રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 22, 2024 2:27 પી એમ(PM)

views 10

કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ તાશી રાબસ્તાનની નિમણૂક કરી

કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ તાશી રાબસ્તાનની નિમણૂક કરી છે. સર્વોચ્ચ અદાલતના કોલેજીયમે થોડા દિવસ પહેલા તેના અગાઉના નિર્ણય પર પુનઃર્વિચાર કરીને મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ તાશી રાબસ્તાનની નિમણૂક કરવાની ભલામણ કરી હતી, જેને કેન્દ્...

સપ્ટેમ્બર 22, 2024 2:26 પી એમ(PM)

views 13

છત્તીસગઢમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વિદર્ભમાં તેમજ છત્તીસગઢમાં ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ઉમેર્યું હતું કે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલયમાં આવતીકાલથી શુક્રવાર સુધી જયારે બિહારમાં બુધવાર સુધી છૂટાંછવાય...

સપ્ટેમ્બર 22, 2024 2:26 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ ગેંડા દિવસના અવસરે ગેંડાના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ ગેંડા દિવસના અવસરે ગેંડાના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ ગેંડા સંરક્ષણના પ્રયાસોમાં સામેલ કર્મચારીઓની પ્રસંશા કરી છે. તેમણે આસામમાં કાઝીરંગાની તેમની મુલાકાતને યાદ કરી અને દરેક લોકોને આ સ્થળની મુલાકાત લે...

સપ્ટેમ્બર 22, 2024 2:24 પી એમ(PM)

views 17

બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો 280 રનથી ભવ્ય વિજય – આર.અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું છે. આ સાથે ભારત 2 મેચની શ્રેણીમાં એક—શૂન્યથી આગળ છે. ભારતે કુલ 515 રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંકનો પીછો કરતાં બાંગ્લાદેશ ચોથા દિવસે તેની બીજી ઇનિંગમાં 234 રન બનાવી ઑલ-આઉટ થઈ ગયું હતું. ભારત ...

સપ્ટેમ્બર 22, 2024 2:23 પી એમ(PM)

views 13

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે વ્યવસાયિક કંપનીઓને વૈશ્વિક માનવાધિકાર ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે વ્યવસાયિક કંપનીઓને વૈશ્વિક માનવાધિકાર ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. પુણેની એક ખાનગી કંપનીમાં કામના બોજના કારણે કેરળનાં એક મહિલાના મૃત્યુ અંગે પંચે સ્વતઃ નોંધ લીધી છે. પંચે વ્યવસાયિક સંસ્થાઓને તેમની કાર્ય સંસ્કૃતિ, રોજગાર નીતિઓ અને નિયમોની સમીક્ષા કરવા સલાહ આપી ...

સપ્ટેમ્બર 22, 2024 2:23 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકામાં ક્વાડ શિખર સંમેલન દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકામાં ક્વાડ શિખર સંમેલન દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની દિશામાં પ્રગતિને સક્ષમ બનાવવા અંગે જાપાનના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હ...

સપ્ટેમ્બર 22, 2024 2:21 પી એમ(PM)

views 9

અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો છે. આ કલાકૃતિઓ ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવશે. ડેલાવેયરના વિલમિંગ્ટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનની દ્વિપક્ષીય બેઠક દર...

સપ્ટેમ્બર 22, 2024 2:21 પી એમ(PM)

views 12

ડેલાવેરમાં ક્વાડ સંમેલન દરમિયાન ઑસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી ન્યુયોર્ક પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અબ્લનીઝે અમેરિકાના વિલમિંગ્ટન ખાતે છઠ્ઠા ક્વાડ એટલે કે, ચતુર્ભુજ સુરક્ષા સંવાદના નેતાઓના શિખર સંમેલન દરમિયાન મુલાકાત કરી હતી. મે 2022 બાદથી આ તેમની નવમી મુલાકાત હતી. બંને નેતાએ રાજકીય અને વ્યૂહાત્મક, સંરક્ષણ અને સલામતી, વેપાર અને રોકાણ...

સપ્ટેમ્બર 22, 2024 9:36 એ એમ (AM)

views 75

અમિત શાહ આજે રાજૌરીમાં જનસભાને સંબોધિત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજૌરી વિધાનસભા ક્ષેત્રના નૌશેરામાં જનસભાને સંબોધિત કરશે. અહિયાં તેઓ રાજૌરી વિધાનસભા ઉપરાંત કાલાકોટ-સુંદરબની વિધાનસભા ક્ષેત્રની બેઠકના મતદારોને પણ સંબોધન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. 25 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કામાં 26 વિધાનસભા ...

સપ્ટેમ્બર 21, 2024 7:44 પી એમ(PM)

views 8

આજનો દિવસ વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે

દર વર્ષે આજનો દિવસ વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ અલ્ઝાઈમર રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેની સાથે સંકળાયેલા નકારાત્મક વિચારોને દૂર કરવાનો છે. આ વર્ષે વિષે વસ્તુ છે -ઉન્માદ પર કાર્ય કરવાનો સમય, અલ્ઝાઈમર પર કાર્ય કરવાનો સમય. અલ્ઝાઈમર રોગમાં વ્યક્તિનું મગજ સંકોચાવા લાગે છે અને ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.