રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 8, 2024 7:44 પી એમ(PM)

views 15

ભારતે ત્રણ આફ્રિકન દેશો – ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને માલાવીના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોની ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય મોકલી

ભારતે ત્રણ આફ્રિકન દેશો - ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને માલાવીના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોની ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈ કાલે માલાવી માટે એક હજાર મેટ્રિક ટન ચોખાનો માલ રવાના થયો હતો. એ જ રીતે, ઝિમ્બાબ્વે માટે એક હજાર મેટ્રિક ટન ચોખાનો માલ ગઈક...

સપ્ટેમ્બર 8, 2024 7:43 પી એમ(PM)

views 13

ટાઈમ મેગેઝીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા

ટાઈમ મેગેઝીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા છે. શ્રી વૈષ્ણવનું નામ આ યાદીમાં "શેપર્સ" શ્રેણીમાં છે. મેગેઝિને જણાવ્યું હતું કે શ્રી વૈષ્ણવના નેતૃત્વમાં ભારત આગામી પાંચ વર્ષમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન...

સપ્ટેમ્બર 8, 2024 7:42 પી એમ(PM)

views 10

PIB ધ્વારા પીએમ કુસુમ યોજના હેઠળ નકલી મંજુરી પત્રની છેતરપીંડીથી સાવધ રહેવા લોકોને સુચના આપી

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, PIBના સત્યતા ચકાસણી યુનિટે એવા કૌભાંડ સામે ચેતવણી આપી છે જેમાં છેતરપિંડી કરનારાઓ પીએમ કુસુમ યોજના હેઠળ નોંધણી ફી તરીકે આઠ હજાર રૂપિયા માંગી રહ્યા છે. સત્યતા ચકાસણી યુનિટે જણાવ્યું હતું કે, લોકોને નકલી મંજૂરીનો પત્ર મોકલવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ યોજન...

સપ્ટેમ્બર 8, 2024 7:40 પી એમ(PM)

views 7

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સૌપ્રથમ વાર ભારતની ત્રણ દિવસની મુલાકાતે

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ,શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ભારતની ત્રણ દિવસની મુલાકાતે આજે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા એરપોર્ટ પર તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. ક્રા...

સપ્ટેમ્બર 8, 2024 7:39 પી એમ(PM)

views 17

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ – વિષય છે -બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન : પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. દરેક વ્યક્તિ, સમુદાય અને સમાજ માટે સાક્ષરતાના મહત્વ તરફ ધ્યાન દોરવા માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો વિષય છે -બહુભાષી શિક્ષણ પ્રોત્સાહન : પરસ્પર સમજણ અને શાંતિ માટે સાક્ષરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક મોટું પરિવર્તનક...

સપ્ટેમ્બર 8, 2024 7:37 પી એમ(PM)

views 16

દિલ્હીમાં 14મી સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રીય લોક અદાલત માટે અરજી કરવા માટેની ઓનલાઈન લિંક આવતીકાલથી ઉપલબ્ધ થશે

દિલ્હીમાં 14મી સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રીય લોક અદાલત માટે અરજી કરવા માટેની ઓનલાઈન લિંક આવતીકાલથી ઉપલબ્ધ થશે. વાહન માલિકો દિલ્હી ટ્રાફિક પોલીસની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. દિલ્હીની તમામ જિલ્લા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અદાલતોમાં દ્વારકા, ક...

સપ્ટેમ્બર 8, 2024 2:06 પી એમ(PM)

views 9

લખનઉમાં ગઈકાલે ધરાશાયી થયેલા મકાનના કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવતાં મૃત્યુઆંક 8 થયો

લખનઉમાં ગઈકાલે ધરાશાયી થયેલા મકાનના કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવતાં મૃત્યુઆંક 8 થયો છે. ઇજાગ્રસ્ત 28 લોકોને સારવાર અર્થે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી દરમિયાન ગઇકાલે રાતે કાટમાળ નીચેથી વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસ અને વહીવટીતંત્રની સાથે રાજ્યઅને રાષ્ટ્રીય આપ...

સપ્ટેમ્બર 8, 2024 2:05 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના નાગરિકોને અને ખાસ કરીને ઓડિશાના લોકોને કૃષિ ઉત્સવ નુઆખાઈ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના નાગરિકોને અને ખાસ કરીને ઓડિશાના લોકોને કૃષિ ઉત્સવ નુઆખાઈ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સુશ્રી મૂર્મુંએ કહ્યું કે, આ તહેવાર દેશના ખેડૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ છે. તેમણે આ ઉત્સવ દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ ...

સપ્ટેમ્બર 8, 2024 2:05 પી એમ(PM)

views 12

રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલ રશિયા-યુક્રેન કટોકટીનો ઉકેલ લાવવાના હેતુથી આ સપ્તાહે મોસ્કોની મુલાકાતે જશે

રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલ રશિયા-યુક્રેન કટોકટીનો ઉકેલ લાવવાના હેતુથી આ સપ્તાહે મોસ્કોની મુલાકાતે જશે એમ સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુલાઇ મહિનામાં રશિયા અને ઓગસ્ટના અંતમાં યુક્રેનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બંને દેશોનાં પ્રમુખ વ્લાદિમીર પુટિન અને ...

સપ્ટેમ્બર 8, 2024 2:03 પી એમ(PM)

views 13

પેરિસ પેરાલિમ્પિક ગેમ્સનું આજે સમાપનઃ ભારતે ગઈ કાલે 2 ચંદ્રકો મેળવ્યાઃ કુલ 29 ચંદ્રક સાથે 16મા ક્રમે

આજે પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સનું સમાપન થશે. ગઈકાલે ભારતે વધુ બે ચંદ્રકો મેળવ્યા હતા. પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં ઈરાનનો રમતવીર ગેરલાયક ઠરતાં નવદીપ સિંઘે સુવર્ણ ચંદ્રક અને દોડવીર સિમરન શર્માએ મહિલાઓની 200 મીટર ટ્રેક ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારત 7 સુવર્ણ, 9 રજત અને 13 કાસ્ય સહિત કુલ 29 ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.