ઓક્ટોબર 22, 2025 8:16 પી એમ(PM) ઓક્ટોબર 22, 2025 8:16 પી એમ(PM)
7
સર્વોચ્ચ અદાલતે પ્રજ્ઞાચક્ષુઓને ન્યાયિક સેવાઓમાં રોજગારની તકો પૂરી પાડવાના પોતાના આદેશનો અમલ કરવા ચાર મહિનાનો સમય આપ્યો.
સર્વોચ્ચ અદાલતે પ્રજ્ઞાચક્ષુઓને ન્યાયિક સેવાઓમાં રોજગારની તકો પૂરી પાડવાના પોતાના આદેશનો અમલ કરવા ચાર મહિનાનો સમય આપ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ન્યાયિક સેવાઓમાં રોજગાર આપવાની તકને નકારી શકશે નહીં. ન્યાયાધીશ જેબી પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે મધ્યપ્રદેશ વડી અદ...