રાષ્ટ્રીય

ઓક્ટોબર 24, 2025 2:57 પી એમ(PM) ઓક્ટોબર 24, 2025 2:57 પી એમ(PM)

views 5

સબકી યોજના, સબકા વિકાસ પર જાહેર સેવા જાગૃતિ ફિલ્મ આજથી 6 નવેમ્બર સુધી દેશના સિનેમાઘરોમાં પ્રદર્શિત કરાશે

જનતા યોજના અભિયાન - સબકી યોજના, સબકા વિકાસ પર બે મિનિટની જાહેર સેવા જાગૃતિ ફિલ્મ આજથી 6 નવેમ્બર સુધી દેશના સિનેમાઘરોમાં પ્રદર્શિત કરાશે. પંચાયતી રાજ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનભાગીદારી અને સરકારી યોજનાઓના સંતૃપ્તિના સંકલ્પ સાથે સુસંગત છે. આ અભિયાનનો ઉદ્દ...

ઓક્ટોબર 24, 2025 10:52 એ એમ (AM) ઓક્ટોબર 24, 2025 10:52 એ એમ (AM)

views 6

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં એક ખાનગી બસમાં આગ લાગતાં લગભગ 25 લોકોના મોતની આશંકા

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં એક ખાનગી બસમાં આગ લાગતાં લગભગ 25 લોકોના મોતની આશંકા છે. હૈદરાબાદથી બેંગ્લોર જઈ રહેલી બસમાં આજે વહેલી સવારે કુર્નૂલ જિલ્લાના ઉલિંદાકુંડ નજીક આગ લાગી હતી. તેમાં લગભગ 42 મુસાફરો સવાર હતા, જેમાંથી 25 લોકોના મોતની આશંકા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ટુ-...

ઓક્ટોબર 24, 2025 10:51 એ એમ (AM) ઓક્ટોબર 24, 2025 10:51 એ એમ (AM)

views 72

ચૂંટણી પંચે, મુખ્ય ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા-SIR માટે તૈયારી કરવા નિર્દેશ આપ્યો

ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા માટે તૈયારી કરવા નિર્દેશ આપ્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓની બે દિવસીય પરિષદનું સમાપન થયું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ પરિષદમાં ચૂંટણી કમિશનર સુખબી...

ઓક્ટોબર 24, 2025 10:32 એ એમ (AM) ઓક્ટોબર 24, 2025 10:32 એ એમ (AM)

views 3

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલ ભવન ખાતે વિશેષ ટ્રેનોની સ્થિતિની સમીક્ષા કરી હતી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે નવી દિલ્હીના રેલ ભવન સ્થિત વોર રૂમથી તહેવારો દરમિયાન દોડતી ખાસ ટ્રેનોની સ્થિતિની સમીક્ષા કરી હતી. તહેવારોની મોસમ દરમિયાન રેલ્વે સ્ટેશનો પર અપેક્ષિત ભીડનું નિરીક્ષણ અને સંચાલન કરવા માટે રેલ ભવન ખાતે એક વોર રૂમ સ્થાપિત કરવામાં...

ઓક્ટોબર 24, 2025 7:49 એ એમ (AM) ઓક્ટોબર 24, 2025 7:49 એ એમ (AM)

views 113

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કોટ્ટયમથી કોચી જવા રવાના થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કોટ્ટયમથી કોચી જવા રવાના થશે અને એર્નાકુલમ સ્થિત સેન્ટ ટેરેસા કોલેજના જયંતિ સમારોહમાં હાજરી આપશે. ગઈકાલે કોટ્ટયમથી કુમારાકોમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિનું મોટી સંખ્યામાં લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સેન્ટ થોમસ કોલેજ, પાલાના પ્લેટિનમ જ્યુબિલી સમારોહનું ઉદ્ઘા...

ઓક્ટોબર 24, 2025 7:48 એ એમ (AM) ઓક્ટોબર 24, 2025 7:48 એ એમ (AM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૭મા રોજગાર મેળા અંતર્ગત ૫૧,૦૦૦ થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોજગાર મેળા પહેલ અંતર્ગત વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા યુવાનોને 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી નવા ભરતી થયેલા યુવાનોને પણ સંબોધિત કરશે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને મા...

ઓક્ટોબર 23, 2025 7:53 પી એમ(PM) ઓક્ટોબર 23, 2025 7:53 પી એમ(PM)

views 40

ભાજપ-NDAના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યૂઅલ સંવાદમાં પ્રધાનમંત્રીએ કહ્યું, દેશના વિકાસમાં બિહાર ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશ હાલ ઝડપી વિકાસ જોઈ રહ્યો છે અને બિહાર આ યાત્રામાં ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે. આજે સાંજે 'મેરા બૂથ સબસે મજબૂત' કાર્યક્રમ હેઠળ ભાજપ-NDAના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યૂઅલી સંવાદ કરતા શ્રી મોદીએ કહ્યું, કેન્દ્ર અને બિહાર બંનેમાં સ્થિર સ...

ઓક્ટોબર 23, 2025 7:49 પી એમ(PM) ઓક્ટોબર 23, 2025 7:49 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અંદાજે એક હજાર 130 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં અંદાજે એક હજાર 130 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સૌથી પહેલા અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપૂરા—ખોરજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – GIDC...

ઓક્ટોબર 23, 2025 7:48 પી એમ(PM) ઓક્ટોબર 23, 2025 7:48 પી એમ(PM)

views 34

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલ ભવનમાં વૉરરૂમથી તહેવાર દરમિયાન ચાલતી વિશેષ ટ્રૅનની સ્થિતિની સમીક્ષા કરી.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રવાસીઓની સુવિધા સુનિશ્ચિત કરવા આજે નવી દિલ્હીમાં રેલ ભવનમાં વૉર રૂમથી તહેવારો દરમિયાન ચાલતી વિશેષ ટ્રૅનની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓ સાથે સંવાદ કર્યો અને છઠ પૂજાથી પહેલા તૈયારીઓની સમીક્ષા કરી. તહેવારો દરમિયાન વધતી પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવા ...

ઓક્ટોબર 23, 2025 7:46 પી એમ(PM) ઓક્ટોબર 23, 2025 7:46 પી એમ(PM)

views 31

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે બર્લિનમાં જર્મનીનાં આર્થિક બાબતો અને ઊર્જા મંત્રી કેથરિના રિચે સાથે મુલાકાત કરી.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે બર્લિનમાં જર્મનીનાં આર્થિક બાબતો અને ઊર્જા મંત્રી કેથરિના રિચે સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે કહ્યું, આ મુલાકાત દરમિયાન સંવાદમાં વેપાર અને રોકાણ ક્ષેત્રમાં ભારત—જર્મની સંબંધને મજબૂત કરવા, લીલી ઊર્જા, ઉભરતી ટૅક્નોલૉજી અને સંરક્ષણ ક્ષેત્રમ...