રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 2, 2024 9:52 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ભારે વરસાદથી અસરગ્રસ્ત આંધ્રપ્રદેશ અને તેલંગાણાને કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહાયની ખાતરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજયમાં ભારે વરસાદને પગલે, બંને રાજ્યના મુખ્યમંત્રીઓને, કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહાયની ખાતરી આપી છે. શ્રી મોદીએ ભારે વરસાદ અને પૂરને પગલે આંધ્રપ્રદેશના એન. ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના એ. રેવન્ત રેડ્ડી સાથે ફોન પર વાતકરી હતી. હૈદરાબાદ ...

સપ્ટેમ્બર 2, 2024 9:51 એ એમ (AM)

views 13

કલકત્તામાં તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર અને હત્યાનો વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટર્સ ફોરમની સાથે બંગાળી ફિલ્મ ઉદ્યોગના કલાકારો પણ આ ન્યાય રેલીમાં જોડાય હતા

કલકત્તામાં તાલીમાર્થી ડૉક્ટરના બળાત્કાર અને હત્યાનો વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટર્સ ફોરમની સાથે બંગાળી ફિલ્મ ઉદ્યોગના કલાકારો પણ આ ન્યાય રેલીમાં જોડાય હતા અને સાથે રાતભર ચાલનારા ધરણાંમાં પણ ભાગ લીધો હતો. કોલકાતા શહેરના કોલેજ સ્ક્વેરમાં શરૂ થયેલી એકમેગા રેલીમાં, અપર્ણા સેન, સ્વસ્તિક મુખર્જી, સુદિપ્તા...

સપ્ટેમ્બર 2, 2024 9:50 એ એમ (AM)

views 7

ઓગસ્ટ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી)ની આવક 1.75 લાખ કરોડ રૂપિયા રહી

ઓગસ્ટ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી)ની આવક 1.75 લાખ કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષના સમાન મહિનામાં 1.59 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં 10 ટકાનો વધારો દર્શાવે છે. કેન્દ્ર સરકારે જી.એસ.ટી. મારફતે 30 હજાર 862 કરોડ રૂપિયા એકત્રિત કર્યા અને રાજ્યોએ રિફંડનીચુકવણી બાદ 38 હજાર 411 કરોડ રૂપિયા એકત્ર...

સપ્ટેમ્બર 2, 2024 9:49 એ એમ (AM)

views 8

ઉત્તરપ્રદેશ સરકાર, વારાણસીમાં વૈદિક-3ડી મ્યુઝિયમનું નિર્માણ કરશે

ઉત્તરપ્રદેશ સરકાર, વારાણસીમાં વૈદિક-3ડી મ્યુઝિયમનું નિર્માણ કરશે. અદ્યતન આર્ટ મ્યુઝિયમ ભારતીય જ્યોતિષ, ખગોળશાસ્ત્ર અને વૈદિક સાહિત્યને સમર્પિત કરવામાં આવશે. ગઈકાલે કાશીમાં યુનિવર્સિટીની તેમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં આવેલી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર...

સપ્ટેમ્બર 2, 2024 9:48 એ એમ (AM)

views 15

ભારતે છ બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતાઓ પર વિઝા પ્રતિબંધ લગાવાયો હોવાના અહેવાલોને ભારતીય વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યા છે

ભારતે છ બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતાઓ પર વિઝા પ્રતિબંધ લગાવાયો હોવાના અહેવાલોને ભારતીય વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, ભારત દ્વારા આવો કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, બાંગ્લાદેશના 6 વિદ્યાર્થી નેતાઓના વિઝા પર ભારતે પ્રતિબંધ લગાવ્યો હોવાના અહેવાલો...

