રાષ્ટ્રીય

ઓગસ્ટ 22, 2024 7:53 પી એમ(PM)

views 11

મુંબઇની વડી અદાલતે થાણેના બદલાપુર ખાતેની શાળામાં બે બાલિકાઓ સાથેના જાતીય સતામણીના કેસની તપાસમાં પોલીસને ઠપકો આપ્યો

મુંબઇની વડી અદાલતે થાણેના બદલાપુર ખાતેની શાળામાં બે બાલિકાઓ સાથેના જાતીય સતામણીના કેસની તપાસમાં પોલીસ દ્વારા થયેલી ત્રુટીઓ માટે મહારાષ્ટ્ર પોલીસને ઠપકો આપ્યો છે. વડી અદાલતના ન્યાયાધિશ રેવતી ડેરે અને પૃથ્વીરાજ ચૌહાણની ખંડપીઠે સંબંધિત ગુનાની જાણકારી આપવામાં શાળાના સત્તાવાળાઓ નિષ્ફળ રહ્યા હોવાનું અવલોક...

ઓગસ્ટ 22, 2024 7:50 પી એમ(PM)

views 7

પ્રજાસત્તાક દિવસનાં રોજ જાહેર થનારા પદ્મ પુરસ્કાર 2025 માટેના નામાંકન 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લાં છે

પ્રજાસત્તાક દિવસનાં રોજ જાહેર થનારા પદ્મ પુરસ્કાર 2025 માટેના નામાંકન 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લાં છે. રસ ધરાવતા લોકો નેશનલ એવોર્ડ્સ પોર્ટલ https://awards.gov.in પર જઈને તેમના નામાંકન મોકલી શકે છે. ગૃહ મંત્રાલયે ગુરુવારે એક યાદીમાં જણાવ્યું હતું કે, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી જેવા પદ્મ પુરસ્ક...

ઓગસ્ટ 22, 2024 7:47 પી એમ(PM)

views 13

લકાતાની આર.જે.કાર હોસ્પીટલના તબીબની સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં તપાસ કરી રહેલ સીબીઆઇ અને કોલકાતા પોલીસે આજે સર્વોચ્ચ અદાલતમાં સ્ટેટસ રીપોર્ટ એટલે કે, અત્યાર સુધીની તપાસનો અહેવાલ રજૂ કર્યો

કોલકાતાની આર.જે.કાર હોસ્પીટલના તબીબની સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં તપાસ કરી રહેલ સીબીઆઇ અને કોલકાતા પોલીસે આજે સર્વોચ્ચ અદાલતમાં સ્ટેટસ રીપોર્ટ એટલે કે, અત્યાર સુધીની તપાસનો અહેવાલ રજૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે. ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની બેંચે કોલકાતા હોસ્પીટલની ઘટનાની જાતે જ નોંધ ...

ઓગસ્ટ 22, 2024 7:43 પી એમ(PM)

views 9

ભારત અને પોલેન્ડે તેમના સંબંધો વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિતિ કરવાનો નિર્ણય લીધો

ભારત અને પોલેન્ડે તેમના સંબંધો વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિતિ કરવાનો નિર્ણય લીધો છે. પોલેન્ડની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ આજે પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે વોરસોમાં પ્રતિનિધિસ્તરની બેઠક બાદ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેના 70 વર્ષના રાજદ્વારી સંબંધો...

ઓગસ્ટ 22, 2024 7:40 પી એમ(PM)

views 21

વકફ સુધારા વિધેયક 2024 માટેની સંયુક્ત સંસદિય સમિતિ – JPCની પહેલી બેઠક આજે દિલ્હીમાં યોજાઇ ગઇ

વકફ સુધારા વિધેયક 2024 માટેની સંયુક્ત સંસદિય સમિતિ - JPCની પહેલી બેઠક આજે દિલ્હીમાં યોજાઇ ગઇ. ભાજપના સાંસદ જગદમ્બિકા પાલના અધ્યક્ષપદે રચાયેલી JPCમાં 31 સાંસદો છે. આ પૈકી 21 સાંસદો લોકસભાના અને 10 સાંસદો રાજયસભાના છે. લોકસભાએ JPCને સંબંધિત વિધેયકની સમિક્ષા કરવા જણાવ્યું છે. આ બેઠકમાં લઘુમતિ બાબતોના અ...

