રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 8, 2024 2:02 પી એમ(PM)

views 10

આજે વિશ્વ સાક્ષરતા દિવસ – ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પરિવર્તનકારી ગણાવી

જગદીપ ધનખડે કહ્યું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક મોટું પરિવર્તનકારી પગલું છે અને તે યુવાનોને તેમની પ્રતિભા અને ઊર્જાનો સંપૂર્ણ ઉપયોગ કરવાની તક પૂરી પાડે છે. આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભાષાઓની સમૃદ્ધિની દ્રષ્ટિએ ભારત એક અનોખો...

સપ્ટેમ્બર 8, 2024 2:01 પી એમ(PM)

views 14

હવામાન વિભાગે આજે તટિય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે તટિય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામાણીએ જણાવ્યું કે છત્તીસગઢ અને ઝારખંડમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામા...

સપ્ટેમ્બર 8, 2024 2:00 પી એમ(PM)

views 17

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની અને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રોની ચકાસણી પણ પૂર્ણ થઈ છે. આ સાથે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. અમારા પ્રતિનિધિ જ...

સપ્ટેમ્બર 8, 2024 1:57 પી એમ(PM)

views 10

અબુ ધાબીના યુવરાજ શેખ ખાલિદ બિન મહોમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આજે ભારતની મુલાકાતે

સંયુક્ત આરબ અમીરાતના યુવરાજ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આજે ભારત આવશે. તેઓ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય UAE અને ભારત વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાનો છે. શ્રી ખાલિદની સાથે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને આર્થિક ભાગીદારોનું પ્રતિ...

સપ્ટેમ્બર 8, 2024 1:56 પી એમ(PM)

views 14

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાઉદી અરેબિયા પહોંચ્યા. – ભારત-અખાત સહયોગ પરિષદની બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર સાઉદી અરેબિયાનીબે દિવસની મુલાકાતે આજે રિયાધ પહોંચ્યા છે. પ્રોટોકોલ બાબતોના નાયબ મંત્રી અબ્દુલ માજીદ અલ સ્મારીએ હવાઈ મથકે ડૉ.જયશંકરનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રી ભારત-અખાત સહયોગ પરિષદના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ પરિષદના સભ્...

સપ્ટેમ્બર 7, 2024 7:56 પી એમ(PM)

views 9

બદરી-કેદાર ધામની યાત્રાએ ફરી વેગ પકડ્યો,છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન શીશ ઝુકાવ્યું છે

બદરી-કેદાર ધામની યાત્રાએ ફરી વેગ પકડ્યો,છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન શીશ ઝુકાવ્યું છે. અત્યાર સુધીમાં 20 લાખ 52 હજાર 897 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ-કેદારનાથ ધામપહોંચ્યા છે. આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યામાં હજુ વધારો થવાની ધારણા છે.હાલમાં બંને ધામોમાં દરરોજ પાંચ હજારથી વધુ યાત્રિકો પહ...

સપ્ટેમ્બર 7, 2024 7:54 પી એમ(PM)

views 15

ભારતે, ચાડમાટે 2300 કિલો તબીબી સહાય માટેનો માલસામાન  મોકલ્યો છે

ભારતે, ચાડમાટે 2300 કિલો તબીબી સહાય માટેનો માલસામાન  મોકલ્યો છે.ચાડમાં ભીષણ આગની ઘટના બાદ, ભારતે 2300કિલો મેડિકલ સહાય મોકલી છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીરજયસ્વાલે, શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીકતસવીરો શેર કરી અને પોસ્ટ કરી હતી.ભારતે  ચાડનાલનાગરિકો માટે  આવશ્યક જીવનરક્ષક એન્ટિબાયોટિક્...

સપ્ટેમ્બર 7, 2024 7:53 પી એમ(PM)

views 15

રાષ્ટ્રીય પોષણ માસ હેઠળ, છેલ્લા છ દિવસમાં દેશમાં 1.37 કરોડ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે

રાષ્ટ્રીય પોષણ માસ હેઠળ, છેલ્લા છ દિવસમાં દેશમાં 1.37 કરોડ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.બાળકોમાં કુપોષણની સમસ્યાને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલારાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત છેલ્લા છ દિવસમાં દેશભરમાં 1 કરોડ 37 લાખ  પ્રવૃત્તિઓનુંઆયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જ...

સપ્ટેમ્બર 7, 2024 7:51 પી એમ(PM)

views 11

મેગા ઓઈલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવ 2024માં અત્યાર સુધીમાં 17 લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે.

મેગા ઓઈલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવ 2024માં અત્યાર સુધીમાં 17 લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. વૃક્ષારોપણ અભિયાનમાં ભારતના 15 રાજ્યોમાં 12 હજાર હેક્ટરથી વધુ જમીન આવરી લેવામાંઆવી છે. આ પહેલ આ વર્ષે 15મી જુલાઈના રોજ ખાદ્ય તેલ-પામપર રાષ્ટ્રીય મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી.  આ પ્રોજેક્ટનો હેતુ દેશમાં પામની...

સપ્ટેમ્બર 7, 2024 7:48 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર2025 માટે 15 મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાની કરી શકશે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર2025 માટે 15 મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાની કરી શકશે. આ પુરસ્કારો દર વર્ષે જાન્યુઆરીમાંમહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવે છે અને આ વર્ષે 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ પર તેની જાહેરાત કરવામાં  આવશે. આ પુરસ્કારોનો ઉદ્દેશ્ય બાળકોની ઉર્જા, દ્રઢ નિશ્ચય,...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.