રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 16, 2024 8:55 એ એમ (AM)

views 11

રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે

રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ક્ષમતા કરતા વધુ લોકોને લઈ જતી જીપ રોન્ગ સાઈડ પર આવી રહી હતી. ત્યારે ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. સિરોહી જિલ્લા પોલીસ વડા અનિલ કુમારે કહ્યું, અકસ...

સપ્ટેમ્બર 15, 2024 7:47 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં પીએમ ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો જાહેર કર્યો

પ્રધાનમંત્રીએ ઝારખંડમાં પીએમ ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો જાહેર કરતાં, ડિજિટલ માધ્યમ દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં 32 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા. આ ઉપરાંત 32 હજાર મકાનોના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં બે કરોડ વધારાના મકાનો ...

સપ્ટેમ્બર 15, 2024 7:45 પી એમ(PM)

views 10

હેતીમાં ઓઈલ ટેન્કર વિસ્ફોટમાં અંદાજે 16 લોકોના મોત થયા

હેતીમાં ઓઈલ ટેન્કર વિસ્ફોટમાં અંદાજે 16 લોકોના મોત થયા છે અને 40 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પ્રશાસને જણાવ્યું હતું કે ગઈકાલે જ્યારે લોકો ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે તેલ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. પ્રશાસને જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ ઘાયલોની હાલત નાજુક છે. હૈતીના પ્રધાનમંત્ર...

સપ્ટેમ્બર 15, 2024 7:45 પી એમ(PM)

views 16

જમ્મુ કાશ્મીરનાં કઠુઆ જિલ્લામાં સલામતી દળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે

જમ્મુ કાશ્મીરનાં કઠુઆ જિલ્લામાં સલામતી દળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એક નિવેદનમાં પોલિસે જણાવ્યું છે કે ત્રાસવાદીઓ છુપાયો હોવાની ચોક્કસ માહિતીને આધારે બાની વિસ્તારમાં પોલીસ અને સલામતી દળોની સંયુક્ત ટૂકડીએ વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. બંને પક્ષો વચ્ચે સામસામે ગોળીબાર થયો હોવાનાં અહેવા...

સપ્ટેમ્બર 15, 2024 7:41 પી એમ(PM)

views 9

આ મંગળવારે પણ સર્વોચ્ચ અદાલતમાં કોલકતા આરજી કર મેડિકલ કોલેજ કેસની સુનાવણી ચાલુ રહેશે

આ મંગળવારે પણ સર્વોચ્ચ અદાલતમાં કોલકતા આરજી કર મેડિકલ કોલેજ કેસની સુનાવણી ચાલુ રહેશે. ગયા મહિને, અદાલતે કોલકાતામાં રાજ્ય સરકાર સંચાલિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસની સૂઓમોટો ધ્યાને લીધી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયા...

સપ્ટેમ્બર 15, 2024 7:40 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જમશેદપુરના ગોપાલ મેદાન ખાતે પરિવર્તન મહારેલીને સંબોધી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જમશેદપુરના ગોપાલ મેદાન ખાતે પરિવર્તન મહારેલીને સંબોધતા વિકાસ કાર્યોને વેગ આપવા માટે ભ્રષ્ટ હેમંત સોરેનની આગેવાની હેઠળની રાજ્ય સરકારને હટાવવા રાજ્યના લોકોને હાકલ કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે ઝારખંડ મુક્તિ મોરચો, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ રાજ્યના દુશ્મન છે. ...

સપ્ટેમ્બર 15, 2024 7:38 પી એમ(PM)

views 9

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓને માત્ર સરકારી નોકરીઓમાં જ નહીં પરંતુ ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ વિવિધ તક શોધવાનું આહ્વાન કર્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રમાં 434 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-ITI માં વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો ખાતે બંધારણ મંદિરોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી ધનખડે કહ્યું કે બંધારણ લોકશાહીનો આત્મા છે અને સંસદ તેની રખેવાળ છે. તેમણે ઉમેર્યું હતું કે બંધારણને વાંચવાની...

સપ્ટેમ્બર 15, 2024 7:23 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. મોડી સાંજે અમદાવાદ વિમાનમથકે તેમનું આગમન થયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમનું વિમાનમથકે તેમનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ તેઓ ગાંધીનગર સ્થિત રાજભવન ગયા હતા. તેઓ આવતી કાલે સવારે પોણા દસ વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મ...

સપ્ટેમ્બર 15, 2024 2:09 પી એમ(PM)

views 8

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નાગપુરની રામદેવ બાબા યુનિવર્સિટી ખાતે ડિજિટલ ટાવરનું લૉકાર્પણ કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન નાગપુરની રામદેવ બાબા યુનિવર્સિટી ખાતે ડિજિટલ ટાવરનું લૉકાર્પણ કરશે. આ ડિજિટલ ટાવર એ 12 માળની ઇમારત છે, જેમાં કમ્પ્યુટર વિજ્ઞાન અને નવી ટેક્નૉલોજીની જરૂરિયાતને પૂરી કરતી નવીનતમ પ્રણાલીથી સજ્જ ડિજિટલ વર્ગ ખંડો છે. આ પ્રસંગે રાજ્યપાલ સી. પી.રાધાક્રિ...

સપ્ટેમ્બર 15, 2024 2:08 પી એમ(PM)

views 8

ઝારખંડ પોલીસને એક લાખ રૂપિયાના ઈનામી નક્સલવાદી લક્ષ્મણ રાયને પકડવામાં સફળતા મળી

ઝારખંડ પોલીસને એક લાખ રૂપિયાના ઈનામી નક્સલવાદી લક્ષ્મણ રાયને પકડવામાં સફળતા મળી છે. ગિરીડીહ જિલ્લા પોલીસ વડા વિમલ કુમારને નક્સલવાદી અંગે માહિતી મળી હતી. તેના આધારે ડુમરી S.D.P.O. સુમિત પ્રસાદના નેતૃત્વમાં પોલીસે નક્સલવાદી લક્ષ્મણ રાયની તેના ગામ લેઢવાટાંડથી ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ નક્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.