રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 24, 2024 3:22 પી એમ(PM)

views 7

નાણામંત્રી નિર્મલા સીતારમણ એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાન પહોંચ્યા

નાણામંત્રી નિર્મલા સીતારમણ એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંત પહોંચી ગયા છે. તેઓ આવતીકાલે અને ગુરુવારે સમરકંદમાં યોજાનારી બેઠકમાં ભાગ લેશે. ભારત AIIBનું બીજું સૌથી મોટું શેરધારક છે. સુશ્રી સીતારમણ ભારત ...

સપ્ટેમ્બર 24, 2024 3:19 પી એમ(PM)

views 4

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ઓસ્ટ્રેલિયન વેપારીઓને ભારતમાં વેપાર માટે આમંત્રણ આપ્યું

ઓસ્ટ્રેલિયાની તેમની મુલાકાતના પ્રથમ દિવસે, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે શ્રેણીબદ્ધ બેઠકો કરી હતી.. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રી ગોયલે બિઝનેસ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયા દ્વારા આયોજિત બિઝનેસ રાઉન્ડ ટેબલમાં હાજરી આપી હતી.. આ બેઠકમાં અગ્રણી ઑસ્ટ્રેલિયન અને ભારતીય સીઈઓ ઉ...

સપ્ટેમ્બર 24, 2024 3:18 પી એમ(PM)

views 7

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ખેડૂતો અને ખેડૂત સંગઠન સાથે બેઠક કરી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ખેડૂતો અને ખેડૂત સંગઠન સાથે બેઠક કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા શ્રી ચૌહાણે કહ્યું કે, તેઓ લગભગ 50 ખેડૂત આગેવાનોને મળ્યા અને તેમની સમસ્યાઓ અને ચિંતાઓ સાંભળી. તેમણે કહ્યું કે, કૃષિ એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે ...

સપ્ટેમ્બર 24, 2024 3:17 પી એમ(PM)

views 7

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજસ્થાનના પ્રવાસે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજસ્થાનના પ્રવાસે છે. તેઓ જયપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. બાદમાં તેઓ પાર્ટીના રાજ્ય મહિલા મોરચા દ્વારા આયોજિત સદસ્યતા અભિયાનમાં ભાગ લેશે. શ્રી વૈષ્ણવ જયપુરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પુન...

સપ્ટેમ્બર 24, 2024 2:55 પી એમ(PM)

views 29

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બરે રવિવારે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 114મો એપિસોડ હશે. આ કાર્યક્રમઆપ આકાશવાણી, દુરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર સાંભળી શકશો. આ ...

સપ્ટેમ્બર 24, 2024 2:52 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાનાં સફળ પ્રવાસ બાદ સ્વદેશ આવવા રવાના

અમેરિકાની ત્રણ દિવસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ આવવા રવાના થયા છે. તેમણે ડેલવેરમાં ચોથા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લીધો હતો અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સમિટની સાથે ન્યૂયોર્કમાં વસતા ભારતીય સમુદાયની સભાને પણ સંબોધિત કરી હતી.

સપ્ટેમ્બર 24, 2024 10:44 એ એમ (AM)

views 13

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિધાનસભાઓની કાર્યક્ષમતા અને કામકાજમાં સુધારો કરવા ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિધાનસભાઓની કાર્યક્ષમતા અને કામકાજમાં સુધારો કરવા ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં શરૂ થયેલી બે દિવસીય 10મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન (CPA) ઈન્ડિયા રિજન કોન્ફરન્સને સંબોધતા તેમણે આ વાત કહી હતી. શ્રી બિરલાએ વિવિધ મંચો પર ચર્ચા કરવા અને ટેક્નોલો...

સપ્ટેમ્બર 24, 2024 10:42 એ એમ (AM)

views 16

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી ઉઝબેકિસ્તાનની પાંચ દિવસની મુલાકાતે જશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી ઉઝબેકિસ્તાનની પાંચ દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન, નાણામંત્રી આવતીકાલે અને ગુરુવારે સમરકંદમાં એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકમાં હાજરી આપશે સુશ્રી સીતારમણ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ...

સપ્ટેમ્બર 24, 2024 10:41 એ એમ (AM)

views 12

આવતીકાલે જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી

આવતીકાલે જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની વિધાનસભાની ચૂંટણી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ જિલ્લાઓની 26 વિધાનસભા બેઠકો પર આ તબક્કામાં મતદાન થશે. આ જિલ્લાઓ જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંચ અને કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામ છે. બીજા તબક્કામાં લગભગ 25 લાખ 78 હજાર મતદારો 239 ઉમેદવારોના...

સપ્ટેમ્બર 24, 2024 10:41 એ એમ (AM)

views 21

ચૂંટણી પંચે આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા સહકાર આપવા તમામ રાજકીય પક્ષોને અપીલ કરી

ચૂંટણી પંચે આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા સહકાર આપવા તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુએ કેન્દ્ર અને રાજ્ય અમલીકરણ એજન્સીઓને મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.