રાષ્ટ્રીય

ઓગસ્ટ 22, 2024 11:21 એ એમ (AM)

views 11

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આવતીકાલે અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે.

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આવતીકાલે અમેરિકાનાં ચાર દિવસના પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ અમેરિકાના સંરક્ષણમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ મુલાકાત ભારત-અમેરિકા વચ્ચે વધતા જતા સંરક્ષણ સંબંધોની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહી છે. આ મુલાકાત ભારત-અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહ...

ઓગસ્ટ 22, 2024 11:15 એ એમ (AM)

views 13

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે દેશની અર્થવ્યવસ્થાના વિકાસ માટે હસ્તકળા ક્ષેત્રની પ્રમુખ ભૂમિકા પર ભાર મૂક્યો

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે દેશની અર્થવ્યવસ્થાના વિકાસ માટે હસ્તકળા ક્ષેત્રની પ્રમુખ ભૂમિકા પર ભાર મૂક્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં 24માં હસ્તશિલ્પ નિકાસ પુરસ્કાર કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે વર્તમાન હસ્તશિલ્પ ક્ષેત્ર અંદાજે નવથી દસ ટકાના દરે વિકસી રહ્યો છે. આ પ્રસંગે કાપડમંત્રીએ મ...

ઓગસ્ટ 22, 2024 10:54 એ એમ (AM)

views 13

આવતીકાલે દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે.

આવતીકાલે દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે. આ વર્ષનો વિષય છે. જીવનને સ્પર્શવુ, ચંદ્રને સ્પર્શવું -‘ચંદ્રમાને સ્પર્શીને જીવનને સ્પર્શવુઃ ભારતની અવકાશ ગાથા’ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત મુખ્ય સમારોહનું ઉદઘાટન કરશે. નવી દિલ્હીમાં આ અંગેની પત્રકાર પરિષદ...

ઓગસ્ટ 22, 2024 9:59 એ એમ (AM)

views 17

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે એન વીડિયા કંપનીએ ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તા – AI મિશનને સમર્થનનો દાવો કર્યો છે.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે એન વીડિયા કંપનીએ ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તા – AI મિશનને સમર્થનનો દાવો કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું છે કે બંને પક્ષો કૃત્રિમ બુદ્ધિમત્તાનો લાભ લેવા અને ભારતના વિશેષ પડકારોના સમાધાન માટે AIના ...

ઓગસ્ટ 22, 2024 9:37 એ એમ (AM)

views 22

કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ સોશિયલ મીડિયા કંપનીઓને કોલકાતા મૃતકના સંદર્ભ, તસવીરો અને વીડિયો હટાવવા નિર્દેશ કર્યો

ઇલેક્ટ્રોનિક અને માહિતી તેમજ પ્રસારણ મંત્રાલયે દેશના તમામ સોશિયલ મીડિયા પલ્ટેફોર્મને નિર્દેશ આપ્યા છે કે તેઓ આર. જી કર મેડિકલ કૉલેજ ઘટનામાં મૃતકની ઓળખને લઈને સંબંધિત સર્વોચ્ચ અદાલતના ચૂકાદાનું પાલન કરે. આ પૂર્વે સર્વોચ્ચ અદાલતે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોને પીડિતના નામ સાથ...

ઓગસ્ટ 22, 2024 9:17 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડના સત્તાવાર પ્રવાસે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડના સત્તાવાર પ્રવાસે છે. તેઓ આજે વૉરસામાં પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે. બંને દેશના નેતાઓએ દ્વીપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. શ્રી મોદી પૉલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા સાથે પણ મુલાકાત કરવાના...

ઓગસ્ટ 21, 2024 8:11 પી એમ(PM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીનો ઉપયોગ ટકાઉ વિકાસ અને જાહેર હિત માટે થવો જોઈએ તેનો દૂરઉપયોગ વિનાશક બની શકે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીનો ઉપયોગ ટકાઉ વિકાસ અને જાહેર હિત માટે થવો જોઈએ તેનો દૂરઉપયોગ વિનાશક બની શકે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, હાલમાં પ્રગતિના ઘણા રસ્તાઓ ખુલ્યા છે અને ટેકનોલોજીના વિકાસ અને અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટની પહોંચ દ્વારા સંખ્યાબંધ ઓનલાઈન રોજગારીનું સ...

ઓગસ્ટ 21, 2024 8:09 પી એમ(PM)

views 10

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ સતત બીજા વર્ષે વિશ્વના ટોચનાં સેન્ટ્રલ બેન્કર તરીકે પસંદગી પામ્યા

ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ સતત બીજા વર્ષે વિશ્વના ટોચનાં સેન્ટ્રલ બેન્કર તરીકે પસંદગી પામ્યા છે. ગ્લૉબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ 2024 તરફથી તેમને એ પ્લસ ક્રમાંક પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી દાસને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું...

ઓગસ્ટ 21, 2024 8:05 પી એમ(PM)

views 13

ભારતમાં યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફિને આતંકવાદ અને ઉગ્રવાદી પ્રચાર માટે ઈન્ટરનેટ દ્વારા સર્જાયેલા પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત અને પ્રાદેશિક પ્રયત્નો કરવા હાકલ કરી

ભારતમાં યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફિને આતંકવાદ અને ઉગ્રવાદી પ્રચાર માટે ઈન્ટરનેટ દ્વારા સર્જાયેલા પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત અને પ્રાદેશિક પ્રયત્નો કરવા હાકલ કરી છે. આજે નવી દિલ્હીમાં ઇયુ-ઇન્ડિયા કોન્ફરન્સે સંબોધતા શ્રી ડેલ્ફિને ભારપૂર્વક જણાવ્યું કે, ત્રાસવાદીઓ દ્વારા ઓનલાઇન કન્ટેન્ટ...

ઓગસ્ટ 21, 2024 7:59 પી એમ(PM)

views 10

23 ઓગસ્ટનાં રોજ દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે

23 ઓગસ્ટનાં રોજ દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે. આ વર્ષની ઉજવણીની થીમ છે-‘ચંદ્રમાને સ્પર્શીને જીવનને સ્પર્શવુઃ ભારતની અવકાશ ગાથા’ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત મુખ્ય સમારોહનું ઉદઘાટન કરશે. નવી દિલ્હીમાં આ અંગેની પત્રકાર પરિષદને સંબોધતા અવકાશ વિભાગન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.