રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 6, 2024 9:35 એ એમ (AM)

views 18

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રીય નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને પૂરથી પ્રભાવિત લોકોને સંપૂર્ણ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રીય નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને પૂરથી પ્રભાવિત લોકોને સંપૂર્ણ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, વીમા કંપનીઓને વિશેષ શિબિરોનું આયોજન કરીને દાવાઓની પ્રક્રિયા ઝડપથી પ...

સપ્ટેમ્બર 6, 2024 9:34 એ એમ (AM)

views 17

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે આંધ્ર પ્રદેશમાં પૂરથી 1.8 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે આંધ્ર પ્રદેશમાં પૂરથી 1.8 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે. પ્રારંભિક અંદાજ મુજબ લગભગ 2 લાખ ખેડૂતોને અસર થઈ છે.તેમણે કહ્યું કે, ખાસ કરીને ફૂલો અને હળદરના પાકને ઘણું નુકસાન થયું છે. શ્રી ચૌહાણ પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરવા આંધ્રપ્રદેશ અને ...

સપ્ટેમ્બર 6, 2024 9:32 એ એમ (AM)

views 16

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે છ જિલ્લાની 26 બેઠકો માટે 310 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે છ જિલ્લાની 26 બેઠકો માટે 310 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે જમ્મુ સંવાદદાતા જણાવે છે કે ગઈકાલે આ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. આ મહિનાની 25મી તારીખે મતદાન થશે. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 9મી સપ્ટેમ...

સપ્ટેમ્બર 6, 2024 9:31 એ એમ (AM)

views 21

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ભાજપના પ્રમુખ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામો સામેલ છે.. કેન્દ્રશાસિત પ્રદ...

સપ્ટેમ્બર 6, 2024 9:30 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત બાદ ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હી પરત ફર્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત બાદ ગઇકાલે મોડી રાત્રે નવી દિલ્હી પરત ફર્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે આરોગ્ય અને દવા, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટેક્નોલોજી તેમજ ભારત-સિંગાપોર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પાર્ટનરશિપના ક્ષેત્રોમાં ચાર સમજૂતીપત્રો પર પર...

સપ્ટેમ્બર 6, 2024 9:28 એ એમ (AM)

views 14

ધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જલ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જલ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે. જલ શક્તિ અભિયાન સાથે આ પહેલ સંલગ્ન છે. વરસાદના એકેએકે ટીપાનો સંગ્રહ કરીને લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનું આ અભિયાન છે. નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય સહભાગીદારોને સાંકળીન...

સપ્ટેમ્બર 5, 2024 8:34 પી એમ(PM)

views 18

મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વિસ્તારમાં આજે બપોરે એક નિર્માણાધીન 23 માળની ઈમારતનો સ્લેબ તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં

મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વિસ્તારમાં આજે બપોરે એક નિર્માણાધીન 23 માળની ઈમારતનો સ્લેબ તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને ત્રણ ઘાયલ થયાં હતાં. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

સપ્ટેમ્બર 5, 2024 8:33 પી એમ(PM)

views 14

પેરિસ પેરાલિમ્પિક્સનાં આઠમા દિવસે આજે ભારતીય ખેલાડીઓ શૂટિંગ, તિરંદાજી, એથ્લેટિક્સ, પાવર લિફ્ટિંગ અન જુડો સહિતની રમતોમાં મુકાબલો કરશે

પેરિસ પેરાલિમ્પિક્સનાં આઠમા દિવસે આજે ભારતીય ખેલાડીઓ શૂટિંગ, તિરંદાજી, એથ્લેટિક્સ, પાવર લિફ્ટિંગ અન જુડો સહિતની રમતોમાં મુકાબલો કરશે. પેરા-જુડો પુરુષ 60 કિલો J1 સેમિફાઇનલમાં કપિલ પરમાર ઇરાનના ખોરામ બાનિટાબા સામે હારી ગયા છે. તેઓ હવે કાંસ્ય ચંદ્રક માટે બ્રાઝિલના ખેલાડી સામે રમશે. પેરા-જુડો મહિલા- 48 ...

સપ્ટેમ્બર 5, 2024 8:31 પી એમ(PM)

views 33

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સશસ્ત્ર દળોના ટોચના કમાન્ડરોને રશિયા-યુક્રેન સંઘર્ષ, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ જેવી ઘટનાઓનું વિશ્લેષણ કરવા અને કોઈપણ અણધાર્યા પડકાર માટે તૈયાર રહેવા વિનંતી કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સશસ્ત્ર દળોના ટોચના કમાન્ડરોને રશિયા-યુક્રેન સંઘર્ષ, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ જેવી ઘટનાઓનું વિશ્લેષણ કરવા અને કોઈપણ અણધાર્યા પડકાર માટે તૈયાર રહેવા વિનંતી કરી છે. સંરક્ષણ મંત્રીએ આજે લખનૌમાં સંયુક્ત કમાન્ડરોની પરિષદના સમાપન સમારોહમાં કહ્ય...

સપ્ટેમ્બર 5, 2024 8:30 પી એમ(PM)

views 10

ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે

ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે. દિલ્હી-એનસીઆરમાં મોબાઇલ વાન દ્વારા 38 સ્થળોએ 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવે ડુંગળીનાં વેચાણ માટે ક્રૃષિ ભવન ખાતે મોબાઇલ વાનને લીલીઝંડી આપ્યા બાદ કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.