ઓગસ્ટ 22, 2024 7:32 પી એમ(PM)

views 12

સ્વિર્ઝલેન્ડમાં લોસેન ડાયમંડ લીગ એથ્લેટિક્સ સ્પર્ધાનો આજથી આરંભ થશે

સ્વિર્ઝલેન્ડમાં લોસેન ડાયમંડ લીગ એથ્લેટિક્સ સ્પર્ધાનો આજથી આરંભ થશે. આજે રાત્રે ભારતીય સમય મુજબ 12 વાગીને 10 મીનીટથી શરૂ થનારી આ સ્પર્ધામાં ઓલિમ્પિકમાં બે વખત ચંદ્રક જીતનાર ભારતનો નિરજ ચોપરા ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, 26 વર્ષિય નિરજ ચોપરાએ તાજેતરમાં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિકમાં રજત ચંદ્રક મેળવ્યો હ...

ઓગસ્ટ 22, 2024 7:31 પી એમ(PM)

views 17

નવી દીલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે સંગઠ્ઠન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અંગેની રાષ્ટ્રીય પરિષદનો આજથી આરંભ થયો છે

નવી દીલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે સંગઠ્ઠન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અંગેની રાષ્ટ્રીય પરિષદનો આજથી આરંભ થયો છે. આ પરિષદમાં ભોજન, પોષણ અને આરોગ્યના ક્ષેત્રે મહિલાઓની ભૂમિકા કેન્દ્રમાં રહેશે. કેન્દ્રિય ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પરિષદનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, આરોગ્ય અને પોષણ એ મહત્વન...

ઓગસ્ટ 22, 2024 7:27 પી એમ(PM)

views 22

મુખ્ય ચૂંટણી કમિશ્નરના અધ્યક્ષપદે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના સામાન્ય, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોની બેઠક આજે દિલ્હીમાં યોજાઇ

મુખ્ય ચૂંટણી કમિશ્નરના અધ્યક્ષપદે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના સામાન્ય, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોની બેઠક આજે દિલ્હીમાં યોજાઇ ગઇ. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમાર અને ચૂંટણી કમિશ્નરો જ્ઞાનેશકુમાર અને સુખબીરસિંહ સંધુએ આ બેઠકમાં બંને રાજયોના નિરીક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. બેઠક બ...

ઓગસ્ટ 22, 2024 2:19 પી એમ(PM)

views 12

ચેક રિપબ્લિકના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક રાસાયણિક એકમમાં બૉમ્બ મળી આવતા 582 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

ચેક રિપબ્લિકના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક રાસાયણિક એકમમાં બૉમ્બ મળી આવતા 582 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ચેક રિપબ્લિકની રિસર્ચ અને પેટ્રો કેમિકલ કંપનીએ પોતાની વેબસાઇટ પર માહિતી આપતા જણાવ્યું છે કે લિત્વિનોવ નજીક ઓરલેન યુનિ પેટ્રોલ એકમના ગ્રામીણ વિસ્તારમાં ખોદકામ દરમિયાન બીજા વિશ્વ ...

ઓગસ્ટ 22, 2024 2:17 પી એમ(PM)

views 16

બાંગ્લાદેશની વચગાળાની સરકારે જાહેર નાણાં, ફુગાવો અને ખાદ્ય વ્યવસ્થાપન સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં અર્થતંત્રની સ્થિતિ પર શ્વેતપત્ર પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો

બાંગ્લાદેશની વચગાળાની સરકારે જાહેર નાણાં, ફુગાવો અને ખાદ્ય વ્યવસ્થાપન સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં અર્થતંત્રની સ્થિતિ પર શ્વેતપત્ર પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે. શ્વેતપત્ર તૈયાર કરનાર અર્થશસ્ત્રીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોની સમિતિનું નેતૃત્વ જાણીતા અર્થશાસ્ત્રી દેવપ્રિયા ભટ્ટાચાર્ય કરશે. મુખ્ય સલાહકાર મોહ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.