રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 5, 2024 9:07 એ એમ (AM)

views 19

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે દેશના પહેલાં ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ અને રાષ્ટ્રિય શિક્ષક દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે ગુજરાતના 2 સહિત 50 શિક્ષકને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો હેતુ દેશના કેટલા...

સપ્ટેમ્બર 4, 2024 8:21 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબનાં પ્રકાશ પર્વ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબનાં પ્રકાશ પર્વ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મિડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે, શ્રી ગુરુ ગ્રંથ સાહિબ વિશ્વભરમાં લાખો લોકોને બીજાઓની સેવા કરવા માટે પ્રેરણા આપે છે. તેમણે જણાવ્યું કે, ગુરુ ગ્રંથ સાહિબ સમાજમાં ભાઇચારો અને સદભાવની ભ...

સપ્ટેમ્બર 4, 2024 8:20 પી એમ(PM)

views 12

અમેરિકાના ટેક્સાસમાં પાંચ વાહનોને સાંકળતા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત ચાર ભારતીયોનાં મૃત્યુ થયા

અમેરિકાના ટેક્સાસમાં પાંચ વાહનોને સાંકળતા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત ચાર ભારતીયોનાં મૃત્યુ થયા હતા. લેબર ડે વીક-એન્ડ દરમિયાન તેઓ આર્કાન્સાસમાં કાર પુલિંગ દ્વારા બેન્ટોવિલે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતને પગલે એસયુવીમાં આગ લાગતા પ્રવાસીઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. મૃતકો હૈદરા...

સપ્ટેમ્બર 4, 2024 8:18 પી એમ(PM)

views 12

કેન્દ્રીય કાયદો અને ન્યાય મંત્રી અર્જુનરામ મેઘવાલે નવી દિલ્હીમાં નોટરી પોર્ટલ લોંચ કર્યું

કેન્દ્રીય કાયદો અને ન્યાય મંત્રી અર્જુનરામ મેઘવાલે નવી દિલ્હીમાં નોટરી પોર્ટલ લોંચ કર્યું હતું. આ પ્રસંગે શ્રી મેઘવાલે આ વિશેષ નોટરી પોર્ટલને પેપરલેસ, ફેસલેસ, કાર્યક્ષમ સિસ્ટમ તથા ડિજિટલ ઇન્ડિયાનાં લક્ષ્યની દિશામાં મહત્વનું પગલંં ગણાવ્યું હતું. આ પોર્ટલ લોંચ થવાથી કેન્દ્રીય નોટરીઓએ ફિઝિકલ મોડમાં અરજ...

સપ્ટેમ્બર 4, 2024 8:16 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના લાતૂરમાં આવેલ ઉદગીરમાં વિશ્વશાંતિ બુધ્ધ વિહારનું ઉદઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના લાતૂરમાં આવેલ ઉદગીરમાં વિશ્વશાંતિ બુધ્ધ વિહારનું ઉદઘાટન કર્યું હતું. રાષ્ટ્રપતિએ વિહાર સ્થિત ગૌતમ બુધ્ધની પ્રતિમાનુ લોકાર્પણ કરીને ડોકટર બાબા સાહેબ આંબેડકને પુષ્પાંજલી અર્પણ કરી હતી..આ સમારંભનો આરંભ બુધ્ધ પ્રણાલી અનુસારની પ્રાર્થના સાથે થયો હતો. કર્ણાટકના ...

સપ્ટેમ્બર 4, 2024 8:14 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગાપોરની મુલાકાતે છે ત્યારે સિંગાપોરનાં અગ્રણી ઉદ્યોગ જૂથે ભારતમાં મોટાં રોકાણની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગાપોરની મુલાકાતે છે ત્યારે સિંગાપોરનાં અગ્રણી ઉદ્યોગ જૂથે ભારતમાં મોટાં રોકાણની જાહેરાત કરી છે. કંપની આગામી ચાર વર્ષમાં 90 હજાર 280 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. સોશિયલ મિડીયા પોસ્ટમાં ભારતમાં સિંગાપોરના હાઇ કમિશનર સિમોન વોંગે જણાવ્યું કે, એશિયાનાં સૌથી મોટા વૈવિધ્યીકૃત રિ...

સપ્ટેમ્બર 4, 2024 8:13 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ આવતી કાલે નવી દિલ્હીમાં ગુજરાતના બે સહીત 50 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં ગુજરાતના બે સહીત 50 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો હેતુ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનને સંન્માનિત કરવાનો છે. એવોર્ડ માટે એવા શિક્ષકો પસંદ થયા છ...

સપ્ટેમ્બર 4, 2024 8:12 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઇની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ સિંગાપોર પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઇની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં સિંગાપોરના લાયન સિટી પહોંચ્યા હતા. સિંગાપોરના ગૃહ અને કાયદા મંત્રી કે ષણમુગમે તેમનું સ્વાગત કર્યું હતું. હોટલ ખાતે ભારતીય સમુદાયનાં લોકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આજે સાંજે સિંગાપોરના પ્રધાન...

સપ્ટેમ્બર 4, 2024 8:10 પી એમ(PM)

views 14

કેન્દ્ર સરકાર, ત્રિપુરા સરકાર, NLFT અને ATTF ના પ્રતિનિધીઓ વચ્ચે સમજૂતિ પત્ર પર હસ્તાક્ષર

આજે નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર, ત્રિપુરા સરકાર અને નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા- NLFT અને ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ-, ATTF ના પ્રતિનિધીઓ વચ્ચે સમજૂતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ મં...

સપ્ટેમ્બર 4, 2024 2:15 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, બ્રુનેઈ ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસી અને ભારત પ્રશાંત ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બાંદેર સેરી બેગાવનમાં બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બૉલ્કિયા સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, બ્રુનેઈ ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસી અને હિન્દ મહાસાગર લક્ષ્યમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે, જે બંને દેશ વચ્ચે ઉજ્જવળ ભવિષ્યની બાંહેધરી છે ભારત-બ્રુનેઈ સંબંધ અને એક્ટ ઇસ્ટ પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.