રાષ્ટ્રીય

ઓગસ્ટ 25, 2024 7:35 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રીએ 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદી મહાસંમેલનમાં 11 લાખ નવી લખપતી દીદીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. ગુજરાત સહિત દેશમાંથી અંદાજે ત્રીસ હજાર સ્થળોએથી લોકો વર્ચ્યૂઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં હાલમાં 11 લાખ જેટલી નવી લખપતિ દીદી ...

ઓગસ્ટ 25, 2024 7:33 પી એમ(PM)

views 51

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં અવકાશ ક્ષેત્રમાં સુધારાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશના યુવાનોને અંતરિક્ષ ક્ષેત્રે સુધારાથી ઘણો ફાયદો થયો છે. આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશમાં ઘણું એવું થઈ રહ્યું છે જેનાથી વિકસિત ભારતના પાયા મજબૂત બની રહ્યા છે. તેમણે રાષ્ટ્રીય અવકાશ દ...

ઓગસ્ટ 24, 2024 7:59 પી એમ(PM)

views 12

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો બીજો તબક્કો સોમવારે સિંગાપોરમાં યોજાશે

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો બીજો તબક્કો સોમવારે સિંગાપોરમાં યોજાશે. નાણામંત્રી નિર્મલાસીતારમણ, વિદેશમંત્રીએસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા રેલવે અને માહિતીપ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આ બેઠકમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન તમામ કેન્દ્રીયમંત્રીઓ સિંગાપોરમાં તેમના સમકક્ષ ...

ઓગસ્ટ 24, 2024 7:58 પી એમ(PM)

views 12

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો- MSME લાખો લોકોને રોજગાર પ્રદાન કરીને રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપતા હોવાનું જણાવતા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ

વાણિજ્ય અનેઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે આજે જણાવ્યું હતું કે સુક્ષ્મ, લઘુ અને  મધ્યમ એકમો-MSME મોટા ઉદ્યોગોનેમહત્વપૂર્ણ પુરવઠા શૃંખલાઓ અને લાખો લોકોને રોજગાર પ્રદાન કરીને રાષ્ટ્ર નિર્માણમાંફાળો આપે છે.આજે નવી દિલ્હીમાં10મા ભારત આંતરરાષ્ટ્રીય MSME સ્ટાર્ટઅપ પ્રદર્શન અને સંમેલનને સંબોધતા શ્રીગોયલે જણાવ્યુ...

ઓગસ્ટ 24, 2024 7:56 પી એમ(PM)

views 12

ડાબેરી ઉગ્રવાદ દેશની લોકશાહી માટે મોટો પડકાર હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ડાબેરી ઉગ્રવાદ લોકશાહી માટે મોટો પડકાર છે. તેમણે જણાવ્યુંહતું કે, 2014 બાદ દેશમાં નક્સલવાદી ઘટનાઓમાં 53 ટકાનો ઘટાડો થયો છે. છત્તીસગઢની રાજધાનીરાયપુરમાં આજે દેશનાં નક્સલ અસરગ્રસ્ત રાજ્યોની આંતરરાજ્ય સમન્વય સમિતિની બેઠક બાદપત્રકાર પરિષદમાં શ્રી શાહે આ મુજબ જણાવ્યુ...

ઓગસ્ટ 24, 2024 7:55 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે, આકાશવાણી પરથીપ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે, આકાશવાણી પરથીપ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનીમાસિક કડીનો આ 113મો એપિસોડ હશે. આ કાર્યક્રમઆપ આકાશવાણી, દુરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટઅને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પણ સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીનીઅંગ્રેજી, હિન્...

ઓગસ્ટ 24, 2024 7:55 પી એમ(PM)

views 20

જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો અંગે ભારતીય જનતા પાર્ટીમાં મંથન અને બેઠકોનો દોર ચાલુ છે

જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો અંગે ભારતીય જનતા પાર્ટીમાં મંથન અને બેઠકોનો દોર ચાલુ છે. રવિવારે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીયઅધ્યક્ષ જેપી નડ્ડાનાં વડપણ હેઠળ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પક્ષનીકેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે.આ બેઠકમાં જમ્મુકાશ્મીરનાં ...

ઓગસ્ટ 24, 2024 7:54 પી એમ(PM)

views 14

મતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 29મી ઑગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત-ગમતમાં ભાગ લેવા માટે અપીલ કરી છે

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ 29મી ઑગસ્ટના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવા માટે દેશવ્યાપી રમત-ગમતમાં ભાગ લેવા માટે અપીલ કરી છે. શ્રી માંડવિયાએ ભારતનેતંદુરસ્ત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા જણાવ્યુંહતું. પ્રધાનમંત્રીની ફિટ ઈન્ડિયાચળવળને ...

ઓગસ્ટ 24, 2024 7:53 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના જળગાંવ અને રાજસ્થાનના જોધપુરનાં પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના જળગાંવ અને રાજસ્થાનના જોધપુરનાં પ્રવાસે જશે.તેઓ સવારે જળગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે, જ્યાં તેઓ 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્રએનાયત કરશે અને દેશભરની લખપતિ દીદીઓને સંબોધિત કરશે. તેઓ બે હજાર પાંચ સો કરોડ રૂપિયાનાંભંડોળની પણ શરૂઆત કરશે, જેન...

ઓગસ્ટ 24, 2024 7:52 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનનાં સફળ પ્રવાસ બાદ આજે દિલ્હી પરત ફર્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનનાં સફળ પ્રવાસ બાદ આજે દિલ્હી પરત ફર્યા છે. પ્રવાસદરમિયાન શ્રી મોદીએ તેમનાં પોલેન્ડનાં સમકક્ષ સાથે મંત્રણા કરી હતી. બંને નેતાઓ દ્વિપક્ષીયસંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવા સંમત થયા હતા. તેમણે વધુ સ્થિર, સમૃધ્ધ અને સાતત્યપૂર્ણવિશ્વનાં નિર્માણ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.