટમાં તેમણે જેઓ સંસ્કૃત ભાષા પ્રત્યે જુસ્સોધરાવે છે અને તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તે દરેકને અભિનંદન આપ્યાહતા.

ઓગસ્ટ 19, 2024 8:00 પી એમ(PM)

views 10

અટલ ઇનોવેશન મિશન અને ભાગીદાર CSIRO એ ભારત અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર્ટ-અપ્સ અને MSMEs પાસેથી અરજીઓ મંગાવી છે.

અટલ ઇનોવેશન મિશન અને ભાગીદાર CSIRO એ ભારત અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર્ટ-અપ્સ અને MSMEs પાસેથી અરજીઓ મંગાવી છે. ભારત ઓસ્ટ્રેલિયા રેપિડ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટ-અપ વિસ્તરણ -RISE ના ક્લાયમેટ સ્માર્ટ એગ્રીટેક સમૂહ માટે આ અરજીઓ મંગાવાઈ છે. બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માટે લક્ષ્ય રાખતા વ્યવસાયોને સમર્થન...

ઓગસ્ટ 19, 2024 7:59 પી એમ(PM)

views 6

જાપાનના વિદેશ મંત્રીકામિકાવા યોકો સોમવારે સાંજે ભારતની મુલાકાતે આવ્યા હતા

જાપાનના વિદેશ મંત્રીકામિકાવા યોકો સોમવારે સાંજે ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ મંગળવારે સાંજે નવીદિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે યોજાનાર ત્રીજી ભારત-જાપાન ટુ પ્લસ ટુ વિદેશ અને સંરક્ષણમંત્રાલયની બેઠકમાં ભાગ લેશે. સુશ્રી કામિકાવા અને જાપાનના સંરક્ષણ મંત્રી મિનોરુ કિહારાવિદેશ મંત્રી જયશંકર અને સંરક્ષણ મંત...

ઓગસ્ટ 19, 2024 7:55 પી એમ(PM)

views 12

સમાજની નિઃસ્વાર્થ સેવા કરતા ડોક્ટર્સનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે : કેન્દ્દીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડોક્ટર એલ મુરુગન

કેન્દ્દીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું છે કે, સમાજની નિઃસ્વાર્થ સેવા કરતા ડોક્ટર્સનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે. આજે આકાશવાણી, ચેન્નાઇ ખાતે માધ્યમો સાથેની વાતચીતમાં કોલકતાની ઘટનાનો ઉલ્લેખ કરતા શ્રી મુરુગને જણાવ્યું કે, ડોક્ટર્સની સલામતીનો મુદ્દો હોય ત્યાર...

ઓગસ્ટ 19, 2024 7:53 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારથી પોલેન્ડ અને યુક્રેનનીત્રણ દિવસની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારથી પોલેન્ડ અને યુક્રેનનીત્રણ દિવસની મુલાકાતે જશે. ભારતના પ્રધાનમંત્રી 45 વર્ષ બાદ પોલેન્ડની મુલાકાતે છે. બંનેદેશોના રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ મુલાકાતમહત્વપૂર્ણ છે. શ્રી મોદી પોલેન્ડના તેમના સમકક્ષ ડોનાલ્ડ ટસ્ક સાથે વાતચીત કરશેઅને રાષ્ટ્રપતિ એન્...

ઓગસ્ટ 19, 2024 2:15 પી એમ(PM)

views 10

કોલકાતામાં  મહિલા ડોક્ટર પર થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં નિવાસી ડોકટરો અને તબીબી વિદ્યાર્થીઓએ આજે નવી દિલ્લીમાં  તેમનો વિરોધ ચાલુ રાખ્યો છે

કોલકાતામાં  મહિલા ડોક્ટર પર થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં નિવાસી ડોકટરો અને તબીબી વિદ્યાર્થીઓએ આજે નવી દિલ્લીમાં  તેમનો વિરોધ ચાલુ રાખ્યો છે. એઈમ્સ, સફદરજંગ હોસ્પિટલ, મૌલાના આઝાદ મેડિકલ કોલેજ, નોર્ધન રેલ્વે સેન્ટ્રલ હોસ્પિટલ અને અન્ય સંસ્થાઓના ડોકટરોએ દિલ્હીમાં નિર્માણ ભવન પાસે દેખાવો કરી...

ઓગસ્ટ 19, 2024 1:54 પી એમ(PM)

views 6

મંકીપૉક્સ સંક્રમણને કારણે કેન્દ્ર સરકારે રાજ્યોને ત્વરિત પગલા લેવા નિર્દેશ આપ્યો

મંકીપૉક્સ વાઇરસ સંક્રમણની ભીતિને જોતા પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ ગઈકાલે દિલ્હી ખાતે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં મંકીપૉક્સ Upload Midday NATIONAL NEWS AT 1.20 TO 1.30 PM 19-08-2024 -2 વાઇરસને લઈને તૈયારીઓ તેમજ આગોતરા પગલાંઓ વિશે ચર્ચા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી...

ઓગસ્ટ 19, 2024 11:26 એ એમ (AM)

views 20

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી

આજે નાળિયેરી પૂર્ણિમાએ સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ દેશના નાગરિકોને રક્ષાબંધનની શૂભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના અનેખા સંબંધોની ઉજવણીનો તહેવાર છે, જે પરસ્પર પ્રેમ અને વિશ્વાસને મજબૂત બ...

ઓગસ્ટ 19, 2024 11:24 એ એમ (AM)

views 18

અમરનાથ યાત્રાની આજે સવારે આસ્થા ભેર પૂર્ણાહૂતિ થઈ છે

અમરનાથ યાત્રાની આજે સવારે આસ્થા ભેર પૂર્ણાહૂતિ થઈ છે. જમ્મૂ ખાતે આકાશવાણી સંવાદદાતા સુનિલ કૌલ જણાવે છે કે ભગવાન શિવની પવિત્ર ગદા કે જેને "છડી મુબારક" કહેવામાં આવે છે તે આજે વહેલી સવારે દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથ ગુફામાં પહોંચી અને 43 દિવસની અમરનાથજી યાત્રાનો ઔપચારિક અંત આવ્યો. 29 વર્ષો પૂર્વે અ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.