રાષ્ટ્રીય

ઓક્ટોબર 22, 2025 8:16 પી એમ(PM) ઓક્ટોબર 22, 2025 8:16 પી એમ(PM)

views 7

સર્વોચ્ચ અદાલતે પ્રજ્ઞાચક્ષુઓને ન્યાયિક સેવાઓમાં રોજગારની તકો પૂરી પાડવાના પોતાના આદેશનો અમલ કરવા ચાર મહિનાનો સમય આપ્યો.

સર્વોચ્ચ અદાલતે પ્રજ્ઞાચક્ષુઓને ન્યાયિક સેવાઓમાં રોજગારની તકો પૂરી પાડવાના પોતાના આદેશનો અમલ કરવા ચાર મહિનાનો સમય આપ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ન્યાયિક સેવાઓમાં રોજગાર આપવાની તકને નકારી શકશે નહીં. ન્યાયાધીશ જેબી પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે મધ્યપ્રદેશ વડી અદ...

ઓક્ટોબર 22, 2025 8:14 પી એમ(PM) ઓક્ટોબર 22, 2025 8:14 પી એમ(PM)

views 6

દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી જે પાંચ ગણી વધીને 197 ગીગાવોટથી વધુ થઈ.

દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તે 2014માં 35 ગીગાવોટથી પાંચ ગણી વધીને 197 ગીગાવોટથી વધુ થઈ છે. આમાં મોટા જળવિદ્યુત મથકોમાંથી ઉત્પન્ન થતી વીજળીનો સમાવેશ થાય છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઉર્જાનો મહત...

ઓક્ટોબર 22, 2025 8:12 પી એમ(PM) ઓક્ટોબર 22, 2025 8:12 પી એમ(PM)

views 45

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં, આવતીકાલે ૧૨૨ મતવિસ્તારો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં, આવતીકાલે ૧૨૨ મતવિસ્તારો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે. ૨૦ જિલ્લાઓમાં ફેલાયેલા ૧૨૨ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૧ નવેમ્બરે મતદાન યોજાશે. દરમિયાન, કૈમુર જિલ્લાના મોહનિયા (અનામત) મતવિસ્તારમાં, રાષ્ટ્રીય જનતા દળ (RJD) ઉમેદવાર શ્વેતા સુમનનું ન...

ઓક્ટોબર 22, 2025 8:11 પી એમ(PM) ઓક્ટોબર 22, 2025 8:11 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય સમિતિએ નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત કરી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય સમિતિ નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત કરી છે. ગયા મહિને કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલી હિંસા પછી મુખ્ય મુદ્દાઓ પર આ પ્રથમ ઔપચારિક વાતચીત છે. ગૃહ મંત્રાલયની લદ્દાખ પરની ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા સર્વોચ્ચ સંસ્થા લેહ, એબીએલ અને કારગિલ ડેમોક્રેટિ...

ઓક્ટોબર 22, 2025 2:26 પી એમ(PM) ઓક્ટોબર 22, 2025 2:26 પી એમ(PM)

views 7

ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિની નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિ નવી દિલ્હીમાં વિવિધ મુદ્દાઓ પર લદ્દાખના નેતાઓ સાથે વાતચીત કરી રહી છે. ગયા મહિને કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલી હિંસા પછી મુખ્ય મુદ્દાઓ પર આ પ્રથમ ઔપચારિક વાતચીત છે. ગૃહ મંત્રાલયની લદ્દાખ પરની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા સર્વોચ્ચ સંસ્થા લેહ, એબીએલ અને કારગિલ ડેમો...

ઓક્ટોબર 22, 2025 2:27 પી એમ(PM) ઓક્ટોબર 22, 2025 2:27 પી એમ(PM)

views 115

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા, મતદારોને આકર્ષવા રાજકીય પક્ષોના અનેક વચનો

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, શાસક અને વિપક્ષ બંને પક્ષો મતદારોને આકર્ષવા માટે અનેક વચનો આપી રહ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ-RJD ના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે એક ચૂંટણી વચન આપતા કહ્યું કે જો મહાગઠબંધન સત્તામાં આવશે તો તમામ જીવિકા દીદી, આજીવિકા સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ અને કરાર આધારિત કર્મચારીઓન...

ઓક્ટોબર 22, 2025 2:28 પી એમ(PM) ઓક્ટોબર 22, 2025 2:28 પી એમ(PM)

views 28

વૈશ્વિક વન સંસાધન આંકલન 2025 માં ભારત ટોચના 9 દેશોમાં સામેલ

ભારતે વિશ્વના કુલ વન વિસ્તારમાં નવમા ક્રમે રહીને વૈશ્વિક પર્યાવરણીય સંરક્ષણમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ઇન્ડોનેશિયાના બાલીમાં ખાદ્ય અને કૃષિ સંગઠન સંસ્થા દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક વન સંસાધન આંકલન 2025 માં આ માહિતી નોંધવામાં આવી હતી. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અગાઉના...

ઓક્ટોબર 22, 2025 2:23 પી એમ(PM) ઓક્ટોબર 22, 2025 2:23 પી એમ(PM)

views 7

ભારતીય નૌકાદળની દ્વિવાર્ષિક કમાન્ડર્સ પરિષદ 2025ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ

ભારતીય નૌકાદળના દ્વિવાર્ષિક કમાન્ડર્સ પરિષદ 2025ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ. ઓપરેશન સિંદૂર અને નૌકાદળના અભિયાનો અને લડાઇ તૈયારીઓ વચ્ચે આ ત્રણ દિવસીય પરિષદ વધુ મહત્વપૂર્ણ બની રહી છે. આ પરિષદ રાષ્ટ્રીય નેતૃત્વ અને અમલદારો સાથે ગાઢ વાર્તાલાપ માટે એક મંચ તરીકે કામ કરે છે, અને વર્તમાન ભૂ-વ્ય...

ઓક્ટોબર 22, 2025 2:21 પી એમ(PM) ઓક્ટોબર 22, 2025 2:21 પી એમ(PM)

views 15

બંગાળની ખાડી પર રચાયેલા લો પ્રેશર ક્ષેત્રનું ડિપ્રેશનમાં રૂપાંતર થવાની સંભાવના

હવામાન વિભાગે જણાવ્યું, બંગાળની ખાડી પર રચાયેલા લો પ્રેશર ક્ષેત્રનું ડિપ્રેશનમાં રૂપાંતર થવાની સંભાવના છે. તમિલનાડુ, પુડુચેરી અને ઉત્તર આંધ્રપ્રદેશ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તમિલનાડુમાં, ભારે વરસાદને કારણે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ અને કાંચીપુરમની શાળાઓમાં રજા જાહેર કરાઇ છે.

ઓક્ટોબર 22, 2025 8:24 એ એમ (AM) ઓક્ટોબર 22, 2025 8:24 એ એમ (AM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 26 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 26 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિઓ કાર્યક્રમની આ 127-મી કડી હશે. આ માટે લોકો પોતાના મંતવ્યો ટૉલ ફ્રી નંબર 1800—11—7800 પર તેમજ નરેન્દ્ર મોદી ઍપ્લિકેશન અને માય GOV ઑપન ફૉરમના મા...