રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 7, 2024 3:15 પી એમ(PM)

views 13

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેકોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી છે

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેકોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા ગઢી સાંપલા કિલોઈ બેઠક પરથી ચૂંટણી લડશે. હોડલમાંથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગઈકાલે કોંગ્રેસમાં સામેલ થયેલી કુસ્તીબાજ વિનેશ ફોગટને જ...

સપ્ટેમ્બર 7, 2024 3:14 પી એમ(PM)

views 16

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 207 ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે,

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 207 ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે, જ્યારે 62 ઉમેદવારીપત્રો ગેરમાન્ય ઠર્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો માટે કુલ ત્રણસો 29 ઉમેદવારીપત્રો ભરાયા હતા. સોમવાર સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે...

સપ્ટેમ્બર 7, 2024 3:11 પી એમ(PM)

views 19

જમ્મુકાશ્મીરમાં આદર્શ આચારસંહિતાના ભંગ બદલ નવ પોલીસ ફરિયાદ દાખલ …પાંચ સરકારી કર્મચારીઓ આચારસંહિતાના ભંગ બદલ બરતરફ

જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી વિભાગે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન માટે 9 FIR નોંધી છે. રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ 5 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, ઉપરાંત આવા 23 કેસોમાં ચેતવણી જાહેર કરી છે, જ્યારે ઉલ્લંઘનના 48 કેસોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આકાશવાણીના જમ્મુ સંવાદદાતાના અહવાલ મુજબ 16 ઓગસ...

સપ્ટેમ્બર 7, 2024 3:09 પી એમ(PM)

views 9

મણીપુરમાં આજે સવારથી થયેલા ગોળીબારમાં છનાં મોત..અનેક ઇજાગ્રસ્ત

મણિપુરમાં વહેલી સવારથી જ અલગ-અલગ સ્થળોએ ગોળીબાર ચાલી રહ્યો છે જેમાં છ લોકોના મોત થયા છે અને ઘણા ઇજાગ્રસ્ત થયા છે. આજે વહેલી સવારે, જીરીબામ જિલ્લામાં એક વ્યક્તિ તેના ઘરે સૂતી હતી ત્યારે પહોંચેલા શંકાસ્પદ આતંકવાદીઓએ તેના માથામા ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી.. બાદમાં  જીરીબામ પોલીસ સ્ટેશન હેઠળના ...

સપ્ટેમ્બર 6, 2024 8:03 પી એમ(PM)

views 8

સર્વોચ્ચ અદાલતે કોલકાતાની આર.જે.કાર હોસ્પીટલમાં કથિત નાણાંકીય ગેરરીતીમાં સીબીઆઇ તપાસને પડકારતી સંદિપ ઘોષની અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો

સર્વોચ્ચ અદાલતે કોલકાતાની આર.જે.કાર હોસ્પીટલમાં કથિત નાણાંકીય ગેરરીતીમાં સીબીઆઇ તપાસને પડકારતી સંદિપ ઘોષની અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘોષ બંગાળ સરકાર હસ્તકની કોલકાતાની આ હોસ્પીટલ અને કોલેજના આચાર્ય હતા.મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચેઅરજી સાંભળવાનો ઇન્કાર ...

સપ્ટેમ્બર 6, 2024 7:58 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી મોદીએ રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની જળ સંચય જન ભાગીદારી પહેલનો સુરતમાં પ્રારંભ કરાવ્યો

રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ખાસ 24 હજાર 800 સ્થળો વિકસાવવાના “જળ સંચય જન ભાગીદારી” પહેલનો આજથી આરંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં યોજાયેલા રાજ્યકક્ષાના જન ભાગીદારી પહેલના કાર્યક્રમમાં વર્ચુઅલી સંબોધન કરતાં જણાવ્યું કે, જળ સંચય એ માત્ર નીતિ વિષયક મુદ્દો નથી પણ સામાજિક જવાબદારી ...

સપ્ટેમ્બર 6, 2024 8:05 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ ભારતની સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય મેળવી શકે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓ ભારતના વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ અને સાહિત્યનો પરિચય મેળવી શકે તે હેતુથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા શિક્ષકોને અનુરોધ કર્યો છે. નવી દીલ્હીમાં પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કારમેળવનાર શિક્ષકો સાથેના સંવાદમાં તેમણે માતૃભાષામાં શિક્ષણ આપવાનું અનેવિ...

સપ્ટેમ્બર 6, 2024 7:49 પી એમ(PM)

views 12

કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેકસટાઇલ ક્ષેત્રમાં પીએલઆઇ યોજના માટે 10 હજાર કરોડ રૂપિયા અને આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે ચૌદસો કરોડ રૂપિયાની ફાળવણી કરી

કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેકસટાઇલ ક્ષેત્રમાં ઉત્પાદન આધારિતરાહત યોજના માટે 10 હજાર કરોડ રૂપિયા અને આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે ચૌદસોકરોડ રૂપિયાની ફાળવણી કરી છે. એવી જ રીતે સરકારે આ ક્ષેત્રમાં નવકલ્પના માટેવિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા 50 લાખ રૂપિયાની મંજૂરી આપી છે. કેન્દ્રિય કાપડમંત્રી ગીરીરાજસિં...

સપ્ટેમ્બર 6, 2024 7:47 પી એમ(PM)

views 9

દેશની દરિયાઇ સલામતી સુનિશ્ચિત કરવામાં તેમજ યુરોપ અને એશિયા વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે IMEC મહત્વની પહેલ

દેશની દરિયાઇ સલામતી સુનિશ્ચિત કરવામાં તેમજ યુરોપ અને એશિયા વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે IMEC એટલે કે,ભારત-મધ્યપૂર્વ-યુરોપ આર્થિક કોરીડોર મહત્વની પહેલ છે. કેન્દ્રિય વાણિજય મંત્રી પિયુષ ગોયલે આજે દિલ્હીમાંયોજાયેલ ભારત-મધ્યપૂર્વ વેપાર સંમેલનમાં બોલતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ભારતજી-20 સ...

સપ્ટેમ્બર 6, 2024 7:37 પી એમ(PM)

views 15

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટેનો ભાજપનો ચૂંટણી ઢંઢેરો આજે જાહેર કર્યો

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટેનો ભાજપનો ચૂંટણી ઢંઢેરો આજે જાહેર કર્યો છે. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશને આઝાદી મળી ત્યારથી ભાજપે જમ્મુ અને કાશ્મીરને મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે, કલમ 370 હવે ઇતિહાસનો ભ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.