સપ્ટેમ્બર 16, 2024 8:55 એ એમ (AM)
11
રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે
રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ક્ષમતા કરતા વધુ લોકોને લઈ જતી જીપ રોન્ગ સાઈડ પર આવી રહી હતી. ત્યારે ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. સિરોહી જિલ્લા પોલીસ વડા અનિલ કુમારે કહ્યું, અકસ...