રાષ્ટ્રીય

ઓક્ટોબર 21, 2025 9:22 એ એમ (AM) ઓક્ટોબર 21, 2025 9:22 એ એમ (AM)

views 38

બિહારમાં, વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૨૧ વિધાનસભા બેઠકો પર એક હજાર ૩૧૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રોની ચકાસણી આજે હાથ ધરાશે.આ તબક્કામાં ૧૧ નવેમ્બરે ૨૦ જિલ્લાઓમાં ફેલાયેલા ૧૨૨ મતવિસ્તારોમાં મતદાન થશે. આ તબક્કામાં ૧૨૨ બેઠકો માટે ૨ હજાર ૬૦૦ થી વધુ ઉમેદવારી પત્રો દાખલ કરાયા છે. ઉમેદવારો ૨૩ ઓક્ટોબર સુધીમાં પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી...

ઓક્ટોબર 21, 2025 9:21 એ એમ (AM) ઓક્ટોબર 21, 2025 9:21 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી કેરળની ચાર દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કેરળના ચાર દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચશે. આવતીકાલે રાષ્ટ્રપતિ સબરીમાલા મંદિરના દર્શને જશે. સુશ્રી મુર્મુ ગુરુવારે તિરુવનંતપુરમ ખાતે રાજભવનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનની પ્રતિમાનું અનાવરણ કરશે. રાષ્ટ્રપતિ શ્રી નારાયણ ગુરુ સમાધિના શતાબ્દી સમારોહમાં પણ હાજ...

ઓક્ટોબર 21, 2025 9:19 એ એમ (AM) ઓક્ટોબર 21, 2025 9:19 એ એમ (AM)

views 5

સુરક્ષા દળોની બહાદુરીથી દેશે માઓવાદીઓને નાબૂદ કરવામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતનું સંરક્ષણ ઉત્પાદન છેલ્લા દાયકામાં ત્રણ ગણું વધીને 1.5 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યુ છે. જેમાં 2014થી 40થી વધુ સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો અને સબમરીનનુ ઉત્પાદન થયું છે.શ્રી મોદીએ ગઈકાલે ગોવા અને કારવારના દરિયાકાંઠે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ-IN...

ઓક્ટોબર 21, 2025 9:18 એ એમ (AM) ઓક્ટોબર 21, 2025 9:18 એ એમ (AM)

views 17

“હમ અંગ્રેજ કે જમાને કે જેલર હૈ” ફેમ પીઢ અભિનેતા ગોવર્ધન અસરાનીનું ગઈકાલે મુંબઈમાં નિધન

પીઢ અભિનેતા ગોવર્ધન અસરાનીનું ગઈકાલે મુંબઈમાં ૮૪ વર્ષની વયે નિધન થયું. તેમણે ગઇકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા. અસરાનીનું હિન્દી સિનેમામાં ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ મહત્વનુ યોગદાન રહ્યું છે. શ્રી અસરાનીનું ગુજરાતી ફિલ્મનું એક ગીત હું અમદાવાદનો રિક્ષા વાળો ખૂબ જ પ્રખ્યાત થયું હતું.

ઓક્ટોબર 20, 2025 2:09 પી એમ(PM) ઓક્ટોબર 20, 2025 2:09 પી એમ(PM)

views 18

દેશમાં દિવાળીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી .. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી

પ્રકાશ પર્વ દિવાળીની આજે દેશભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. દેશભરમાં લોકો દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. દિપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે દિવડા રંગોળીના સુશોભન જોવા મળી રહ્યા છે...

ઓક્ટોબર 20, 2025 2:03 પી એમ(PM) ઓક્ટોબર 20, 2025 2:03 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને તહેવારોની ઉજવણી કરવા અને સ્વદેશી ઉત્પાદનો ખરીદીને 140 કરોડ ભારતીયોની મહેનતનું સન્માન કરવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને તહેવારોની ઉજવણી કરવા અને સ્વદેશી ઉત્પાદનો ખરીદીને 140 કરોડ ભારતીયોની મહેનતનું સન્માન કરવા હાકલ કરી છે. શ્રી મોદીએ નાગરિકોને તહેવારો દરમિયાન ખરીદેલા સ્વદેશી ઉત્પાદનોને સોશિયલ મીડિયા પર શેર કરવા પણ વિનંતી કરી જેથી અન્ય લોકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે પ્રેરણા મ...

ઓક્ટોબર 20, 2025 2:02 પી એમ(PM) ઓક્ટોબર 20, 2025 2:02 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવા અને કારવારના દરિયાકાંઠે INS વિક્રાંત પર નૌકાદળના જવાનો સાથે પ્રકાશનો તહેવાર ઉજવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સંરક્ષણ સેવાઓ વચ્ચેના અસાધારણ સંકલનને કારણે પાકિસ્તાનને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી. ભારતીય સશસ્ત્ર દળો સાથે દિવાળી ઉજવવાની તેમની વાર્ષિક પરંપરાને જાળવી રાખતા, શ્રી મોદીએ આજે ગોવા અને કારવારના દરિયાકાંઠે INS વિક્રાંત પર નૌકાદળ...

ઓક્ટોબર 20, 2025 9:31 એ એમ (AM) ઓક્ટોબર 20, 2025 9:31 એ એમ (AM)

views 7

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લઈને મુસાફરો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે મોડી રાત્રે આનંદ વિહાર રેલવે સ્ટેશનની મુલાકાત લઈને દિવાળી અને છઠના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી અને વ્યવસ્થા અંગે તેમનો પ્રતિભાવ માંગ્યો હતો.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી વૈષ્ણવ...

ઓક્ટોબર 20, 2025 9:30 એ એમ (AM) ઓક્ટોબર 20, 2025 9:30 એ એમ (AM)

views 9

સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે “સ્વયં થી પહેલાં સેવા”ના સિદ્ધાંતનું આહ્વાન કર્યું

સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ભારતીય સેનાની તૈયારીઓની પુનઃપુષ્ટિ કરતાં “સ્વયં થી પહેલાં સેવા”ના સિદ્ધાંતનું આહ્વાન કર્યું.તેમણે લશ્કરી સંબંધોને મજબૂત કરવા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સૈનિકોનું મનોબળ વધારવા માટે કેન્દ્રીય ક્ષેત્રમાં અગ્રણી ચોકીઓની ...

ઓક્ટોબર 20, 2025 9:24 એ એમ (AM) ઓક્ટોબર 20, 2025 9:24 એ એમ (AM)

views 10

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ

બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થશે. બીજા તબક્કામાં 243 બેઠકોમાંથી 122 બેઠકો માટે 11 નવેમ્બરે મતદાન થશે. અત્યાર સુધીમાં, વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા કુલ 1,066 ઉમેદવારીપત્રો દાખલ કરવામાં આવ્યા છે.વિધાનસભા ચૂંટણીના પ્રથમ...