રાષ્ટ્રીય

ઓગસ્ટ 28, 2024 3:10 પી એમ(PM)

views 19

ભારતે મંકીપોક્સ વૈરાસની ચકાસણી માટે સ્વદેશી RT-PCR ટેસ્ટ કીટ વિકસાવી

ભારતે મંકીપોક્સ વૈરાસની ચકાસણી માટે સ્વદેશી RT-PCR ટેસ્ટ કીટ વિકસાવી છે. કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠને આ વાયરલ રોગ માટે સિમેન્સ હેલ્થિનિયરની RT-PCR કીટને મંજૂરી આપી છે. તેનો ઉપયોગ I.M.D.X.A મંકીપોક્સનું નિદાન કરવા માટે કરવામાં આવશે. આ કીટ દ્વારા માત્ર ચાલીસ મિનિટમાં પરિણામ મેળવી શકાય છે, જે અન...

ઓગસ્ટ 28, 2024 3:04 પી એમ(PM)

views 17

વડોદરામાં અતિ ભારે વરસાદને કારણે મુંબઇથી ગુજરાત તરફની કેટલીક એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી

વડોદરામાં અતિ ભારે વરસાદને કારણે મુંબઇથી ગુજરાત તરફની કેટલીક એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, લોકશક્તિ એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાણકપુર એક્સપ્રેસ, ભગત કી કોઠી એક્સપ્રેસ અને જયપુર એક્સપ્રેસનો સમય બદલવામાં આવ્યો છે. આ ટ્રેનો મોડી ઉપડશે. આ ફેરફ...

ઓગસ્ટ 28, 2024 3:01 પી એમ(PM)

views 16

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર અને ચિલીના વિદેશી મંત્રી આજે નવી દિલ્હીમાં બીજી ભારત-ચીલી જોઇન્ટ કમિશનની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર અને ચિલીના વિદેશી મંત્રી આજે નવી દિલ્હીમાં બીજી ભારત-ચીલી જોઇન્ટ કમિશનની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત, શ્રી ક્લેવરેન આજે ચિલી-ઈન્ડિયા બિઝનેસ (એગ્રીકલ્ચર) સમિટમાં પણ ભાગ લેશે અને બાદમાં મુંબઈ જવા રવાના જશે. ચીલીના વિદેશ મંત્રી આલ્બર્ટો વાન ક્લેવરેન ગઈકાલે નવી દિલ્...

ઓગસ્ટ 28, 2024 2:59 પી એમ(PM)

views 13

કથિત શરાબ નિતી કૌભાંડ સંલગ્ન સીબીઆઇ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ત્રીજી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી

કથિત શરાબ નિતી કૌભાંડ સંલગ્ન સીબીઆઇ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ત્રીજી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. શ્રી કેજરીવાલને તિહાડ જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયમૂર્તિ કાવેરી બાવેજા સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા

ઓગસ્ટ 28, 2024 2:58 પી એમ(PM)

views 15

રાજસ્થાનમાં જેસલમેર પાસેની ભારત-પાકિસ્તાન સરહદ જોવી હવે સરળ બની ગયું

રાજસ્થાનમાં જેસલમેર પાસેની ભારત-પાકિસ્તાન સરહદ જોવી હવે સરળ બની ગયું છે. સરહદ સલામતી દળ- બીએસએફે વેબસાઈટ બનાવીને ઓનલાઈન ઈ-પાસ બનાવવાની સુવિધા શરૂ કરી છે, ઓનલાઈન ઈ-પાસ વિશે માહિતી આપતાં બીએસએફના ડીઆઈજી નોર્થ સેક્ટર યોગેન્દ્ર સિંહ રાઠોડે કહ્યું કે, હવે સરહદ પર જવા માટે જરૂરી પાસ મેળવવા માટે તનોટ માતાન...

ઓગસ્ટ 28, 2024 2:55 પી એમ(PM)

views 22

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તેઓ અધ્યક્ષ પદ માટે એકમાત્ર નોમિની હતા. તેઓ આ વર્ષે પહેલી ડિસેમ્બરે તેમનું પદ સંભાળશે. 35 વર્ષના જય શાહ આ હોદ્દો સંભાળનાર યુવા અધ્યક્ષ છે. 20મી ઓગસ્ટનાં રોજ જાહેરાત કરવામાં આવી હતી...

ઓગસ્ટ 28, 2024 2:54 પી એમ(PM)

views 20

TRAI ના અધ્યક્ષ અનિલકુમાર લાહોટીએ ગેરમાર્ગે દોરનારા સંદેશ અને ફોન કૉલની સમસ્યાનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો

ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)ના અધ્યક્ષ અનિલકુમાર લાહોટીએ ગેરમાર્ગે દોરનારા સંદેશ અને ફોન કૉલની સમસ્યાનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. TRAIએ ગઈકાલે નવી દિલ્હીમાં ગ્રાહકોને સ્પેમ કૉલ્સ અને કપટપૂર્ણ સંદેશના નુકસાનથી બચાવવા નિયમનકારી સંયુક્ત સમિતિની બેઠક ય...

ઓગસ્ટ 28, 2024 2:52 પી એમ(PM)

views 95

પ્રધાનમંત્રી જન ધન યોજના- PMJDY વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશી યોજના બની

પ્રધાનમંત્રી જન ધન યોજના- PMJDY વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશી યોજના બની છે, જેમાં 53 કરોડ 14 લાખ લાભાર્થી અને બે લાખ 31 હજાર 236 કરોડની કુલ થાપણ જમા થઈ છે, એમ સરકારે બુધવારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ, 2014નાં રોજ આ યોજના શરૂ કરી હતી. નાણા મંત્રાલયે ...

ઓગસ્ટ 28, 2024 12:07 પી એમ(PM)

views 17

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા

BCCIના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ- ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તેઓ અધ્યક્ષ પદ માટે એકમાત્ર નોમિની હતા. તેઓ આ વર્ષે 1લી ડિસેમ્બરે તેમનું પદ સંભાળશે. 35 વર્ષના જય શાહ આ હોદ્દો સંભાળનાર યુવા ચેરમેન છે. 20મી ઓગસ્ટનાં રોજ જાહેરાત કરવામાં આવી હતી કે...

ઓગસ્ટ 28, 2024 11:23 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ગઈકાલે ફોન પર વાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે ગઈકાલે ફોન પર વાત કરી હતી. તેમણે યુક્રેન પ્રવાસના અનુભવો વિશે વાત કરી, ઉપરાંત બંને દેશોના નેતાઓ વચ્ચે રશિયા -યુક્રેન યુદ્ધને લઈને પણ ચર્ચા થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે નેતાઓએ બંને દેશો વચ્ચે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.