રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 23, 2024 9:37 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ત્રીજા કાર્યકાળનાં પ્રથમ 100 દિવસમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક પગલાં લેવામાં આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ત્રીજા કાર્યકાળનાં પ્રથમ 100 દિવસમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. પીએમ કિસાન નિધિના 17મા હપ્તા હેઠળ 9 કરોડ 30 લાખ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું. ખેડૂતોને તેમની પેદાશની યોગ્ય કિંમત મળી રહે તે માટે વર્ષ 2024-25નાં ખરીફ પાક માટે લઘુ...

સપ્ટેમ્બર 23, 2024 9:35 એ એમ (AM)

views 16

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ 19મી ભારત-ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રી સ્તરીય આયોગની બેઠકમાં ભાગ લેવા માટે આજથી ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ 19મી ભારત-ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રી સ્તરીય આયોગની બેઠકમાં ભાગ લેવા માટે આજથી ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. શ્રી ગોયલ બુધવારે ઓસ્ટ્રેલિયાના વેપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલ સાથે બેઠકની સહ અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન, બંને દેશો દ્વિપક્ષીય આર્થિક જોડાણને વ...

સપ્ટેમ્બર 23, 2024 9:29 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં બોસ્ટન અને લોસ એન્જલસમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં બોસ્ટન અને લોસએન્જલસમાં બે નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી. ભારત હાલમાં ન્યુયોર્ક, એટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, સાન ફ્રાન્સિસ્કો અને સિએટલમાં છ કોન્સ્યુલેટ ધરાવે છે. પ્રધાનમંત્રીએ હ્યુસ્ટન યુનિવર્સિટીમાં તમિલ અભ્યાસની તિરુવલ્લુવર ચેર ખોલવાની પણ જાહેરાત...

સપ્ટેમ્બર 22, 2024 7:47 પી એમ(PM)

views 10

વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024નું આજે નવી દિલ્હીમાં સમાપન થયું

વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2024નું આજે નવી દિલ્હીમાં સમાપન થયું. ભારત મંડપમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લગભગ 90 દેશો, 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, 18 કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત સરકારી સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ફૂડ પ્રોસેસિંગમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતની ઉભરતી ભૂમિકા પર પ્રકાશ પાડ...

સપ્ટેમ્બર 22, 2024 7:46 પી એમ(PM)

views 12

સરકારે દેશભરની વિવિધ કોચિંગ સંસ્થાઓમાં UPSC સિવિલ સર્વિસિસ, IIT અને અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને એક કરોડ રૂપિયાથી વધુનું રીફન્ડ આપ્યું

સરકારે દેશભરની વિવિધ કોચિંગ સંસ્થાઓમાં UPSC સિવિલ સર્વિસિસ, IIT અને અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને એક કરોડ રૂપિયાથી વધુનું રીફન્ડ આપ્યું છે. ગ્રાહક બાબતોના વિભાગે આજે જણાવ્યું હતું કે 656થી વધુ વિદ્યાર્થીઓએ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન-1915 પર તેમની ફરિયાદો નોંધીને કોચિંગ સેન્ટરો...

સપ્ટેમ્બર 22, 2024 7:44 પી એમ(PM)

views 9

પૂર્વ ઈરાનના દક્ષિણ ખોરાસાન પ્રાંતમાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા

પૂર્વ ઈરાનના દક્ષિણ ખોરાસાન પ્રાંતમાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે. ગઈ કાલે સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 9 વાગ્યે તાબાસમાં મદનજૂ ખાણમાં મિથેન ગેસ લીક થતાં વિસ્ફોટ થયો હતો. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ખાણના બે બ્લોકમાં 69 શ્રમિકો હતા. હજુ પણ કેટલા શ્રમિકો ભૂગર્ભમાં ફસાયેલ...

સપ્ટેમ્બર 22, 2024 7:43 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે આવતી કાલથી મધ્ય, ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં અનેક ભાગોમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતી કાલથી મધ્ય, ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં અનેક ભાગોમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સોમવારથી ચાર દિવસ માટે વિદર્ભ, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત, આવતીકાલથી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ...

સપ્ટેમ્બર 22, 2024 7:43 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, વધતા જતા વૈશ્વિક તણાવને જોતાં ક્વાડ દેશોનાં સહિયારા લોકશાહી મૂલ્યો માનવતા માટે ખૂબ મહત્વનાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, વધતા જતા વૈશ્વિક તણાવને જોતાં ક્વાડ દેશોનાં સહિયારા લોકશાહી મૂલ્યો માનવતા માટે ખૂબ મહત્વનાં છે. શ્રી મોદીએ એમ પણ જણાવ્યું કે, ક્વાડ લાંબા ગાળાનું ભાગીદાર જૂથ રહેશે અને દ્વિપક્ષીય વૃધ્ધિ અને સ્થિરતા માટે ભારત-પ્રશાંત દેશો સાથે જોડાણ માટે તૈયાર છે....

સપ્ટેમ્બર 22, 2024 7:42 પી એમ(PM)

views 9

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સહિત આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓએ આજે નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે જાહેર સભાને સંબોધી હતી. શ્રી કેજરીવાલે કહ્યું કે તેમણે નૈતિક કારણોસર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે તેમને સત્તાનો કોઈ લોભ નથી...

સપ્ટેમ્બર 22, 2024 7:40 પી એમ(PM)

views 12

હંગેરીના બુડાપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલમ્પિયાડમાં અર્જુન એરીગૈસીએ સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો

હંગેરીના બુડાપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલમ્પિયાડમાં ભારતે પ્રથમ સુવર્ણચંદ્રક મેળવીને ઇતિહાસ સર્જ્યો છે. અર્જુન એરીગેસીએ સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં સર્બિયાના જેન સુબેલ્જને હરાવ્યા હતા. આ સાથે FIDE રેન્કિંગ્સમાં અર્જુન વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. 2797 પોઇન્ટ સાથે તેઓ સૌથી ઊંચો રેન્ક ધરાવતા ભારતી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.