રાષ્ટ્રીય

ઓક્ટોબર 22, 2025 2:28 પી એમ(PM) ઓક્ટોબર 22, 2025 2:28 પી એમ(PM)

views 28

વૈશ્વિક વન સંસાધન આંકલન 2025 માં ભારત ટોચના 9 દેશોમાં સામેલ

ભારતે વિશ્વના કુલ વન વિસ્તારમાં નવમા ક્રમે રહીને વૈશ્વિક પર્યાવરણીય સંરક્ષણમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ઇન્ડોનેશિયાના બાલીમાં ખાદ્ય અને કૃષિ સંગઠન સંસ્થા દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક વન સંસાધન આંકલન 2025 માં આ માહિતી નોંધવામાં આવી હતી. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અગાઉના...

ઓક્ટોબર 22, 2025 2:23 પી એમ(PM) ઓક્ટોબર 22, 2025 2:23 પી એમ(PM)

views 7

ભારતીય નૌકાદળની દ્વિવાર્ષિક કમાન્ડર્સ પરિષદ 2025ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ

ભારતીય નૌકાદળના દ્વિવાર્ષિક કમાન્ડર્સ પરિષદ 2025ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ. ઓપરેશન સિંદૂર અને નૌકાદળના અભિયાનો અને લડાઇ તૈયારીઓ વચ્ચે આ ત્રણ દિવસીય પરિષદ વધુ મહત્વપૂર્ણ બની રહી છે. આ પરિષદ રાષ્ટ્રીય નેતૃત્વ અને અમલદારો સાથે ગાઢ વાર્તાલાપ માટે એક મંચ તરીકે કામ કરે છે, અને વર્તમાન ભૂ-વ્ય...

ઓક્ટોબર 22, 2025 2:21 પી એમ(PM) ઓક્ટોબર 22, 2025 2:21 પી એમ(PM)

views 15

બંગાળની ખાડી પર રચાયેલા લો પ્રેશર ક્ષેત્રનું ડિપ્રેશનમાં રૂપાંતર થવાની સંભાવના

હવામાન વિભાગે જણાવ્યું, બંગાળની ખાડી પર રચાયેલા લો પ્રેશર ક્ષેત્રનું ડિપ્રેશનમાં રૂપાંતર થવાની સંભાવના છે. તમિલનાડુ, પુડુચેરી અને ઉત્તર આંધ્રપ્રદેશ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તમિલનાડુમાં, ભારે વરસાદને કારણે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ અને કાંચીપુરમની શાળાઓમાં રજા જાહેર કરાઇ છે.

ઓક્ટોબર 22, 2025 8:24 એ એમ (AM) ઓક્ટોબર 22, 2025 8:24 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 26 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 26 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિઓ કાર્યક્રમની આ 127-મી કડી હશે. આ માટે લોકો પોતાના મંતવ્યો ટૉલ ફ્રી નંબર 1800—11—7800 પર તેમજ નરેન્દ્ર મોદી ઍપ્લિકેશન અને માય GOV ઑપન ફૉરમના મા...

ઓક્ટોબર 22, 2025 8:23 એ એમ (AM) ઓક્ટોબર 22, 2025 8:23 એ એમ (AM)

views 15

રેલવે આગામી દિવસોમાં આશરે 7 હજાર 800 થી વધુ વિશેષ ટ્રેનો ચલાવશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દિવાળી અને છઠ દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થવાને કારણે, રેલવે આગામી દિવસોમાં આશરે 7,800 વધુ ખાસ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી રહી છે. તહેવારોની ભીડ પર નજર રાખવા માટે વોર રૂમ બનાવવામાં આવ્યા છે. રેલવે મંત્રીએ ગઇકાલે નવી દિલ્હી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી...

ઓક્ટોબર 22, 2025 8:22 એ એમ (AM) ઓક્ટોબર 22, 2025 8:22 એ એમ (AM)

views 11

UDAN યોજનાને 9 વર્ષ પૂર્ણ- 1.56 કરોડ મુસાફરોને સુવિધા મળી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના,ઉડાન એ 9 વર્ષમાં 3 લાખ 23 હજાર ફ્લાઇટ્સ દ્વારા 1 કરોડ 56 લાખથી વધુ મુસાફરોને સુવિધા આપી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ હેઠળ, 21 ઓક્ટોબર, 2016 ના રોજ UDAN યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, 15 હેલિપોર્ટ અને 2...

ઓક્ટોબર 22, 2025 8:22 એ એમ (AM) ઓક્ટોબર 22, 2025 8:22 એ એમ (AM)

views 6

સરકારે સાહસિક કાર્યો માટે સંરક્ષણ કર્મચારીઓને શૌર્ય પુરસ્કારો આપવા માટે જાહેરનામું બહાર પાડ્યું

સરકારે ઓપરેશન સિંદૂર સહિત વિવિધ કામગીરી દરમિયાન અદમ્ય હિંમત બદલ સંરક્ષણ કર્મચારીઓને શૌર્ય પુરસ્કાર પ્રશસ્તિપત્રો આપવા માટે એક જાહેરનામું બહાર પાડયુ છે. જાહેરનામામાં સમાવિષ્ટ પ્રશસ્તિપત્રો વાયુસેના અને સેનાના કર્મચારીઓ માટે છે.

ઓક્ટોબર 22, 2025 7:46 એ એમ (AM) ઓક્ટોબર 22, 2025 7:46 એ એમ (AM)

views 7

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તેમને દિવાળીની શુભકામનાઓ પાઠવી. સુશ્રી ગુપ્તાએ પ્રધાનમંત્રીને દિલ્હીમાં વિકાસ પહેલ, સ્વચ્છ યમુના અભિયાન અને આગામી છઠ પૂજા માટેની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ શ્રી મોદીને યમુનાને પુનર્જીવિત કરવાના દિલ્હી...

ઓક્ટોબર 22, 2025 7:27 એ એમ (AM) ઓક્ટોબર 22, 2025 7:27 એ એમ (AM)

views 71

નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ

વિશ્વભરમાં ગુજરાતી સમુદાય આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ગુજરાતમાં "બેસતુ વર્ષ" તરીકે ઉજવવામાં આવે છે, નવું વર્ષ વિક્રમ સંવત હિન્દુ કેલેન્ડરના કાર્તિક મહિનાના પહેલા દિવસે આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકોને નવા વર્ષની શુભેચ...

ઓક્ટોબર 21, 2025 7:58 પી એમ(PM) ઓક્ટોબર 21, 2025 7:58 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેરળના ચાર દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે કેરળના ચાર દિવસના પ્રવાસે તિરુવનંતપુરમ પહોંચ્યા. કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેરકર, મુખ્યમંત્રી પિનરાયી વિજયન અને અન્ય વરિષ્ઠ મહાનુભાવો દ્વારા તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ આવતીકાલે દર્...