રાષ્ટ્રીય

ઓગસ્ટ 26, 2024 3:45 પી એમ(PM)

views 37

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે ગઈ કાલે ટેનેસ્સીનાં મેમ્ફસિસ રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી હતી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે ગઈ કાલે ટેનેસ્સીનાં મેમ્ફસિસ રાષ્ટ્રીય નાગરિક અધિકાર સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. મેમ્ફસિસ, એટલાન્ટા અને નેશવિલેના ભારતીય મૂળનાં લોકો સાથેની મુલાકાતમાં શ્રી સિંહે સમાજ, વિજ્ઞાન અને અર્થતંત્રમાં ભારતીય સ...

ઓગસ્ટ 26, 2024 3:43 પી એમ(PM)

views 17

દેશભરમાં જન્માષ્ટમીની શ્રધ્ધાપૂર્વક ઉજવણી

દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વભરના મંદિરોમાં ભગવાન કૃષ્ણના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ...

ઓગસ્ટ 26, 2024 3:37 પી એમ(PM)

views 20

ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ, INS મુંબઈ આજે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચ્યું

ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ, INS મુંબઈ આજે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચ્યું હતું, જ્યાં INS મુંબઈની શ્રીલંકાની પ્રથમ મુલાકાત દરમ્યાન શ્રીલંકા નૌકાદળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજની શ્રીલંકાની આઠમી મુલાકાત છે. મુલાકાત દરમિયાન, IN...

ઓગસ્ટ 26, 2024 3:36 પી એમ(PM)

views 22

સરકારે નાણા મંત્રાલય તરફથી 46 હજાર રૂપિયાથી વધુની નાણાકીય સહાય ઓફર કરવાનો દાવો કરતી લિંકને નકલી ગણાવી

સરકારે નાણા મંત્રાલય તરફથી 46 હજાર રૂપિયાથી વધુની નાણાકીય સહાય ઓફર કરવાનો દાવો કરતી લિંકને નકલી ગણાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટે નકલી સમાચારનો પર્દાફાશ કર્યો હતો. મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે, ગરીબોને આર્થિક સહાયની આડમાં એક મેસેજિંગ એપ દ્વારા આ કૌભ...

ઓગસ્ટ 26, 2024 3:30 પી એમ(PM)

views 21

મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર મંત્રીમંડળે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજનાના અમલીકરણને મંજૂરી આપી

મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર મંત્રીમંડળે કેન્દ્રની યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ની જેમ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)ના અમલીકરણને મંજૂરી આપી છે. રાજ્ય સરકારની સુધારેલી રાષ્ટ્રીય પેન્શન યોજના 1 માર્ચ, 2024થી લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારના અને સ...

ઓગસ્ટ 26, 2024 7:47 પી એમ(PM)

views 26

ભારત અને સિંગાપુરમાં મંત્રીઓની બીજી ગોળમેજી બેઠક આજે સિંગાપુર ખાતે મળી

ભારત અને સિંગાપુરમાં મંત્રીઓની બીજી ગોળમેજી બેઠક આજે સિંગાપુર ખાતે મળી હતી. બેઠક દરમિયાન ભારત અને સિંગાપુરના નેતાઓએ બંને દેશો વચ્ચે ભાવી ક્ષેત્રોમાં સહકાર વધારવાની તકો અંગે ચર્ચા કરી. બંને દેશોએ છ મુખ્ય કેન્દ્રોની પસંદગી કરી છે. જેમાં ડિજીટલીકરણ, કૌશલ્યવિકાસ, સ્થિરતા, આરોગ્ય અને સારવાર તેમજ અત્યાધુન...

ઓગસ્ટ 26, 2024 3:13 પી એમ(PM)

views 23

લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાની કેન્દ્રીય ગૃહ મંત્રાલયની જાહેરાત

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કેન્દ્ર સરકારે ઝંસ્કાર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગને અલગ જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયે વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુસરી...

ઓગસ્ટ 25, 2024 7:52 પી એમ(PM)

views 14

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ફરી એકવાર આગામી 5 વર્ષ માટે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ફરી એકવાર આગામી પાંચ વર્ષ માટે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. રાંચીમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી પાસવાને કહ્યું કે બેઠકમાં હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ પર પ...

ઓગસ્ટ 25, 2024 7:51 પી એમ(PM)

views 10

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં અમેરિકા-ભારત નાગરિક પરમાણુ વાણિજ્ય સહકાર પર દ્વિપક્ષી બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં અમેરિકા-ભારત નાગરિક પરમાણુ વાણિજ્ય સહકાર પર દ્વિપક્ષી બેઠકની અધ્યક્ષતા કરી. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયે આજે જણાવ્યું હતું કે આ બેઠકમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જા સહિતના મહત્વના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધતા સહકાર પર પ્રકાશ પાડવામા...

ઓગસ્ટ 25, 2024 7:49 પી એમ(PM)

views 12

રશિયાના બેલગોરોડ ઓબ્લાસ્ટ ક્ષેત્રના રાકિતનોયે ગામ પર યુક્રેનિયન સેનાએ કરેલા હુમલામાં પાંચ લોકો માર્યા ગયા

રશિયાના બેલગોરોડ ઓબ્લાસ્ટ ક્ષેત્રના રાકિતનોયે ગામ પર યુક્રેનિયન સેનાએ કરેલા હુમલામાં પાંચ લોકો માર્યા ગયા છે અને 12 ઇજા થવા પામી છે. ત્યાંના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોફે કહ્યું કે આ હુમલાથી સ્થાનિક માળખાને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. હુમલામાં દસ મકાનો, બે વાણિજ્ય ઈમારતો અને ચાર વાહનો નાશ પામ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.