રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 1, 2024 8:22 પી એમ(PM)

views 18

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટર દ્વારા આજે યુએઈથી વોન્ટેડ આરોપી દિપક ઠકકરને ઝડપીને ભારત પરત લાવવામાં આવ્યો હતો

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટર દ્વારા આજે યુએઈથી વોન્ટેડ આરોપી દિપક ઠકકરને ઝડપીને ભારત પરત લાવવામાં આવ્યો હતો.રેડ નોટીસ અંતર્ગત દિપક ઠક્કરને ભારત પરત લાવવા માટે ગુજરાત પોલીસ અને ઈન્ટરપોલ એનસીબી-અબુધાબી સાથે સંકલન કરવામાં આવ્યું છે. આરોપી 25 માર્ચ, 2023ના રોજ માધવપુરા પોલીસ...

સપ્ટેમ્બર 1, 2024 8:21 પી એમ(PM)

views 15

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાની નિંદા કરી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાની નિંદા કરી છે.તેમણે આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને સજા કરવા માટે ખાસ મજબૂત તંત્ર બનાવવાની હાકલ કરી હતી. આજે ઉત્તરાખંડમાં AIIMS ઋષિકેશ ખાતે સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધતા શ્રી ધનખડે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા ...

સપ્ટેમ્બર 1, 2024 8:20 પી એમ(PM)

views 11

આઇએમસીટી ટૂંક સમયમાં જ રાજ્યનાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે.

ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની આગેવાની હેઠળ એક ઇન્ટર-મિનિસ્ટિરિયલ સેન્ટ્રલ ટીમની રચના કરી છે. આઇએમસીટી ટૂંક સમયમાં જ રાજ્યનાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. 25-30 ઓગસ્ટ દરમિયાન ર...

સપ્ટેમ્બર 1, 2024 8:19 પી એમ(PM)

views 17

રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે અમૃત સ્ટેશન યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં કુલ 157 સ્ટેશનોનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે

રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે અમૃત સ્ટેશન યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં કુલ 157 સ્ટેશનોનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે અને ઉત્તર પ્રદેશના રેલવે બજેટમાં 18 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેઓ પીલીભીત-મૈલાની વચ્ચે ટ્રેન સંચાલનના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે વર્ચ્યુઅલ માધ્યમ...

સપ્ટેમ્બર 1, 2024 8:17 પી એમ(PM)

views 11

ઈલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે દેશમાં ટકાઉ ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરવા માટે સરકાર નવી યોજના શરૂ કરશે

ઈલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે દેશમાં ટકાઉ ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરવા માટે સરકાર નવી યોજના શરૂ કરશે. નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર ફોરમને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતમાં ઉપયોગમાં લેવાતા તમામ મોબાઈલ ફોનમાંથી 99 ટકાથી વધુ સ્થાનિક...

સપ્ટેમ્બર 1, 2024 8:15 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું હતું કે ન્યાયતંત્ર સામે પડતર કેસોને ઘટાડવાએ એક મોટો પડકાર છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કહ્યું હતું કે ન્યાયતંત્ર સામે પડતર કેસોને ઘટાડવાએ એક મોટો પડકાર છે. આજે સાંજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ન્યાયતંત્રના સહિયારા પ્રયાસ દ્વારા પડતર કેસોની સંખ્યા ઘટાડી શકાશે પોતાના સં...

સપ્ટેમ્બર 1, 2024 3:04 પી એમ(PM)

views 10

રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, તેણે પોડૉલ્સ્કમાં યુક્રેનના ડ્રૉન હુમલાને અટકાવ્યો છે.

રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, તેણે પોડૉલ્સ્કમાં યુક્રેનના ડ્રૉન હુમલાને અટકાવ્યો છે. તેમ જ માનવરહિત વિમાન એરક્રાફ્ટને પણ નષ્ટ કરી દીધું છે. રશિયન હવાઈ સુરક્ષા દળે મોસ્કો તરફ ઉડાન ભરનારા એક ડ્રૉનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, મોસ્કૉ સહિત અનેક વિસ્તાર યુક્રેનના આ ડ્રોનન...

સપ્ટેમ્બર 1, 2024 3:03 પી એમ(PM)

views 15

જનતા દળ યુનાઇટેડ-જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ પાર્ટીના પ્રવક્તા પદે પરથી રાજીનામું આપ્યું.

જનતા દળ યુનાઇટેડ-જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ પાર્ટીના પ્રવક્તા પદે પરથી રાજીનામું આપ્યું હતું. તેમના સ્થાને હવે રાજીવ રંજન આ જવાબદારી સંભાળશે.. કે.સી. ત્યાગીએ, અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેડીયુના મહાસચિવ અફાક અહેમદ ખાને જણાવ્યું કે, પાર્ટીએ તેમનું રાજીનામું સ્વીકારી ...

સપ્ટેમ્બર 1, 2024 3:02 પી એમ(PM)

views 28

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં ટકાઉ ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકાર નવી યોજના શરૂ કરશે.

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં ટકાઉ ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકાર નવી યોજના શરૂ કરશે. ગઈકાલે નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર ફોરમને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે દેશમાં ઉપયોગમાં લેવાતા તમામ મોબાઈલ ફોનમાંથી 99 ટકાથી વધુ દેશમાં બને છે. તેણે કહ્યું કે આ વર્ષે એ...

સપ્ટેમ્બર 1, 2024 3:01 પી એમ(PM)

views 19

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પી કે પોલે, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓની સમીક્ષા કરવા ગઈકાલે અનંતનાગ અને વેરીનાગની મુલાકાત લીધી હતી.

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પી કે પોલે, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓની સમીક્ષા કરવા ગઈકાલે અનંતનાગ અને વેરીનાગની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારીએ નાગરિકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે અનંતનાગના લોકોને આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી લોકસભા ચ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.