રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 12, 2024 2:19 પી એમ(PM)

views 40

હરિયાણા અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ

પાંચમી ઑક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે આજે વધુ  બે ઉમેદવારો સાથેની પાંચમી  યાદી જાહેર કરી છે.પક્ષે નરેશ સેલવાલને ઉકલાના બેઠક પરથી જયારે જસબીર સિંહને નરનોંદ બેઠક પરથી ટિકિટ આપી છે.જોકે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવા છતાં કૉંગ્રેસે હજુ સુધી  સોહના અને ભિવાની બેઠક ...

સપ્ટેમ્બર 12, 2024 2:13 પી એમ(PM)

views 12

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જોધપુરમાં તરંગ શક્તિ ક્વાયતનું નિરીક્ષણ કર્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતના ત્રણેય સેન્ય વડાઓ સાથે રાજસ્થાનના જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે ચાલી રહેલ તરંગ શક્તિ કવાયતનું નિરીક્ષણ કર્યું.આ પ્રસંગે રાજનાથ સિંહે જણાવ્યું કે,આ કવાયતનો ઉદ્દેશ્ય દેશની સૈન્ય ક્ષમતાઓને પ્રદર્શિત કરવા અને સહભાગી રાષ્ટ્રો વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાનો છે. તે...

સપ્ટેમ્બર 12, 2024 2:07 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે.આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી તમામ સભ્ય દેશો દ્વારા દિલ્હી ઘોષણાપત્રને અપનાવવાની જાહેરાત પણ કરશે.દિલ્હી ઘોષણાપત્ર એ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ઉડ્ડયન ...

સપ્ટેમ્બર 12, 2024 11:49 એ એમ (AM)

views 8

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી સ્વિટ્ઝર્લેન્ડની બે દિવસની મુલાકાતે જશે.

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી સ્વિટ્ઝર્લેન્ડની બે દિવસની મુલાકાતે જશે. સાઉદી અરેબિયા, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડની તેમની ત્રણ દેશોની મુલાકાતનો આ ત્રીજો અને અંતિમ તબક્કો છે. વિદેશ મંત્રી જીનિવામાં ભારત સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ અને પ્રતિનિધિઓને મળશે. તેઓ બંને દેશો વચ્ચેની ગાઢ ભા...

સપ્ટેમ્બર 12, 2024 11:42 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન અંગેની બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી તમામ સભ્ય દેશો દ્વારા "દિલ્હી ડેક્લરેશન" ને અપનાવવાની જાહેરાત પણ કરશે. દિલ્હી ડેક્લરેશન એ પ્રદેશના ઉડ્ડયન ક્ષેત્રને ...

સપ્ટેમ્બર 12, 2024 11:40 એ એમ (AM)

views 10

70 વર્ષથી વધુ વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ આપવાનો સરકારનો નિર્ણય

કેન્દ્રીય મંત્રીમંડળે આયુષ્યમાન ભારત પીએમ જનઆરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ 70 વર્ષથી વધુ વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય વીમો પૂરો પાડવાની મંજુરી આપી છે. આ માટે 3,437 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગઇકાલે સાંજે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું ક...

સપ્ટેમ્બર 12, 2024 10:21 એ એમ (AM)

views 13

ENEC અને NPCIL એ સપ્લાય ચેઇન ડેવલપમેન્ટ, ન્યુક્લિયર કન્સલ્ટન્સી સર્વિસિસની જોગવાઇ અને ભાવિ રોકાણ માટે નવી દિલ્હીમાં સમજૂતી પર હસ્તાક્ષર કર્યા

એમિરેટ્સ ન્યુક્લિયર એનર્જી કોર્પોરેશન ENEC અનેન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ- NPCIL એ સપ્લાય ચેઇન ડેવલપમેન્ટ, ન્યુક્લિયર કન્સલ્ટન્સી સર્વિસિસની જોગવાઇ અને ભાવિ રોકાણ માટે ગઈ કાલે નવી દિલ્હીમાં સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. પરમાણુ ક્ષેત્રમાં ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ વચ્ચે આ પ્રક...

સપ્ટેમ્બર 11, 2024 8:08 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના શરૂ કરી

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના ચાર વર્ષ પૂર્ણ થયા પ્રસંગે સંબોધન કરતા, શ્રી રંજને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક સાથે આવવા તેમજ મત્સ્ય પાલન ક્ષેત્રેને એક...

સપ્ટેમ્બર 11, 2024 8:07 પી એમ(PM)

views 10

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે સરળ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ટ્રેડ કનેક્ટ ઇ-પ્લેટફોર્મ લોન્ચ કર્યું

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે સરળ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ટ્રેડ કનેક્ટ ઇ-પ્લેટફોર્મ લોન્ચ કર્યું. આ ઓનલાઈન પ્લેટફોર્મ નિયમનો, નિયંત્રણો, મુક્ત વેપાર સંધિ, કાર્યક્રમો, ભાગીદારી, જકાત, વેરો, છૂટ તેમજ વિદેશી ખરીદારો વિશેની માહિતી ...

સપ્ટેમ્બર 11, 2024 8:04 પી એમ(PM)

views 13

કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સમર્થક જૂથ ‘સિખ્સ ફૉર જસ્ટિસ’ પરનો પ્રતિબંધ આગામી પાંચ વર્ષો માટે વધારી દીધો

કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સમર્થક જૂથ ‘સિખ્સ ફૉર જસ્ટિસ’ પરનો પ્રતિબંધ આગામી પાંચ વર્ષો માટે વધારી દીધો છે. આ પ્રતિબંધ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓના નિવારણ કાયદા હેઠળ લગાવવામા આવ્યો છે. સરકારે જાહેર કરેલી યાદી પ્રમાણે આ સંગઠન એવી પ્રવૃત્તિઓમાં સામેલ હતું જે દેશની અખંડિતતા અને સુરક્ષા માટે જોખમી હતી. કેન્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.