રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 7, 2024 7:31 પી એમ(PM)

views 9

ઉત્તર પ્રદેશનાલખનૌમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી ,દસને બચાવાયા અન્ય કેટલાંક લોકો ફસાયા હોવાની આશંકા

ઉત્તર પ્રદેશમાં લખનૌના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાંઆજે સાંજે હરમિલાપ નામની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. કાટમાળ નીચે અનેકલોકો ફસાયા હોવાની આશંકા છે. રાજ્યના રાહત કમિશનરે આકાશવાણી સમાચારને જણાવ્યુંહતું કે NDRF અને SDRFની ટીમો સહિત બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છેઅને ઓછામાં ઓછા 10 લોકોનેબચાવીને ...

સપ્ટેમ્બર 7, 2024 8:07 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી. જમ્મુમાં એક જાહેર સભાને સંબોધતા, તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આવનારી વિધાનસભા ચૂંટણી ઐતિહાસિક છે કારણ કે મોદી સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી તે પ્રથમ વખત રાષ્ટ્રી...

સપ્ટેમ્બર 7, 2024 7:27 પી એમ(PM)

views 11

અબુધાબીના ક્રાઉન પ્રિન્સ, 9-10 સપ્ટેમ્બરે એમ બેદિવસની  ભારતની મુલાકાતે આવશે.

અબુધાબીના ક્રાઉન પ્રિન્સ, 9-10 સપ્ટેમ્બરે એમ બેદિવસની  ભારતની મુલાકાતે આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, 9-10 સપ્ટેમ્બરના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લેશે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે.તે...

સપ્ટેમ્બર 7, 2024 7:18 પી એમ(PM)

views 14

લદ્દાખમાં, કારગીલના જિલ્લા હોસ્પિટલ ફિઝિયોથેરાપી વિભાગે, IAP જિલ્લા શાખા કારગીલના સહયોગથી, વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરી હતી

લદ્દાખમાં, કારગીલના જિલ્લા હોસ્પિટલ ફિઝિયોથેરાપી વિભાગે, IAP જિલ્લા શાખા કારગીલના સહયોગથી, વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરી હતી . આ ઇવેન્ટ આ વર્ષની વૈશ્વિક થીમ, "લો બેક પેઇન અને ફિઝિયોથેરાપી" ની આસપાસ કેન્દ્રિત હતી, જે આ વ્યાપક સ્વાસ્થ્ય સમસ્યાના સંચાલનમાં ફિઝિયોથેરાપીની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રક...

સપ્ટેમ્બર 7, 2024 7:17 પી એમ(PM)

views 12

દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હી સરકાર પર ડુંગળીની વધતી કિંમતો સામે કોઈ નક્કર પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો છે

દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હી સરકાર પર ડુંગળીની વધતી કિંમતો સામે કોઈ નક્કર પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે દર વર્ષે ભાજપે  દિલ્હી સરકારને ચોમાસા પછીની ડુંગળીની અછતને પહોંચી વળવા બેકઅપ પ્લાન તૈયાર કરવા વિનંતી કરી, પરંતુ દિલ્હી સરકારે આ સલાહ પર ધ્યાન આપ્યું નહીં. જેના કા...

સપ્ટેમ્બર 7, 2024 7:15 પી એમ(PM)

views 27

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે પટના ખાતે હાઈટેક પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) ના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે પટના ખાતે હાઈટેક પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) ના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી, જેને વિશ્વની બીજી સૌથી મોટી હોસ્પિટલ તરીકે વિકસાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર બિહારને સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ સાથે 5હજાર 400 બેડની હોસ્પિટલના વિકાસ માટે સહ...

સપ્ટેમ્બર 7, 2024 3:24 પી એમ(PM)

views 10

ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ, કરાચીમાં 12 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ, કરાચીમાં 12 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કરાચીના અધિક પોલીસ મહાનિરીક્ષકે, પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ મહિલા અને નવ પુરૂષો સહિત 12 વધુ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.. એક દિવસ પહેલા પણ છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સિંધના પ...

સપ્ટેમ્બર 7, 2024 3:22 પી એમ(PM)

views 13

ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારો માટે 564 કરોડ રૂપિયાના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે

ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારો માટે 564 કરોડ રૂપિયાના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે.જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ,કૃષિ વિભાગ અને બાગાયતી સહિતના વિભાગોમાં નાણાં ફાળવી પુરથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવામાં આવશે. ગઈકાલે રાજ્યની વિધાનસભામાં ડૉ. સાહાએ જણાવ્યું ...

સપ્ટેમ્બર 7, 2024 3:20 પી એમ(PM)

views 11

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે ઘણી ખામીઓ દર્શાવી અપરાજિતા મહિલા અને બાળ વિધેયક 2024 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલ્યું છે

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે ઘણી ખામીઓ દર્શાવી અપરાજિતા મહિલા અને બાળ વિધેયક 2024 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલ્યું છે. ગયા મહિનાની નવમી તારીખે કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ રાજ્ય વિધાનસભાએ આ વિધેયક પસાર કર્યું હતું. આ વિધેયકમાં જો પી...

સપ્ટેમ્બર 7, 2024 3:17 પી એમ(PM)

views 13

ઝારખંડ સરકારે તમામ વકીલોને 5 લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાનો નિર્ણય કર્યો છે

ઝારખંડ સરકારે તમામ વકીલોને 5 લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્યના ત્રીસ હજાર વકીલોને ફાયદો થશે. મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં 65 વર્ષ અને તેથી વધુ વયના વકીલોનું પેન્શન સાત હજાર રૂપિયાથી વધારીને ચૌદ હજાર ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.