રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 9, 2024 10:56 એ એમ (AM)

views 11

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે રિયાધમાં ભારત-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે રિયાધમાં ભારત-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકમાં ભાગ લેશે. આ મહત્વપૂર્ણ બેઠકનો ઉદ્દેશ્ય ભારત અને ખાડી દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. આ બેઠકમાં વેપાર, રોકાણ અને ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે આ ઉપરાંત,...

સપ્ટેમ્બર 9, 2024 10:55 એ એમ (AM)

views 8

ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટર આજથી દિલ્હીમાં ત્રણેય સેવાઓના અધિકારીઓ માટે પ્રથમ સંયુક્ત ઓપરેશનલ સમીક્ષા અને મૂલ્યાંકન કાર્યક્રમ હાથ ધરશે

ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ હેડક્વાર્ટર આજથી દિલ્હીમાં ત્રણેય સેવાઓના અધિકારીઓ માટે પ્રથમ સંયુક્ત ઓપરેશનલ સમીક્ષા અને મૂલ્યાંકન કાર્યક્રમ હાથ ધરશે. આ પાંચ દિવસીય કાર્યક્રમ, ત્રણેય સેવાઓના મેજર જનરલ અને તેમના સમકક્ષ અધિકારીઓ સહિત સંરક્ષણ, વિદેશ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ માટે આયોજિત કરવામાં આવી રહ્યો...

સપ્ટેમ્બર 9, 2024 10:54 એ એમ (AM)

views 9

વસ્તુ અને સેવા કર -જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે

વસ્તુ અને સેવા કર -જીએસટી કાઉન્સિલની 54મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બેઠકની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે કાઉન્સિલની છેલ્લી બેઠક આ વર્ષે જૂનમાં મળી હતી. આ બેઠકમાં કાઉન્સિલે તમામ પ્રકારના સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમના દૂધના ડબ્બા પર 12 ટકા જીએસટીના એકસમાન...

સપ્ટેમ્બર 9, 2024 10:48 એ એમ (AM)

views 10

સાતમા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત અત્યાર સુધીમાં એક કરોડ 79 લાખ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે

સાતમા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત અત્યાર સુધીમાં એક કરોડ 79 લાખ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. 1લી સપ્ટેમ્બરથી શરૂ થયેલો પોષણ મહિનો આ મહિનાની 30મી સુધી ચાલુ રહેશે. આ અભિયાનની શરૂઆત ગુજરાતમાંથી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન એનિમિયા, સંતુલિત વિકાસ, પૂરક આહાર અને પોષણ, શિક્ષણ અને વધુ સારા વ...

સપ્ટેમ્બર 9, 2024 10:47 એ એમ (AM)

views 12

ઉત્તર પ્રદેશ સરકારે ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઈન્ડિયાનું આયોજન કર્યું છે

ઉત્તર પ્રદેશ સરકારે ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઈન્ડિયાનું આયોજન કર્યું છે આ 11 થી 13 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશના સેમિકન્ડક્ટર ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો અને આ ક્ષેત્રમાં ભારતને નોંધપાત્ર વૈશ્વિક હરીફ તરીકે સ્થાપિત કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11...

સપ્ટેમ્બર 8, 2024 7:49 પી એમ(PM)

views 15

એક યુવાન પુરુષ દર્દીની ઓળખ મંકીપોક્સના શંકાસ્પદ કેસ તરીકે કરવામાં આવી

એક યુવાન પુરુષ દર્દીની ઓળખ મંકીપોક્સના શંકાસ્પદ કેસ તરીકે કરવામાં આવી છે. તેણે હાલમાં જ એવા દેશમાં પ્રવાસ કર્યો હતો જે હાલમાં Mpox ટ્રાન્સમિશનનો અનુભવ કરી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દર્દીને નિયુક્ત હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો છે અને એમપોક્સની હાજરીની પુષ્ટિ કરવા માટે તેના નમૂનાઓનું પર...

સપ્ટેમ્બર 8, 2024 7:49 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે લખનૌમાં ઇમારત ધરાશાયી થવામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે લખનૌમાં ઇમારત ધરાશાયી થવામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના પરિવારને 2-2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. ઘાયલોને ...

સપ્ટેમ્બર 8, 2024 7:48 પી એમ(PM)

views 8

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જવાહર સરકારે રાજ્યસભા અને રાજકારણમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જવાહર સરકારે રાજ્યસભા અને રાજકારણમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે તેમણે પાર્ટીના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખ્યો છે. સંસદમાં સેવા કરવાની તક આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા શ્રી સરકારે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર અસંતોષ વ્યક્ત કર્ય...

સપ્ટેમ્બર 8, 2024 7:47 પી એમ(PM)

views 13

ભારત 2030માં યુવા ઓલિમ્પિક અને 2036માં ઉનાળુ ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવો કરશે : ડૉ.મનસુખ માંડવિયા

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારત 2030માં યુવા ઓલિમ્પિક અને 2036માં ઉનાળુ ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવો કરશે. તેઓ આજે નવી દિલ્હીમાં ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાની 44મી મહાસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભારત સરકારે રમતગમતનું બજેટ 2014-15માં અંદાજે 143 ક...

સપ્ટેમ્બર 8, 2024 7:46 પી એમ(PM)

views 11

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સભા સંબોધન કરતાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાના કોંગ્રેસ પાર્ટીના દાવા સામે કડક વલણ અપનાવ્યું

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સભા સંબોધન કરતાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાના કોંગ્રેસ પાર્ટીના દાવા સામે કડક વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે જ્યાં સુધી ભાજપ સત્તામાં છે ત્યાં સુધી કલમને પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. ઓલ ઈન્ડિયા રેડિયો જમ્મુના સંવાદદા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.