રાષ્ટ્રીય

ઓક્ટોબર 23, 2025 7:45 પી એમ(PM) ઓક્ટોબર 23, 2025 7:45 પી એમ(PM)

views 4

ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વિ. નારાયણને કહ્યું, ગગનયાન માનવરહિત પરિક્ષણ ઉડાન મિશન જી-વનનું 90 ટકા કામ પૂર્ણ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વિ. નારાયણને કહ્યું, ગગનયાન માનવરહિત પરિક્ષણ ઉડાન મિશન જી-વનનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં તેનું પ્રક્ષેપણ કરાશે. બેંગ્લોરમાં આજે પત્રકારો સાથે વાત કરતા ડૉક્ટર નારાયણને કહ્યું, ક્રૂ મૉડ્યુલ, એસ્કેપ સિસ્ટમ, પેરાશૂટ મૉડ્ય...

ઓક્ટોબર 23, 2025 2:10 પી એમ(PM) ઓક્ટોબર 23, 2025 2:10 પી એમ(PM)

views 42

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ હેઠળ ભાજપ-NDAના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે 'મેરા બૂથ સબસે મજબૂત' કાર્યક્રમ હેઠળ ભાજપ-NDAના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ ભાર મૂક્યો કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-NDAના વિજયને સુનિશ્ચિત કરવા માટે ભાજપ- NDAના કાર્યકરો અભૂતપૂર્વ ઊર્જા અને સમર્પણ સાથે મેદા...

ઓક્ટોબર 23, 2025 2:08 પી એમ(PM) ઓક્ટોબર 23, 2025 2:08 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવા સમાજના દરેક વર્ગ માટે સમાન તક જરૂરી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાર મૂક્યો છે કે વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવા માટે સમાજના દરેક વર્ગ માટે, ખાસ કરીને સૌથી નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગ માટે સમાન તકો જરૂરી છે. સુશ્રી મુર્મુએ કેરળના રાજભવન ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કેઆર નારાયણનની પ્રતિમાના અનાવરણ પછી સભાને સંબોધતા આ મુજબ જણાવ્ય...

ઓક્ટોબર 23, 2025 2:07 પી એમ(PM) ઓક્ટોબર 23, 2025 2:07 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા—ખોરજ G.I.D.C. માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા—ખોરજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – G.I.D.C. માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 28 પૂર્ણાંક આઠ કિલોમીટર લંબાઈના માર્ગનું છ-માર્ગીયકરણ બંને તરફ સ...

ઓક્ટોબર 23, 2025 2:05 પી એમ(PM) ઓક્ટોબર 23, 2025 2:05 પી એમ(PM)

views 46

બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ- તેજસ્વી યાદવ મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. બીજા તબક્કામાં 11 નવેમ્બરે 20 જિલ્લાના 122 મતવિસ્તારોમાં મતદાન થશે. દરમિયાન વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. જેડી(યુ) અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપના વર...

ઓક્ટોબર 23, 2025 9:49 એ એમ (AM) ઓક્ટોબર 23, 2025 9:49 એ એમ (AM)

views 54

દેશભરમાં આજે ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી

દેશભરમાં આજે ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ભાઈબહેનના પ્રેમ અને પવિત્ર બંધનના પ્રતિક સમી ભાઈબીજને યમ દ્વિતીયા, ભૌબીજ, ભાઈ ટીકા પણ કહેવાય છે.આ દિવસે, બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક કરી તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. બદલામાં, ભાઈઓ બહેનની રક્ષા અને સંભાળ રાખવાનું વચ...

ઓક્ટોબર 23, 2025 7:19 એ એમ (AM) ઓક્ટોબર 23, 2025 7:19 એ એમ (AM)

views 15

પવિત્ર તીર્થસ્થળ કેદારનાથના કપાટ આજે સવારે શિયાળા ઋતુ માટે બંધ કરાશે

પવિત્ર તીર્થસ્થળ કેદારનાથના કપાટ આજે સવારે 8:30 વાગ્યે શિયાળા ઋતુ માટે બંધ કરાશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સમાપન સમારોહમાં હાજર રહેશે. ગઇકાલે કેદારનાથ ધામમાં સાંજની આરતી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. શ્રી પુષ્કર સિંહ ધામીએ શિયાળાની ઋતુ માટે શ્રી ગંગોત્રી ધામના ...

ઓક્ટોબર 23, 2025 7:17 એ એમ (AM) ઓક્ટોબર 23, 2025 7:17 એ એમ (AM)

views 16

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. બીજા તબકકમાં 11 નવેમ્બરે વીસ જિલ્લાઓમાં 122 મતવિસ્તારોમાં મતદાન થશે. કૈમુર જિલ્લાના મોહનિયા અનામત મતવિસ્તારમાંથી રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર શ્વેતા સુમનનું અને પશ્ચિમ ચંપારણ જિલ્લાની વાલ્મીકિ નગર વિધાન...

ઓક્ટોબર 23, 2025 7:16 એ એમ (AM) ઓક્ટોબર 23, 2025 7:16 એ એમ (AM)

views 11

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે અસાધારણ તાલમેલ અને એકતા જોવા મળી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે અસાધારણ તાલમેલ અને એકતા જોવા મળી. તે બદલાતી વિશ્વ વ્યવસ્થા અને યુદ્ધની નવી પદ્ધતિઓના પડકારોનો સામનો કરવા માટે સંકલિત વ્યૂહરચના વિકસાવવાના સરકારના સંકલ્પને પણ પુષ્ટિ આપે છે. સંરક્ષણ મંત્રી ગઈકાલે નવી દિલ્હીમાં નિવૃત્ત લ...

ઓક્ટોબર 22, 2025 8:17 પી એમ(PM) ઓક્ટોબર 22, 2025 8:17 પી એમ(PM)

views 6

ભાલા ફેંકમાં બે વખતના ઓલિમ્પિક પદક વિજેતા નીરજ ચોપરાને પ્રાદેશિક સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એનાયત કરાયું

બે વખતના ઓલિમ્પિક પદક વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાને પ્રાદેશિક સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ એનાયત કરવામાં આવ્યું છે. આજે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની હાજરીમાં આયોજિત સમારોહમાં નીરજ ચોપરાને આ પદ એનાયત કરવામાં આવ્યું હતું. તેમના ગણવેશ પર લે...