રાષ્ટ્રીય

જાન્યુઆરી 19, 2026 2:00 પી એમ(PM)

views 4

સંયુક્ત આરબ અમીરાત-UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સંયુક્ત આરબ અમીરાત-UAE ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

જાન્યુઆરી 19, 2026 1:59 પી એમ(PM)

views 20

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓને શોધવા સેનાનું આક્રમક “ઓપરેશન ત્રાશી-I” ચલાવાયું.

જમ્મુ અને કાશ્મીરમાં, ગઈકાલે સાંજે કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આઠ સૈન્ય જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે , સેના ગઈકાલે બપોરથી આતંકવાદીઓને પકડવા અને મારવા માટે "ઓપરેશન ત્રાશી-I" ચલાવી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં રાતભર રોકાયા પછી સુરક્ષ...

જાન્યુઆરી 19, 2026 1:58 પી એમ(PM)

views 8

દેશમાં આવતી આપત્તિના સમયે ખડે પગે રહેનારા NDRFના સ્થાપના દિન પર પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભકામનાઓ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે જ્યારે કોઈ આપત્તિ ના સમયે NDRF ના કર્મચારીઓ જીવનનું રક્ષણ કરવા, રાહત પૂરી પાડવા અને સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં આશા પુનઃસ્થાપિત ...

જાન્યુઆરી 19, 2026 9:21 એ એમ (AM)

views 7

દિલ્હીમાં 53મો વિશ્વ પુસ્તક મેળો સંપન્ન

દિલ્હીમાં 53મો વિશ્વ પુસ્તક મેળો ગઇકાલે સંપન્ન થયો. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત, નવ દિવસીય પુસ્તક મેળામાં ૩૫થી વધુ દેશોના એક હજારથી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતો. આ વર્ષના મેળાનું એક મુખ્ય આકર્ષણ ભારતીય સૈન્ય ઇતિહાસ, શૌર્ય અને બુદ્ધિશક્તિ @75 (Indian Military History, Valour and Wisdom @75) વિષય પર ...

જાન્યુઆરી 19, 2026 9:20 એ એમ (AM)

views 9

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેના ગોળીબારમાં સેનાના આઠ જવાનો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેના ગોળીબારમાં સેનાના આઠ જવાનો ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદીઓને શોધી કાઢવા તપાસ અભિયાન ચાલી રહ્યું છે. કામગીરીને ઝડપી બનાવવા માટે ડ્રોન અને સ્નિફર ડોગ્સ સહિતના અદ્યતન સાધનો ...

જાન્યુઆરી 19, 2026 9:19 એ એમ (AM)

views 11

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક ભરાશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક ભરાશે. ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણ દ્વારા જાહેર કરાયેલા મતદાન કાર્યક્રમ મુજબ, બપોરે 2 થી 4 વાગ્યા સુધી ઉમેદવારીપત્રક ભરી શકાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નવી દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં યોજાશે.ઉમેદવારી પત્રોની ચકાસણી સાંજે 4 થી 5 વાગ્યા દરમિય...

જાન્યુઆરી 19, 2026 9:18 એ એમ (AM)

views 14

ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો – કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો છે. નાગપુરના કોંધાલી ખાતે એક કાર્યક્રમમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું.આ પ્રસંગે પિનાકા ગાઇડેડ રોકેટની પ્રથમ ઉત્પાદન ખેપને રવાના કરવામાં આવી હતી. શ્રી સિંહે જણાવ્યું કે, ઘણા દ...

જાન્યુઆરી 19, 2026 9:16 એ એમ (AM)

views 9

વિક્સિત ભારત- રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) અધિનિયમ અંગેના ભ્રામક દાવાઓનું સરકારે ખંડન કર્યું

વિક્સિત ભારત- રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) અધિનિયમ અંગેના ભ્રામક દાવાઓનું સરકારે ખંડન કર્યું છે. કાયદા અંગે વિપક્ષની ટીકાને ખોટી અને ભ્રામક ગણાવતા, સરકારે જણાવ્યું કે, આ કાયદો દરેક ગ્રામીણ પરિવાર માટે ઓછામાં ઓછા 125 દિવસની રોજગારી સુનિશ્ચિત કરે છે. સરકારે જણાવ્યું કે, કામ કરવાના અધિકારને...

જાન્યુઆરી 19, 2026 9:07 એ એમ (AM)

views 8

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 મહિલા સહિત છ માઓવાદીના મોત

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર મહિલા સહિત છ માઓવાદીઓ માર્યા ગયા છે. ચાર માઓવાદીની ઓળખ થઈ ચૂકી છે જ્યારે બાકીના બે ની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે.અધિકારીઓએ પુષ્ટિ કરી કે માઓવાદી દિલીપ બેડજા લાંબા સમયથી ઇન્દ્રાવતી રિઝર્વ અને રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારોમાં સક્રિય હતો અને રાજ્...

જાન્યુઆરી 19, 2026 9:05 એ એમ (AM)

views 29

UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સંયુક્ત આરબ અમીરાત-UAE ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે.તેઓ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. જેમાં પશ્ચિમ એશિયામાં વિકાસ સહિત પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને પણ આવરી લેવાય તેવી અપેક્ષા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.