રાષ્ટ્રીય

નવેમ્બર 30, 2025 9:12 એ એમ (AM)

views 14

મેટાએ સોશીયલ મીડિયા ક્રિએટરોમાટે પાંચ નવી ભારતીય ભાષાઓ ઉમેરવાની જાહેરાત કરી

મેટાએ સોશીયલ મીડિયા ક્રિએટરોમાટે પાંચ નવી ભારતીય ભાષાઓ ઉમેરવાની જાહેરાત કરી છે. મુંબઈમાં આયોજિત 'હાઉસ ઓફ ઇન્સ્ટાગ્રામ' ઇવેન્ટમાં, આ જાહેરાત કરવામાં આવી હતી.ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વપરાશકર્તાઓ ટૂંક સમયમાં તેમની રીલ્સનો મરાઠી, બંગાળી, તેલુગુ, કન્નડઅને તમિલમાં અનુવાદ કરી શકશે. આ અપગ્રેડ AI-આધારિત ઓટોમે...

નવેમ્બર 30, 2025 9:10 એ એમ (AM)

views 17

થાઈલેન્ડના વિદેશ મંત્રી આજથી ભારતની ચાર દિવસની મુલાકાતે -વિદેશમંત્રી જયશંકર સાથે બેઠક કરશે

થાઈલેન્ડના વિદેશ મંત્રી સિહાસક ફુઆંગકેટકેઓ ભારતની ચાર દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત વ્યૂહાત્મક ભાગીદારી અને સ્થાયી સંબંધોને મજબૂત બનાવવાની તક છે. તેઓ આજે દિલ્હીમાં સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે.શ્રી ફુઆંગકેટકેઓ દ્વિપક્ષીય ...

નવેમ્બર 30, 2025 9:09 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટ...

નવેમ્બર 30, 2025 9:08 એ એમ (AM)

views 14

ચક્રવાત દિત્વાના પગલે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના- રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ સેવાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી

ચક્રવાતી વાવાઝોડું “દિત્વાહ” છેલ્લા છ કલાકમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે અને ત્યાં કેન્દ્રિત છે. આ વાવાઝોડું કરાઈકલથી લગભગ 80 કિમી પૂર્વમાં, પુડુચેરીથી 160 કિમી દક્ષિણ - દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી 250 કિમી દક્ષિણમાં સ્થિત છે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તરી તમિલનાડુ-પુડુચેરી દરિ...

નવેમ્બર 29, 2025 7:28 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢમાં પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના 60મા અખિલ ભારતીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢમાં પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકોના 60મા અખિલ ભારતીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આજે અને આવતીકાલે પરિષદ માટે નિર્ધારિત વિવિધ સત્રોમાં ભાગ લેશે. ત્રણ દિવસીય પરિષદ ગઈકાલે નવા રાયપુર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે શરૂ થઈ હતી. કે...

નવેમ્બર 29, 2025 7:28 પી એમ(PM)

views 5

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય- DGCA એ એરબસ A320 શ્રેણીના વિમાનોની તમામ ઉડાનોને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય- DGCA એ એરબસ A320 શ્રેણીના વિમાનોની તમામ ઉડાનોને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો છે. DGCA એ કહ્યું છે કે જ્યાં સુધી નિર્ધારિત સલામતી ધોરણો પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિમાનોની ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ રહેશે. જ્યાં સુધી એરબસ A318, A319, A320 અને A321 વિમાનોની નિર્ધારિત નિરીક્ષણ અને સમા...

નવેમ્બર 29, 2025 7:27 પી એમ(PM)

views 21

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી.

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ આ બેઠકમાં સંસદના બંને ગૃહોના રાજકીય પક્ષોના નેતાઓને મળશે. આ બેઠકમાં, સરકાર સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાની સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગ...

નવેમ્બર 29, 2025 7:25 પી એમ(PM)

views 14

ચૂંટણી પંચે જણાવ્યું છે કે SIR ના બીજા તબક્કાની શરૂઆતથી મતદારોમાં 50 કરોડ 73 લાખથી વધુ ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું.

ચૂંટણી પંચે જણાવ્યું છે કે ખાસ સઘન સુધારણા કામગીરી (SIR) ના બીજા તબક્કાની શરૂઆતથી મતદારોમાં 50 કરોડ 73 લાખથી વધુ ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આ તબક્કામાં આવરી લેવામાં આવનારા લગભગ 51 કરોડ મતદારોમાંથી 99.53 ટકા મતદાર ફોર્મનું વિતરણ કરવામાં આવશે. પંચે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 40 ...

નવેમ્બર 29, 2025 7:24 પી એમ(PM)

views 18

હવામાન વિભાગે આજે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું.

હવામાન વિભાગે આજે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાત દિત્વાહને કારણે તમિલનાડુના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લા કલેક્ટરોને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. નાગપટ્ટીનમ અને આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે ...

નવેમ્બર 29, 2025 7:22 પી એમ(PM)

views 19

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.

પ્રથમ T20 ક્રિકેટ વિશ્વ કપની વિજેતા ભારતીય પ્રજ્ઞાચક્ષુ મહિલા ટીમે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ પ્રસંગે ટીમના ખેલાડીઓએ રાષ્ટ્રપતિને ક્રિકેટ બેટ ભેટ આપ્યું હતું. રાષ્ટ્રપતિએ ટીમના સભ્યોને વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન આપતા કહ્યું કે ટીમની સફળતા અન્ય લોકોને તેમના જી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.