રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 21, 2024 2:22 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસ પ્રવાસે રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમેરિકાના ત્રણ દિવસની મુલાકાતે જવા રવાના થયા છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ઘણી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં ચોથા વાર્ષિક ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સંમેલનનું આયોજન અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડેન કરી રહ્યા છે. આ પરિષદ...

સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM)

views 22

પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. તા.21થી 23 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે, તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી અમેરિકા પ્રવાસ માટે આજે વહેલી સવારે ર...

સપ્ટેમ્બર 20, 2024 7:54 પી એમ(PM)

views 15

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં પરિવર્તન યાત્રાનો આજે આરંભ કરાવીને ઝારખંડમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં પરિવર્તન યાત્રાનો આજે આરંભ કરાવીને ઝારખંડમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ઝારખંડમાં પોલીસ મેદાન ખાતે જાહેરસભામાં સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું હતું કે, જો ભાજપને સત્તા મળશે તો 75 વર્ષ કે તેથી વધુના વરિષ્ઠ નાગરિકોને 10 લાખ રૂપિય...

સપ્ટેમ્બર 20, 2024 7:52 પી એમ(PM)

views 14

કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો

કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ હેતુથી 2024થી 2028 દરમિયાન આશરે છ અબજ ડોલરની અંદાજપત્રીય ફાળવણી કરાશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આજે દિલ્હીમાં વૈશ્વિક ખાદ્ય નિયામક શિખર સંમેલનનું ઉદઘાટન ...

સપ્ટેમ્બર 20, 2024 7:49 પી એમ(PM)

views 10

ભારતીય સેના અને મણિપુર પોલીસે સંયુક્ત કામગીરી કરીને મણિપુરમાંથી સાત વિસ્ફોટક ઉપકરણ – I.E.D. કબજે કર્યા

ભારતીય સેના અને મણિપુર પોલીસે સંયુક્ત કામગીરી કરીને મણિપુરમાંથી સાત વિસ્ફોટક ઉપકરણ – I.E.D. કબજે કર્યા છે. ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના બોંગજંગ અને ઈથમ ગામોના પહાડી વિસ્તારમાં સેના અને પોલીસે દરોડા પાડતાં આ ઉપકરણ મળી આવ્યા હતાં. કોલકાતામાં આવેલા પૂર્વ કમાન્ડના મુખ્યમથક ફૉર્ટ વિલિયમના જણાવ્યા મુજબ, ખાનગી મા...

સપ્ટેમ્બર 20, 2024 7:47 પી એમ(PM)

views 21

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિવર લિન્કિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જેને કારણે એકથી વધુ નદીઓનાં પ્રવાહનાં સંચાલનમાં મદદ મળશે

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રિવર લિન્કિંગ પ્રોગ્રામ શરૂ કરશે, જેને કારણે એકથી વધુ નદીઓનાં પ્રવાહનાં સંચાલનમાં મદદ મળશે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલા ભારતીય જળ સપ્તાહનાં સમાપન સત્રને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતીય જળ સપ્તાહ 2024માં...

સપ્ટેમ્બર 20, 2024 7:44 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની આવતીકાલથી શરૂ થતી મુલાકાતમાં ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની આવતીકાલથી શરૂ થતી મુલાકાતમાં ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. તેઓ અમેરિકા જવા આવતીકાલે સવારે રવાના થશે અને અમેરિકાના ડેલવેરે ખાતે યોજાનારી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં બાગ લેશે. આ પ્રસંગ...

સપ્ટેમ્બર 20, 2024 7:42 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવીને ઉદ્યોગસાહસિક બનવા ઉદ્યમીઓને અનુરોધ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવીને ઉદ્યોગસાહસિક બનવા ઉદ્યમીઓને અનુરોધ કર્યો છે. આજે મહારાષ્ટ્રના વર્ધામાં વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે પારંપારિક વ્યવસાયોમાં ઉદ્યમીઓ ઉત્પાદન વધારી શકે તે હેતુથી સાડા છ લ...

સપ્ટેમ્બર 20, 2024 2:45 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે જશે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનાં ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી માટે મંત્રણા ચાલી રહી છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે જશે. ઉલ્લેખનીય છે કે મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેના-શિંદે જૂથ અને એનસીપી-અજીત પવાર જૂથનો સમાવેશ થાય છે. શ્ર...

સપ્ટેમ્બર 20, 2024 2:38 પી એમ(PM)

views 9

નરેન્દ્ર મોદી સરકારે તેની ત્રીજી મુદતનાં પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા

નરેન્દ્ર મોદી સરકારે તેની ત્રીજી મુદતનાં પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ સમયગાળામાં સરકારે આરોગ્ય ક્ષેત્રનું માળખું વધુ મજબૂત કર્યું છે અને અનેક યોજનાઓ શરૂ કરી છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને આવકનાં કોઈ બાધ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.