સપ્ટેમ્બર 2, 2024 9:48 એ એમ (AM)

views 10

કૌશલ ભારત કુશલ ભારત યોજનામાં નોંધણી ફી લઇ માનદ વેતનથી નોકરી આપવાના માધ્યમોમાં પ્રસારિત થઇ રહેલા ખોટા અહેવાલો અંગે માહિતી અને પ્રસારણ વિભાગે સ્પષ્ટતા કરી છે

કૌશલ ભારત કુશલ ભારત યોજનામાં નોંધણી ફી લઇ માનદ વેતનથી નોકરી આપવાના માધ્યમોમાં પ્રસારિત થઇ રહેલા ખોટા અહેવાલો અંગે માહિતી અને પ્રસારણ વિભાગે સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે, સરકાર દ્વારા આવી કોઈ નિમણૂકની જાહેરાત કરાઈ નથી, તેથી આ યોજનામાં ગ્રાહક પ્રતિનિધિ તરીકે 28 હજારના માનદ વેતનથી નિમણુંક ...

સપ્ટેમ્બર 1, 2024 8:27 પી એમ(PM)

views 16

બિહારમાં, વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ – RJDએ આજે દેશવ્યાપી જાતિ આધારિત વસ્તીગણતરી અને બંધારણની 9મી અનુસૂચિમાં બિહાર વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ અનામત ક્વોટાનો સમાવેશ કરવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો,

બિહારમાં, વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ - RJDએ આજે દેશવ્યાપી જાતિ આધારિત વસ્તીગણતરી અને બંધારણની 9મી અનુસૂચિમાં બિહાર વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ અનામત ક્વોટાનો સમાવેશ કરવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો, જે કાયદાઓની ન્યાયિક સમીક્ષાથી મુક્તિ આપે છે. વરિષ્ઠ આરજેડી નેતા અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના ન...

સપ્ટેમ્બર 1, 2024 8:25 પી એમ(PM)

views 13

મ્યાનમાર વસ્તીના સચોટ આંકડા મેળવવા માટે વ્યાપક વસ્તી અને આવાસની વસ્તી ગણતરી કરશે.

મ્યાનમાર વસ્તીના સચોટ આંકડા મેળવવા માટે વ્યાપક વસ્તી અને આવાસની વસ્તી ગણતરી કરશે. મ્યાનમારની સ્ટેટ એડમિનિસ્ટ્રેશન કાઉન્સિલ (એસએસી)ના અધ્યક્ષ સિનિયર જનરલ મીન આંગ હલાઈંગે કહ્યું કે, વસ્તી ગણતરી દેશના વર્તમાન અને ભવિષ્યના વિકાસમાં ફાળો આપશે. 2024ની વસ્તી અને ઘરગથ્થુ વસ્તી ગણતરીની બાબતમાં આપેલા ભાષણમાં,...

સપ્ટેમ્બર 1, 2024 8:24 પી એમ(PM)

views 14

બિહારમાં, ભૂતપૂર્વ મંત્રી અને વરિષ્ઠ આરજેડી નેતા શ્યામ રજક આજે પટનામાં એક કાર્યક્રમમાં સત્તાધારી પક્ષ JD(યુ)માં સત્તાવાર રીતે જોડાયા હતા.

બિહારમાં, ભૂતપૂર્વ મંત્રી અને વરિષ્ઠ આરજેડી નેતા શ્યામ રજક આજે પટનામાં એક કાર્યક્રમમાં સત્તાધારી પક્ષ JD(યુ)માં સત્તાવાર રીતે જોડાયા હતા. 22મી ઓગસ્ટે તેમણે આરજેડી છોડી હતી અને મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. JD(U)ના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય ઝાએ પટનામાં પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં ઘણ...

સપ્ટેમ્બર 1, 2024 8:23 પી એમ(PM)

views 15

પશ્ચિમ એશિયામાં, ગાઝા પટ્ટીમાં યુએન એજન્સીઓએ આજે પોલિયોનું અભિયાન શરૂ કર્યુ છે.

પશ્ચિમ એશિયામાં, ગાઝા પટ્ટીમાં યુએન એજન્સીઓએ આજે પોલિયોનું અભિયાન શરૂ કર્યુ છે. જે અંતર્ગત 6 લાખ ચાલીસ હજાર બાળકોને ગાઝામાં રસી આપવામાં આવશે. આ ઝુંબેશ દરમિયાન સતત ૩ દિવસ સુધી આઠ-આઠ કલાકનો ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ રહેશે. વિશ્વ આરોગ્ય સંગઠન ધ્વારા 10 વર્ષથી ઓછી ઉંમરના ઓછામાં ઓછા 90% બાળકોને ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.