રાષ્ટ્રીય

ઓગસ્ટ 24, 2024 3:03 પી એમ(PM)

views 13

જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે ગઇકાલે નવી દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી

જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે ગઇકાલે નવી દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

ઓગસ્ટ 23, 2024 7:57 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે આજે યુક્રેનના કિવમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે આજેયુક્રેનના કિવમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન, બંને નેતાઓની હાજરીમાં ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થાય હતા.. યુક્રેનમાંસામુદાયિક વિકાસ પ્રોજેક્ટ્સ, ડ્રગ નિયંત્રણ ધોરણો, સાંસ્કૃતિક વિનિમય અને કૃષિ સહ...

ઓગસ્ટ 23, 2024 7:51 પી એમ(PM)

views 9

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગુજરાત યુનિવર્સિટિ ખાતે જણાવ્યું કે, શાંતિઅને મધ્યસ્થી દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવી શકાય છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે ગુજરાતમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટિ ખાતે જણાવ્યું કે, શાંતિઅને મધ્યસ્થી દ્વારા સંઘર્ષનો ઉકેલ લાવી શકાય છે.ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંબોધન કર્યું હતું..તેમણે કહ્યું કે સમકાલીન વિશ્વમાં જ્યાં સમાજના નૈતિક અને નૈતિકપાયાને પડકારવામાં આવી ...

ઓગસ્ટ 23, 2024 7:49 પી એમ(PM)

views 14

ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને પાક ઉત્પાદકતા વધારવા માટે પ્રતિબદ્ધ છે

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને પાક ઉત્પાદકતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. પટનામાં કિસાન સંવાદ દરમિયાન ખેડૂતોને સંબોધિત કરતા શ્રી ચૌહાણેકહ્યું કે ખેડૂતોને લગતા પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના તમામ સંકલ્પો પૂર્ણ થઈ રહ્યા છે. કિસાન ક્ર...

ઓગસ્ટ 23, 2024 7:45 પી એમ(PM)

views 10

શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શાળા સલામતી અને સુરક્ષા માર્ગદર્શિકા-2021 લાગુ કરવા નિર્દેશ આપ્યો

શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શાળા સલામતી અને સુરક્ષા માર્ગદર્શિકા-2021 લાગુ કરવા નિર્દેશ આપ્યો છે. આ માર્ગદર્શિકામંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમસેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) માર્ગદર્શિકાનેઅનુરૂપ બનાવવામાં આવી છે..જેમાં  સરકારી...

ઓગસ્ટ 23, 2024 7:43 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં જણાવ્યું છે કે ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં જણાવ્યું છે કે  ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ  વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની બેદેશોની મુલાકાતના બીજા અને અંતિમ તબક્કામાં આજે કિવ પહોંચ્યા છે . પ્રધાનમંત્રીટ્રેન દ્વારા પોલેન્ડથી કિવ પહોંચ્યા હતા. કિ...

ઓગસ્ટ 23, 2024 7:41 પી એમ(PM)

views 17

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને અમેરિકા સ્વાભાવિક મિત્રો છે અને સાથે મળીને વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકે છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને અમેરિકા સ્વાભાવિક મિત્રો છે અને સાથે મળીને વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકે છે. વોશિંગ્ટન ડીસીમાં ભારતીયસમુદાયના લોકોને સંબોધતા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને અમેરિકામજબૂત ભાગીદાર બનવાનું નક્કી કરે છે અને આ સહયોગ વધી...

ઓગસ્ટ 23, 2024 7:40 પી એમ(PM)

views 11

DGCAએ એર ઈન્ડિયા લિમિટેડ પર અયોગ્ય ક્રૂ સભ્યો સાથે ફ્લાઈટ્સ ચલાવવા બદલ નેવું લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન-DGCAએ એર ઈન્ડિયા લિમિટેડ પર અયોગ્ય ક્રૂ સભ્યો સાથે ફ્લાઈટ્સ ચલાવવા બદલનેવું લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ એર ઈન્ડિયાના ઓપરેશન ડાયરેક્ટર પર 6લાખ રૂપિયા અને ટ્રેનિંગ ડિરેક્ટર પર 3 લાખ રૂપિયાનો વધારાનો દંડ પણ લગાવ્યો છે.ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે સંબંધિત પા...

ઓગસ્ટ 23, 2024 7:39 પી એમ(PM)

views 10

નેપાળમાં, પોખરાથી કાઠમંડુ જઈ રહેલી ભારતના ઉત્તર પ્રદેશના નંબર પ્લેટવાળી બસ નદીમાં પડતાં અકસ્માત સર્જાયો હતો

નેપાળમાં, પોખરાથી કાઠમંડુ જઈ રહેલી ભારતના ઉત્તર પ્રદેશના નંબર પ્લેટવાળી બસ નદીમાં  પડતાં અકસ્માત સર્જાયો હતો.. ગંડકી પ્રાંતના તનાહુન જિલ્લામાં મર્સ્યાંગડીનદીમાં બસ પડી હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ અકસ્માત પૃથ્વીરાજ હાઈવે પરથયો હતો. તનાહુનના નાયબ પોલીસ અધિક્ષક દીપક કુમાર રાયના જણાવ્યા અનુસાર બ...

ઓગસ્ટ 23, 2024 3:40 પી એમ(PM)

views 16

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જણાવ્યું કે ઇસરોએ દેશના સામાજિક – આર્થિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે

દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસ ચંદ્રયાનની સફળતાને સમર્પિત છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મુખ્ય સમારોહનું ઉદ્ઘટન કરતા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જણાવ્યું કે ઇસરોએ દેશના સામાજિક – આર્થિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ઇસરોની સફર શરૂઆતથી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.