રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 15, 2024 2:07 પી એમ(PM)

views 10

કેરળ સહિત દેશભરમાં મલિયાલી લોકો ઓણમની ઉજવણી કરી રહ્યા છે

કેરળમાં આજે ઓણમની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ રહી છે. રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ઓણમની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ એક શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે ઓણમ એ કેરળના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાની ઉજવણીનો પ્રસંગ છે. વધુમાં તેમણે લખ્યું છે કે આ તહેવાર પાકની લણ...

સપ્ટેમ્બર 15, 2024 2:07 પી એમ(PM)

views 10

હવામાન વિભાગએ આજે છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશ માટે અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગએ આજે છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશ માટે અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિહાર અને ઓડિશામાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ગંગા પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના પ...

સપ્ટેમ્બર 15, 2024 2:06 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ ઇજનેર અને નાગરિકોને આ દિવસની શુભેચ્છાઓ પાઠવી

ભારતના મહાન ઇજનેર સર એમ. વિશ્વેશ્વરૈયાની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે આજના દિવસને ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ ઇજનેર અને નાગરિકોને આ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ, નવીનતા અને નિર્ણાયક પડકા...

સપ્ટેમ્બર 15, 2024 2:05 પી એમ(PM)

views 12

ઉત્તરપ્રદેશના મેરઠમાં ત્રણ માળની ઇમારાત ધરાશાયી થતા 10 લોકોના મૃત્યુ

ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરના ઝાકિર કૉલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રે ત્રણમાળની ઇમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ઇમારતના કાટમાળને આજે સવારે હટાવી દેતાં રાહતઅને બચાવ પૂર્ણ થયું છે. બચાવકાર્ય કરનારા કર્મચારીઓએ પાંચ લોકોને સલામત રી...

સપ્ટેમ્બર 15, 2024 2:19 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાંચીથી 6 વંદે ભારત ટ્રેનને વર્ચ્યૂઅલી લીલીઝંડી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટાટાનગર– પટણા સહિતની છ વંદે ભારત ટ્રેનોને વર્ચ્યૂઅલી લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રી મોદી આજે સવારે રાંચી વિમાન મથકે પહોંચ્યા હતા, અને ત્યાંથી જમશેદપુર જવાના હતા. જોકે ખરાબ હવામાનને કારણે તેઓ આગળ જઈ શક્યા ન હોઈ ટ્રેનોનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા પ્...

સપ્ટેમ્બર 15, 2024 9:47 એ એમ (AM)

views 18

પીએમ મોદીના નેતૃત્વમાં આતંકને નિષ્ફળ બનાવવામાં અભૂતપૂર્વ સફળતા મળી : અમિત શાહ

આજે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના/NSS કોન્ફરન્સ-2024 નું સમાપન સત્ર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપૂર્વ અને LWE પ્રભાવિત ...

સપ્ટેમ્બર 15, 2024 2:15 પી એમ(PM)

views 9

આવતીકાલે પીએમ મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભુજથી અમદાવાદ સુધીની દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન 17 સપ્ટેમ્બરથી શનિવાર સિવાય દરરોજ અમદાવાદથી સાંજે સાડા પાંચ વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 11 વાગ્યાને 10 મિનીટે ભુજ પહોંચશે. આ જ રીતે ભુજથી આ ટ્રેન 18 સપ્ટેમ્બ...

સપ્ટેમ્બર 15, 2024 8:12 એ એમ (AM)

views 11

પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ જીએમડીસી મેદાનનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાનની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યું હતું આગામી તારીખ ૧૬ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાન ખાતેથી કરોડો રૂપિયાનાં પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અન...

સપ્ટેમ્બર 14, 2024 8:00 પી એમ(PM)

views 24

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે વિજ્ઞાન, ઉદ્યોગ, કાયદો અને રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના યોગદાનને બિરદાવ્યું હતું.

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે વિજ્ઞાન, ઉદ્યોગ, કાયદો અને રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના યોગદાનને બિરદાવ્યું હતું. મુંબઈમાં પારસી હેરિટેજ પરના સત્રમાં મુખ્ય વક્તવ્ય આપતાં, શ્રી. રિજિજુએ કહ્યું કે પારસીસમુદાય ઘટતી વસ્તીના પડકારનો સામનો કરી રહ્યો છે. આ મુદ્દાને ઉકેલવા ...

સપ્ટેમ્બર 14, 2024 7:57 પી એમ(PM)

views 10

શ્રીલંકામાં કેન્ડી ખાતેના ભારતના સહાયક ઉચ્ચ આયોગે આજે હિન્દી દિવસ મનાવ્યો હતો

શ્રીલંકામાં કેન્ડી ખાતેના ભારતના સહાયક ઉચ્ચ આયોગે આજે હિન્દી દિવસ મનાવ્યો હતો. ભારતના રાજદૂતની સાંસ્કૃતિ કટુકડીએ શુક્રવારે કોલંબોમાં હિન્દી દિવસ મનાવ્યો હતો.સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક,કેન્દ્રમાં 30 શ્રીલંકા પોલીસ કર્મચારીઓનો હિન્દી અભ્યાસક્રમ પણ પૂરો થયો હતો. શ્રીલંકામાં ભારતના રાજદૂત સંતોષઝાએ પોલી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.