રાષ્ટ્રીય

નવેમ્બર 29, 2025 8:23 એ એમ (AM)

views 64

શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહને કારણે 69 લોકોના મોત – 34 લાપતા – ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ સહાય મોકલી

શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહને કારણે 69નાં મોત થયા છે, 34 વ્યક્તિ ગુમ થયા છે. ચક્રવાતને કારણે બે લાખ વધુ લોકો પ્રભાવિત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યક્ત કરી શ્રીલંકાને ટેકો આપવા ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે.વ્યાપક પૂર અને ભૂસ્ખલનને કારણે પરિવહન, વીજ પુરવઠો અને આવશ્યક સેવ...

નવેમ્બર 29, 2025 8:20 એ એમ (AM)

views 20

56માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ગોવામાં એવોર્ડ સમારોહ સાથે સમાપન

56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ IFFI ગઈકાલે ગોવાના શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ ખાતે પુરસ્કાર વિતરણ સાથે સમાપ્ત થયો. અભિનેતા રજનીકાંતને છેલ્લા 50 વર્ષમાં ભારતીય સિનેમામાં અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. વિયેતનામની એશલે મેફેર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સ્કિન ઓફ યુથને ધ ગોલ્ડન પીકોક એવોર...

નવેમ્બર 28, 2025 7:38 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું – વિકસિત ભારતનો માર્ગ તેના લોકોની એકતામાં રહેલો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારતનો માર્ગ તેના લોકોની એકતામાં રહેલો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં, ગોવાએ માત્ર તેની મૂળ સંસ્કૃતિને જ સાચવી રાખી નથી પરંતુ સમય જતાં તેને બદલી પણ છે. ગોવાના કાનાકોનામાં શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ ખાતે એક કાર્યક્...

નવેમ્બર 28, 2025 7:34 પી એમ(PM)

views 31

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિ-માસિકમાં દેશનો GDP વૃદ્ધિ દર 8.2 ટકા ; પ્રધાનમંત્રીએ જીડીપી વૃદ્ધિદરને બિરદાવ્યો.

ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિ-માસિકમાં દેશનો કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ દર 8.2 ટકા હતો. ઉત્પાદન, ગૌણ અને તૃતીય ક્ષેત્રોના મજબૂત પ્રદર્શનને કારણે ઝડપી વૃદ્ધિ દર શક્ય બન્યો છે. બીજા ત્રિ-માસિકમાં GDP વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિ-માસિકમાં 7.8 ટકા અને ગયા વર્ષના સમાન સમયગાળામાં 5.6 ટકા...

નવેમ્બર 28, 2025 7:39 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે નવ સંકલ્પો બહાર પાડ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે નવ સંકલ્પો બહાર પાડ્યા છે. શ્રી મોદીએ કર્ણાટકના ઉડુપીમાં આ મુદ્દાઓ પ્રત્યે લોકોની પ્રતિબદ્ધતાનું આહ્વાન કર્યું. કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમમાં બોલતા, શ્રી મોદીએ દેશવાસીઓને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા,...

નવેમ્બર 28, 2025 7:32 પી એમ(PM)

views 9

સંરક્ષણ મંત્રાલયે નૌકાદળના MH-60R હેલિકોપ્ટરના કાફલાની સહાયતા માટે અમેરિકા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.

સંરક્ષણ મંત્રાલયે આજે નૌકાદળના MH-60R હેલિકોપ્ટરના કાફલા માટે સતત સહાયતા મેળવવા માટે અમેરિકા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. 7 હજાર 900 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના આ કરારને વિદેશી લશ્કરી વેચાણ કાર્યક્રમ હેઠળ નવી દિલ્હીમાં ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું. મંત્રાલયે જણાવ્યું હતું કે આ વ્યવસ્થા સ્વદેશી સેવાઓ...

નવેમ્બર 28, 2025 7:26 પી એમ(PM)

views 8

ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 56મા સંસ્કરણનો સમાપન સમારોહ શરૂ.

ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 56મા સંસ્કરણનો આજે રાત્રે સમાપન સમારોહ યોજાશે. 20મી નવેમ્બરથી ગોવામાં શરૂ થયેલ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના- IFFI ની આ યાદગાર યાત્રા આજે સાંજે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્...

નવેમ્બર 28, 2025 7:24 પી એમ(PM)

views 20

હવામાન વિભાગે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાત દિત્વાહને કારણે પુડુચેરી માટે રેડ એલર્ટ જાહેર કર્યું.

હવામાન વિભાગે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાત દિત્વાહને કારણે પુડુચેરી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અરક્કોનમથી રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની 60 સભ્યોની ટીમ આજે પુડુચેરી પહોંચી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ચર્ચા કરી હતી. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે, 312 કામચલાઉ રાહત શિબિરોની સ્થાપના કર...

નવેમ્બર 28, 2025 2:33 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના ઉડુપી પહોંચ્યા, વિવિધ કાર્યક્રમમાં સહભાગી થયા

કર્ણાટકની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉડુપી પહોંચ્યા છે, તેઓએ ઉડુપી પર્યયા શ્રી પુથિગે મઠ દ્વારા આયોજિત કોટી ગીતા લેખન યજ્ઞ અભિયાન અને ગીતા પારાયણ તરીકે ઓળખાતા ભગવદ ગીતાના સામૂહિક પાઠમાં ભાગ લીધો હતો. તેમણેઁ સોનાથી જડિત તીર્થ મંડપમનું ઉદ્ઘાટન કરીને સોનાથી મઢેલી કનક કિંડી સમર્પિત કરી હત...

નવેમ્બર 28, 2025 2:32 પી એમ(PM)

views 19

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢમાં દેશભરના ઉચ્ચના પોલીસ અધિકારીઓના સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે રાયપુરમાં દેશભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ સંમેલન આજથી 30 નવેમ્બર સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ આ સમેલનમાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી લગભગ 600 અધિકારીઓ ભાગ લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.