રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 10, 2024 7:59 પી એમ(PM)

views 11

આકાશવણીનું મૈસુર રેડિયો સ્ટેશન આજે તેનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે

આકાશવણીનું મૈસુર રેડિયો સ્ટેશન આજે તેનો 90મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. 10 સપ્ટેમ્બર, 1935ના રોજ મૈસૂરમાં દેશના પ્રથમ રેડિયો પ્રસારણ તરીકે મૈસૂર રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ હતી. અહીંની મહારાજા કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક ડૉ. એમ. વી. ગોપાલ સ્વામીએ તેમના નિવાસ સ્થાને 30 વૉટનું ટ્રાન્સમિટર લગા...

સપ્ટેમ્બર 10, 2024 7:57 પી એમ(PM)

views 11

ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી

ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે વધુ 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર યોગેશ બજરંગી ઝાલના બેઠક પરથી, જ્યારે ક્રિશ્ના ગેહલાવત રાઇ બેઠક પરથી ચૂંટણી લડશે. બિમલા ચૌધરી પટૌડી અને પ્રદીપ સંગવાન બરોડા બેઠક પરથી, નસીમ અહેમદ ફિરોઝપુર ઝિરકા અને અરિઝ ખાન પુનાહાના વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

સપ્ટેમ્બર 10, 2024 7:53 પી એમ(PM)

views 13

ભારતીય નૌકાદળે તકનિકી અને વહીવટી કારણોસર નાગરિક પ્રવેશ પરીક્ષા રદ્દ કર્યાની જાહેરાત કરી

ભારતીય નૌકાદળે તકનિકી અને વહીવટી કારણોસર નાગરિક પ્રવેશ પરીક્ષા રદ્દ કર્યાની જાહેરાત કરી છે. આ પરીક્ષા આજે સવારે યોજનાર હતી. ભારતીય નૌકાદળે એક નિવેદનમાં કહ્યું છે કે વિવિધ ગૃપ બી – એનજી અને ગૃપ - સી પદોની ભર્તી માટેની ઓનલાઇન પરીક્ષા આ મહિનાની 14 તારીખ સુધી આયોજીત થનાર હતી, જોકે હવે આ પરીક્ષા માટેની ન...

સપ્ટેમ્બર 10, 2024 7:50 પી એમ(PM)

views 12

ભારતીય જનતા પક્ષે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખ સમુદાય પર કરેલી કથિત ટિપ્પણી બાબતે તેમની ટીકા કરી

ભારતીય જનતા પક્ષે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન શીખ સમુદાય પર કરેલી કથિત ટિપ્પણી બાબતે તેમની ટીકા કરી છે. શ્રી ગાંધીએ કહ્યું હતું કે તેમની લડાઈ એ મુદ્દે છે કે ભારતમાં શીખ સમુદાયને પાઘડી પહેરવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ભાજપ નેતા અને કેન્દ્રીય મ...

સપ્ટેમ્બર 10, 2024 7:48 પી એમ(PM)

views 13

આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે નવ ઉમેદવારોની યાદી જાહેર કરી

આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પક્ષે પ્રવેશ મહેતાને ફરીદાબાદ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે, જ્યારે મુખ્તિયાર સિંહ બાજીગરને રતિયા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ ગઈકાલે 20 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

સપ્ટેમ્બર 10, 2024 7:46 પી એમ(PM)

views 16

વિદેશ મંત્રી ડો. એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે. બર્લિનની મુલાકાત દરમિયાન ડૉક્ટર જયશંકર દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા અને સહયોગ માટે વધુ તકો ચકાસવાના ઉદ્દેશ્ય સાથે જર્મન વિદેશમંત્રી અને અન્ય મુખ્ય નેતાઓને મળશે. વિદેશ મંત્રીની બર્લિનની મુલાકાત જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની આગામી...

સપ્ટેમ્બર 10, 2024 7:44 પી એમ(PM)

views 10

કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ આવતીકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજનાનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ આવતીકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજનાનો પ્રારંભ કરાવશે. તેઓ મત્સ્ય ક્ષેત્રના ઉત્પાદન અને પ્રસંસ્કરણ કલ્સ્ટરોના પ્રમાણભૂત સંચાલનની પ્રક્રિયાનો પ્રારંભ પણ કરાવશે. આ પ્રસંગે વર્ષ 2024- 2025 દરમિયાનની પ્રધાનમંત્રી મતસ્ય...

સપ્ટેમ્બર 10, 2024 7:43 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમસ્યાઓના પ્રાદેશિક ઉકેલ પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમસ્યાઓના પ્રાદેશિક ઉકેલ પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમા નવ નિર્મિત અનુસંધાન રાષ્ટ્રીય સંસોધન ફાઉન્ડેશનની પ્રથમ બોર્ડ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ સંશોધન ક્ષેત્રે અવરોધ બની રહેલા પડકારોની ઓળખ કરવાની વાત કરી. વધુમાં તેમણે આ ...

સપ્ટેમ્બર 10, 2024 2:38 પી એમ(PM)

views 19

ભારતે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સભ્યોમાં આફ્રિકા ખંડની ભાગીદારી વધારવાની હિમાયત કરી

ભારતે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સભ્યોમાં આફ્રિકા ખંડની ભાગીદારી વધારવાની હિમાયત કરી છે સુરક્ષા પરિષદમાં રાજકીય વિસંગતતાના કારણે શાંતિ મંત્રણાના પ્રયાસોને માઠી અસર થઈ રહી છે. યુ.એન સુરક્ષા પરિષદમાં નવ નિયુક્ત ભારતીય અધિકારી પી. હરિશે તેમના પહેલા સંબોધન જણાવ્યું કે, સુરક્ષા પરિષદમાં રાજકીય એકતાના અભાવ...

સપ્ટેમ્બર 10, 2024 2:37 પી એમ(PM)

views 19

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાતના ઉદ્યોગ અને અત્યાધુનિક ટેકનોલોજી મંત્રી સુલતાન અહમદ અલ જબેર સાથે મંત્રણા કરી

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગઈ કાલે નવી દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાતના ઉદ્યોગ અને અત્યાધુનિક ટેકનોલોજી મંત્રી સુલતાન અહમદ અલ જબેર સાથે મંત્રણા કરી. સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રી પુરીએ જણાવ્યું કે, તેમણે વ્યાપક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉપાયો પર મંત્રણા કરી. બંને દેશ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.