સપ્ટેમ્બર 7, 2024 7:31 પી એમ(PM)
9
ઉત્તર પ્રદેશનાલખનૌમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી ,દસને બચાવાયા અન્ય કેટલાંક લોકો ફસાયા હોવાની આશંકા
ઉત્તર પ્રદેશમાં લખનૌના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાંઆજે સાંજે હરમિલાપ નામની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. કાટમાળ નીચે અનેકલોકો ફસાયા હોવાની આશંકા છે. રાજ્યના રાહત કમિશનરે આકાશવાણી સમાચારને જણાવ્યુંહતું કે NDRF અને SDRFની ટીમો સહિત બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છેઅને ઓછામાં ઓછા 10 લોકોનેબચાવીને ...